Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 92
________________ ( પાઠ : ૧૦ ૬ સંવરતત્ત્વ સંવર - કર્મના આવતા પ્રવાહને રોકનારી આત્મશક્તિ. આશ્રવ વડે કર્મનો પ્રવાહ આવે છે. સંવર વડે કર્મોનો પ્રવાહ રોકાય છે. ૧. દ્રવ્ય સંવર : જ્ઞાનાવરણાદિ કર્મના પ્રવાહનું રોકાઈ જવું. ૨. ભાવ સંવર : આત્માના રાગાદિ પરિણામનું રોકાઇ જવું અર્થાત્ આત્માનું જ્ઞાન સ્વભાવમાં રહેવું. કર્મના પ્રવાહને રોકવાના સાધનો ક્યા છે? પાંચ સમિતિ – સમ્યગ પ્રકારે પ્રવૃત્તિ કરવી. ૧. ઈર્ષા સમિતિ, ર. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, ૫. પારિષ્ઠા પનિકા સમિતિ. ત્રણ ગુપ્તિ - પ્રવૃત્તિને ગોપવવી. નિવૃત્ત થવું. મન ગુમિ, વચન, ગતિ, કાર્ય ગુમ બાવીસ પરિષહ અનુકૂળતા કે પ્રતિકૂળતાઓમાં - સમતા રાખવી દસ યતિધર્મ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, શૌચ, સંયમ, સત્ય, ત્યાગ, આકિચન્ય અને બ્રહ્મચર્ય ૧૦ બારભાવના અનિત્ય, અશરણ, સંસાર, અન્યત્વ, એકત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોકસ્વરૂપ, ધર્મ અને બોધિધર્મ પાંચ ચારિત્ર સામાયિક આદિ શુદ્ધ આચરણ ૫૭ આ સંવર ધર્મના અધિકારી મુખ્યત્વે મુનિ છે. છતાં વ્રતધારી સાધક કે સમકીતિ શ્રાવકને સંવર તત્વ સાધ્ય છે. સંવરથી આત્મ શક્તિ દ્વારા આવતો પ્રવાહ અટકે છે, પણ અનાદિકાળથી સત્તામાં પડેલા કર્મો નાશ કરવા માટે શું કરશો? તે માટે નિર્જરાતત્ત્વ સાધન છે. જ 89 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112