________________
કાર્ય તો એક જ હતું જાંબુ ખાવાનું પણ આત્માની પ્રકૃતિ અને પરિણામ પ્રમાણે તેની બહાર અભિવ્યક્તિ થાય છે, જેને વેશ્યા કહે છે. અંતરમાં જેવા ભાવ હોય તેવી મનોવૃત્તિ પ્રગટ થાય છે. આ દ્રષ્ટાંત દ્વારા એ વિચારવું કે આપણી જરૂરિયાતો પૂરી કરવા આપણે કેવા પ્રકારની વૃત્તિઓ ધરાવીએ છીએ. તેમાં કાંઈ વિચાર વિનિમય ખરો કે મનસ્વીપણું હોય છે ? ગમે તમે થાઓ પરંતુ મારી ઈચ્છાઓ પૂરી થાવ તે સર્વ અશુભ લેહ્યા છે. કાંઇ વિચાર - વિનિમય છે ત્યાં શુભ લેહ્યા છે. આ વેશ્યા પ્રમાણે જીવના કર્મબંધનો આધાર છે.
AIR
''
ll,
ક
Mી. *
જાંબુ વૃક્ષ
નયન
ને
!
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org