________________
કર્મબંધના કારણો પાંચ છે ૧ મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. કષાય, ૪. પ્રમાદ, ૫. યોગ. ૧. મિથ્યાત્વ જ સતદેવ, સગુરૂ, સધર્મમાં અશ્રધ્ધા સર્વજ્ઞ પ્રણિત
તત્ત્વમાં અરૂચિ, સંસાર પ્રત્યે સુખમાં રાગ, દુ:ખમાં પ. ૨. અવિરતિ અસંયમ, વ્રત પચ્ચખાણમાં અરૂચિ ૩. કષાય ધર્મમાં અનાદર, અધર્મમાં આદર, ક્રોધ, માન, માયા,
અને લોભ. ૪. પ્રમાદ વ્યસન, વિષય, કષાય, વિકથા. પરભાવ, નિદ્રા. ૫. યોગ જ મન વચન કાયાની પ્રવૃત્તિ.
આ પાંચ કારણો આત્માના ગુણવિકાસને રોકે છે. અંતરંગ શત્રુઓ છે. તેના નષ્ટ થવાથી જીવ મુક્ત થાય છે.
મિથ્યાત્વાદિ હેતુઓ સાથે કષાયનો ભાવ કર્મ અને આત્મપ્રદેશનું મિશ્રણ કરે છે.
જીવના સંસારના પરિભ્રમણમાં કષાય જનિત પરિણામ એક મહત્વનું અંગ છે, તે કેવા પ્રકૃતિવાળા હોય છે તે નીચેના કોઠાથી સમજાશે. કષાય - કપ = સંસાર; આર = લાભ = જે વડે સંસાર વૃદ્ધિ પામે.
ઈંદ્રિયો દ્વારા આશ્રય દીપાતદિર ( ૧ ૨સનેથ અTI[,
આશ્રવ
ક
'
શ્રક્રિયા
'IIIIIIIIII
ચક્ષવિન્દથી
(
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org