________________
જીવના પ્રાણ * સંસારી જીવને જીવવાનું સાધન તે પ્રાણ છે.
૧. દ્રવ્યપ્રાણ ૨. ભાવપ્રાણ
સિદ્ધના જીવને ફકતશુદ્ધભાવપ્રાણ છે તે વ્યપ્રાણ રહિત છે. સંસારી જીવને, ભાવપ્રાણ અને દ્રવ્યપ્રાણ બંને હોય છે. દ્રવ્યપ્રાણ દસ અને ભાવ પ્રાણ મુખ્યત્વે ચાર છે.
જો કે જીવ અનંતગુણ વાળો હોવાથી ભાવપ્રાણ પણ અનેક પ્રકારે છે.
ભાવ પ્રાણ
દ્રવ્ય પ્રાણ
પાંચ ઇંદ્રિય
મનાદિ ત્રણ બળ શ્વાસોચ્છ્વાસ
આયુષ્ય
Jain Education International
જીભ
ચામડા
સંસારી જીવના ભાવપ્રાણ દ્રવ્યપ્રાણથી આવરાયેલા છે.
* પાંચ ઇન્દ્રિયો: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. * ત્રણ બળ: મન. વચન કાયા.
વે
૫
3
૧
૧
૧૦
નાક
જીવના
દસ પ્રાણ
થાળ
ફાન
Hototen's
જ્ઞાન
દર્શન
ચારિત્ર (ક્રિયા)
વીર્ય
For Private & Personal Use Only
૪
વન GUL
www.jainelibrary.org