Page #1
--------------------------------------------------------------------------
________________
նեյան
Թիմել
|
«Վլ «Ն, ԹԵ`sonadoyle
Page #2
--------------------------------------------------------------------------
________________
(અહં નમ)
જીવસૃષ્ટિનું પરિજ્ઞાન
| (સચિત્ર )
સંપાદક : સુનંદાબહેન છે
જીવો અને જીવવા દો, જીવો અને જિવાડો. (સુખી હો અને સુખ આપો, સુખ જતું કરીને સુખ આપો.)
આ પુસ્તિકા તમે વાંચી, અભ્યાસ કરી અન્યને અભ્યાસ માટે આપો
(માર્ગદર્શક પૂ શ્રી નંદીધશાજી
(૫. લાવાગ્યશ્રીના શિષ્યા)
Page #3
--------------------------------------------------------------------------
________________
પ્રકાશક - અર્થસહયોગ જ કરમણ નોંધા પરિવાર વતી
શ્રી સોમચંદ ડી. શાહ નાઇરોબી - કેન્યા
પ્રથમ આવૃતિ સંવત ૨૦૪૬ - ઈ.સ. ૧૯૯૦
પ્રાપ્તિસ્થાન છે ૧. સુનંદાબહેન વોહરા.
૫, મહાવીર સોસાયટી પાલડી, એલીસબ્રીજ, અમદાવાદ. ગુજરાત - ૩૮૦૦૦૭. ફોન : ૦૭૯૫૪ સમય ૩ થી ૫
૨. પ્રજ્ઞાબહેન દેસાઈ
અમદાવાદ જિલ્લા સમાજ કલ્યાણ સંઘ ભદ્ર. અમદાવાદ, ૩૮૦૦૦૧ જિલ્લા પંચાયતની બાજુમાં ફોન : ૩૯૩૬૩૫. સમય ૨ થી ૫
૩. શ્રી કુમારભાઈ ભિમાણી
૧૩/૩૯, જે. એચ. કમ્પાઉન્ડ, ત્રીજો ભોઇવાડો, મુંબઈ - ૪૦૦ ૦૦૨
ફોટો કંપોઝીંગ જ વેદ પ્રિન્ટીંગ પ્રેસ માંડવી ટાવર પાસે, જામનગર-૩૬૧ ૦૦૧
મુદ્રક શીલઠેમ એન્ટરપ્રાઈઝ ૧૮, મહાવીર કુંજ ગારોડીયા નગર, ઘાટકોપર (ઈ), મુંબઈ-૪૦૦ ૦૭. ફોન: ૫૧૧૫૮૦૯ - ૫૧૨૩૦૮૬ - ૫૧૩૨૦૭ર.
Page #4
--------------------------------------------------------------------------
________________
ધર્માવલંબી જિજ્ઞાસુઓને શીખ
દાતા-પૂજય આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજી
(પ્રસ્તુત પુસ્તિકાનું લેખન તૈયાર થતાં આચાર્યશ્રી પાસે નિવેદન કરવા જવાનું થયું તે પ્રસંગે થયેલી વાતચીતના આધારે)
જો જિનશાસનની રક્ષા કરવી હશે કે વીતરાગ વિજ્ઞાનની શ્રદ્ધાની વૃદ્ધિ કરવી હશે તો સૌ પ્રથમ દયા અને યતનાને ઘરે ઘરમાં વ્યાપક બનાવો. આજે જૈનધર્મ અવલંબી કુટુંબોમાં યતના નષ્ટ થતી જાય છે. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય જીવોની હત્યા વ્યાપક બનતી જાય છે. મારા મનને આની વ્યથા અહોરાત્ર ઘેરી વળી છે; કે આ જૈન શાસનનું શું થવા બેઠું છે ?
આવી વ્યાપક હિંસા અટકાવવામાં નહિ આવે તો જૈનશાસન નષ્ટ ભ્રષ્ટ થઇ જશે. જીવો સમજતા પણ નથી કે આવાં કુકર્મો કરીને તેઓ સ્વયં કેવા દુ:ખો પામશે !
જીવનની અદ્યતન રહેણીકરણી. આરંભ પરિગ્રહનાં વિપુલ સાધનો, અને તેનાં પ્રલોભનો, તે મેળવવા ગમે તે પ્રકારની કમાણી, વિષયોની તીવ્ર આસકિત અને સ્વાર્થે માનવના જીવને જકડી લીધો છે. દયા અને યતનાના વ્યાપક પ્રચાર વગર જીવોને ઉન્માર્ગેથી પાછા નહિ વળાય. માટે તમે સૌ ઘરે ઘરે વાત પહોંચાડી અને આવી ઘોર હિંસાને દૂર કરવા પ્રયત્ન કરો.
તમે બહેનો દ્વારા આ વાત સૌના હૃદય સુધી પહોંચાડો, કેટલીક હિંસા દોષ છતાં અનિવાર્ય બને છે પણ પંચેન્દ્રિય જીવોની હત્યા તો અત્યંત ચિંતાજનક છે, તેથી તો માનવની માનવતા જ પરવારી જશે પછી ધર્મને ટકાવશે કોણ ? માટે યતના પાળો અને પળાવો.
(નોંધ: ગુજરાતના ગર્ભપાતના આંકડાઓ સાંભળીને કદાચ તેઓશ્રી પોતાની મર્યાદામાં રહીને એ વાતનો ઉલ્લેખ કરવા માંગે છે એમ આપણે સમજવાનું છે. આ પુસ્તિકામાં એ વિષય જો કે પ્રસ્તુત નથી છતાં પ્રસંગોપાત તેઓની શીખ માની સામાન્યપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બુદ્ધિમાન લોકો વિશેષપણે વિચારી લેશે)
Page #5
--------------------------------------------------------------------------
________________
ચરાગેબુ
જિનવર પ્રણિત તત્વોના રહસ્યોને સમજવાની અને આત્મ શ્રેયાર્થનો લાભ જેઓની પાસેથી મળતો રહયો છે, તેવા પૂજ્યપાદ આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજીને આ પુસ્તિકા વિનીતભાવે અર્પણ કરું છું.
વિનીત સુનંદાબહેન.
આભાર દર્શન
પ્રસ્તુત પુસ્તિકાના પ્રકાશનમાં વિવિધરૂપે મળેલા સહયોગ બદલ સૌનો આભાર માનું છું. જ પૂજયપાદ આચાર્ય શ્રી ભદ્રંકરસુરીશ્વરજી. આ લેખનમાં સૂચિત સુધારા અને માર્ગદર્શન માટે વિદૂષી સરળ સ્વભાવી
પૂ. શ્રી નંદીયશાજી. પ્રસ્તુત પુસ્તિકામાં પૂ. મુનિશ્રી જિતેન્દ્રવિજ્યજી પ્રેરિત સચિત્ર
જીવવિચાર અને નવતત્વમાંથી લીધેલા ચિત્રો માટે. * સૌજન્ય અને અર્થસહયોગ માટે શ્રી કરમણ નોંધા પરિવાર હસ્તે
જ્યાબહેન સોમચંદ ડી શાહ. નાઇરોબી - કેન્યા. જ શ્રી યશોવિજયજી જૈ. સં. પાઠશાળા, મહેસાણા પ્રકાશિત જીવવિચાર
પુસ્તકના અવલંબન માટે. લેખિકાના પ્રકાશિત પુસ્તકોને આવકાર આપતા આવેલા સૌ વાચક જિજ્ઞાસુ મિત્રોનો.
Page #6
--------------------------------------------------------------------------
________________
જ અનુક્રમણિકા જ શીખ: પૂ. આચાર્ય શ્રી ભદ્રંકરસુરિશ્વરજી * પ્રાસંગિક પાઠ ૧ સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસસ્થાન , ૨ સમગ્ર જીવના લક્ષણ, જીવના પ્રાણ - ૩ સંસારી જીવની પર્યાપ્તિઓ , ૪ સંસારી જીવના શરીર, સંસ્થાન. સંઘયણ ૫ સંસારી જીવના મુખ્ય પ્રકાર તથા
પૃથ્વીકાયાદિ એકેન્દ્રિય સ્થાવર જીવોનું વર્ણન ૬ વનસ્પતિ કાયાદિ જીવોનું વર્ણન. ૭ ત્રસ જીવોનું વર્ણન (વિકલેન્દ્રિય જીવો) ૮ પંચેન્દ્રિય જીવોનું સામાન્ય વર્ણન (જન્મ વિગેરે) ૯ નારકીના જીવોનું વર્ણન, તિર્યંચ પંચેન્દ્રિય જીવો ૧૦ જગતના જીવોના જન્મના પ્રકાર ૧૧ મનુષ્યના ભેદ, તથા કર્મ અકર્મ ભુમિ વિષે ૧ર દેવલોકનુ વર્ણન તથા જીવોના કુલ ભેદ ૧૩ સિધ્ધલોક વિષે
૧૪ સંસારી જીવોની અવગાહના - ૧૫ સંસારી જીવોના આયુષ્યદાર
ઉપસંહાર
વિશેષ વિષયોનું સંક્લન જ આપણે શું કરીશું? * સંસારથી મુક્ત થવાનો ઉપાય જ સમ્યગદશાનાં લક્ષણો સમક્તિષ્ટિ જીવના ગુણો આત્મા અને કર્મનો સંયોગ સંબંધ કર્મનું સ્વરુપ જ કષાયોનું સ્વરુપ આ નવતત્વનો સંક્ષિપ્ત પરિચય
સ્વરુપ લેશ્યાનું વર્ણન સારાંશ * સ્વાધ્યાય-પ્રશ્નો
૬૮
૭૦
૭૦
૭૫
૧૦૧
૧૦૨
www.jainelibrar 5rg
Page #7
--------------------------------------------------------------------------
________________
લેખિકાનાં અન્ય પ્રકાશનો આ
3
?
જ
- ભ
જ
જ
જ
3
6
5
3 4
2
+
2
+
પુસ્તકનું નામ ગંગાસતી એમ બોલિયા રે સુવિચાર પ્રેરક કથાઓ નારી જીવનના તડકા-છાયા (અપ્રાપ્ય) મુમુક્ષુતાને પંથે ધ્યાન - એક પરિશીલન ચેતનાની ભીતરમાં (અપ્રાપ્ય) આઠે કોઠે અજવાળાં પરોઢના પાંચ પગલાં શાંતિપથ દર્શન ભાગ-૧ શાંતિપથ દર્શન ભાગ-૨ કર્મ રહસ્ય અનંતનો આનંદ મન મંદિરની મહેલાતો શું કરવાની પોતે સુખી ? (અપ્રાપ્ય) ગુણ ગુંજન ઋષિદત્તા (અપ્રાપ્ય) શ્રી કલ્પસૂત્ર કથાસાર નવતત્ત્વનો સરળ પરિચય તે ઉતરે ભવપાર (અપ્રાપ્ય) તત્ત્વધારા કથાત્રય
ખાસ પ્રભાવના માટે ગુગપાંત્રીસી શ્રી હેમચંદ્રાચાર્યનું યોગશાસ્ત્ર શાલિભદ્રની કથા નિ:શલ્યોવ્રતી ભાવડ અને ભાગ્યવતી જીવસૃષ્ટિનું પરિજ્ઞાન
- 8
W
&
B
6
- -
છે કે જે છે કે હું છે ?
-
-
P -
&
Page #8
--------------------------------------------------------------------------
________________
નમો નાણસ્સ)
પ્રાસંગિક જીવ સૃષ્ટિનું પરિજ્ઞાન જીવ સૃષ્ટિનું પરિજ્ઞાન શા માટે?
જગતમાં જંતુ, પ્રાણી અને મનુષ્ય વગેરે સર્વ જીવો સુખી થવા ઇચ્છે છે. કોઈને એક ક્ષણનું પણ દુઃખ રૂચિકર નથી. આપણે વિચાર શક્તિ સહિત માનવ છીએ. આપણી આજુબાજુ અનંત પ્રકારના સૂમ અને સ્કુલ જીવોનો વાસ છે. તેઓના જીવનનો ખ્યાલ કરવાથી તેઓની પીડા કે વિરાધના નિવારી શકાય છે.
આપણી આજુબાજુ વસેલી મૂક જીવ સૃષ્ટિનો પરસ્પર કેટલો ઉપકાર અને સહયોગ છે? પૃથ્વી, પ્રાણી, અગ્નિ, વાયુ અને વનસ્પતિ જેવા સચિત અચિત પદાર્થો વડે દેહધારીનું જીવન ટકે છે. વૃદ્ધિ પામે છે. આ ઉપરાંત બે ઇંદ્રિયવાળા જીવોથી પંચેન્દ્રિય સુધીનો જીવના ભોગે પ્રાય: આપણા જીવનને બાહ્ય સુખના સાધનો ઉપલબ્ધ થાય છે.
જેમકે કોશેટાનું રેશમ, ઘેટાનું ઉન, પશુનું દુધ, પગરખાં કાંસકા વગેરે. આમ હવા, પાણી, પ્રકાશ, વનસ્પતિ આદિ અનેક જીવોના ભોગે પ્રાણી માત્રનું જીવન નભે છે. મનુષ્ય તેનો સવિશેષ ઉપભોગ કરે છે. માટે મનુષ્ય, સજાગ રહીને વિચારવાનું છે કે તે સમસ્ત જીવો પીડા ન પામે તેમના કોઇપણ પ્રાણનો ઘાત ન થાય. તેમને રક્ષણ મળો, અથવા તે જીવો પ્રત્યે અનુકંપા ભાવ રહે તે વિચારવું જરૂરી છે. તે માટે જીવ સૃષ્ટિનું પરિજ્ઞાન અત્યંત આવશ્યક છે. ભગવાન મહાવીરનો ઉપદેશ સાર એ છે કે :
શત્રુ પ્રત્યે પણ પ્રેમ અને સમભાવ રાખો. ગતના જીવો પ્રત્યે નિર્વેરબુદ્ધિ કેળવો.
Page #9
--------------------------------------------------------------------------
________________
તત્ત્વદૃષ્ટાઓએ પોકારીને કહ્યું કે જીવો અને જીવવા દો. પણ સર્વજ્ઞ વીતરાગે તો તેનાથી વિશેષ આગળની વાત કહી કે પોતાના ભોગે પણ અન્યને જીવાડો. અહિંસાના પરમ ઉપાસકો તે પ્રમાણે સર્વ જીવોની રક્ષા માટે જીવનને ત્યાગમાર્ગમાં જોડી દે છે. અને સ્વ-પર શ્રેય સાધે છે. તે અહિંસાના ઉપાસકો એક નાના જંતુમાં પણ પોતાના જેવા જ ચૈતન્યનો સ્વીકાર કરી, પ્રસંગ આવે તે જીવોને બચાવવા પોતાનો દેહ જતો કરતા.
ત્યારે વૈજ્ઞાનિક યુગની સુવિધામાં રાચતા હે માનવ ! તું વિચાર કે તારું ઉત્તરદાયિત્વ શું છે! આ જીવ સૃષ્ટિના સુખ માટે તેં શું શું કર્યું છે ? નાના મોટા કઇ જીવોના સુખ માટે તું કંઈ જ કરી શક્યો ન હોય તો પણ નરાધમ બની વગર જરુરિયાતે કેવળ અતિ સ્વાદના, સ્પર્શના, ગંધના કે વર્ણના ભોગ ઉપભોગના સાધનો માટે કેટલો દૂર સંહાર કરે છે? કે થવા દે છે? તેનો વિચાર કર.
હે માનવ ! તારી સામાન્ય જરૂરીયાતો તો અલ્પ હિંસા કે નિર્દોષતાથી પૂરી થઈ શકે છે. શરીર નિભાવવા પૃથ્વીકાય આદિ સૂક્ષ્મ જીવોની અલ્પ પણ હિંસા થઈ જાય છે તે દુ:ખદાયી છે. તેથી સાદું જીવન, પરિગ્રહનો સંક્ષેપ, સંતોષ, અનુકંપા કે સદ્દભાવ રાખવાથી તે જીવોની રક્ષા થઈ શકે છે. માટે ઇંદ્રિયોના સુખનો, સ્વાર્થનો, મોહાંધતાનો, તીવ્ર વિષયવાસનાનો ત્યાગ કરી મનુષ્યત્વને પ્રગટ કરી દિવ્યતાને પામી સ્વયં સુખી થા.
દેહધારી કે જન્મધારી જીવ માત્રને જીવનની પ્રાપ્તિ, શક્તિ અને પુષ્ટિ માટે જાણે અજાણે અનિવાર્યપણે અલ્પાધિક દોષ લાગે છે. આવા દોષને મૂળમાંથી નષ્ટ કરવા મહામાનવોએ સર્વોત્કૃષ્ટ માર્ગ અપનાવ્યો ; અર્થાત જન્મ મરણનો નાશ કરી અન્યને પીડા થવાનું નિમિત્તકારણ પણ નાશ કર્યું. આ તેમની કરૂણા રહી છે.
શાસ્ત્ર સિદ્ધત છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યમાં પ્રવેશી શકતું નથી, જડ ચેતનરૂપે કે ચેતન જડરૂપે પરિણમતું નથી. દેહ અને જીવ અનાદિ કાળથી એક ક્ષેત્રે રહેવા છતાં બંને પોતાના સ્વરૂપે જ રહે છે, કારણ કે બંનેના ગુણધર્મો જુદા છે. છતાં દેહધારી જીવ એક પળ પણ જીવસૃષ્ટિના સહયોગ વગર જીવી શકતો નથી. સૃષ્ટિમાં નિયમથી આવો પરસ્પર ઉપકાર-અનુગ્રહ રહેલો છે. તેમાં ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય જેવા અજીવ તત્ત્વો પણ સહાયક છે. છતાં જીવ કર્તા અને ભોક્તાપણું કરી કર્મોથી અજ્ઞાનવશ બંધાય છે.
Page #10
--------------------------------------------------------------------------
________________
હે માનવ ! તું વિચાર કર કે જે મૂક સૃષ્ટિનો તારા પર આવો ઉપકાર છે, તેનો પ્રતિઉપકાર કરવાને બદલે તેના ભાગમાં આસક્ત બની કેવું દુ:ખ પામીશ ? સુખ ઇચ્છતા માનવે અન્યના સુખનો પ્રથમ વિચાર કરવો શ્રેયસ્કર છે અને તેથી જીવસૃષ્ટિનું સૂમસ્તરે પરિજ્ઞાન આવશ્યક છે.
સર્વજ્ઞ ભગવંતના જ્ઞાન વગર જીવસૃષ્ટિના અતિ સૂક્ષ્મ ભેદ-પ્રભેદનું કથન કરવા કોઈ સમર્થ નથી. નિગોદથી માંડીને મોક્ષ સુધીની વિકાસયાત્રા, સકર્મક અવસ્થાવાળા જીવના સુખદુ:ખના પ્રકારો અને જીવનું સચિતઆનંદમય સ્વરૂપ સર્વજ્ઞ ભગવંતે નિરૂપણ કર્યું છે. તેનો અભ્યાસ કરતાં સાચો જિજ્ઞાસુ શ્રદ્ધાવાન બને છે.
જીવ સૃષ્ટિના પરિજ્ઞાનથી જિજ્ઞાસુનું મતિશ્રુતજ્ઞાન સૂક્ષ્મ અને શુદ્ધ બને છે. જે કારણથી આત્મબોધ પરિણમી જીવ કથંચિત સમ્યકત્વને પામવા અધિકારી બને છે. અનુક્રમે શાશ્વત સુખને પામે છે.
સમસ્ત વિશ્વની જીવસૃષ્ટિનું સ્વરૂપ જૈન દર્શનના દૃષ્ટાઓએ જે સૂક્ષ્મતાથી આપ્યું છે, તેવું વિશ્વના કોઈ દર્શનમાં ઉપલબ્ધ નથી. વૈજ્ઞાનિક વિદ્યા તો હજી બાળપણમાં છે. એ ક્ષેત્રમાં જીવાણુની દુનિયામાં ઘણું સંશોધન થવા છતાં વીતરાગ વિજ્ઞાન પાસે તે ઘણું અલ્પ છે. જે જીવોનું સ્વરૂપ યંત્ર કે દૃષ્ટિને ગ્રાહ્યા નથી તેનું જ્ઞાન મંત્રાદિદ્વારા કેવી રીતે થઈ શકે ?
સોયના અગ્રભાગ જેવા ક્ષેત્રે અનંતા જીવી રહ્યા છે, તે કયું યંત્ર દર્શાવી શકે ? એ દર્શન કેવળી ગમ્ય છે અને રહેશે. માટે જિજ્ઞાસુએ આવા સઘળા વિધાનો શ્રુતજ્ઞાન, આગમ, કે ગુગમ દ્વારા શ્રદ્ધાગમ માનવા.
જો કે વિજ્ઞાન ક્ષેત્રની સિદ્ધિઓ અભ્યાસીને જીવ સૃષ્ટિને સમજવા આંશિક ઉપકારી છે. પરંતુ તે પ્રયોગો મોટે ભાગે હિંસાત્મક હોવાથી સર્વજ્ઞના કથનમાં શ્રદ્ધા રાખી પરિજ્ઞાન કરવું હિતાવહ છે. કારણ કે તેમાં કુતુહલવૃત્તિ કે ભોગવૃત્તિનું સ્થાન નથી, પરંતુ ઉપયોગ, યતના અને અનુકંપાનો ભાવ છે અને માનવનું ઉત્તરદાયિત્વ પણ એ છે.
Page #11
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૧)
સમગ્ર જીવસૃષ્ટિનું નિવાસ સ્થાન જૈનદર્શન પ્રમાણે સમગ્ર સૃષ્ટિ પ્રથમ એક શકો ઉર્યું તેના પર બીજું સીધું અને ત્રીજુ ઉધું મૂકતા જે ગોળાકાર આકૃતિ આકૃતિ થાય તે અથવા પુરૂષ બે પગ પહોળા કરી, કમરે હાથ રાખી ઉભો હોય તેવી છે. તે ચૌદ રજજુના માપથી ચૌદરાજ લોક પ્રમાણ કહેવાય છે.
આ લેખસંસ્થાનના મધ્યમાં સળંગ એક રજજુ પ્રમાણ જે સીધી લીટીઓ જાય છે તેને ત્રસનાડી કહેવાય છે.
ત્રસનાડી : આ લોક સંસ્થાનમાં સનાડી જેટલા ભાગમાં જ ત્રણ જીવો છે, અને સ્થાવર જીવો પણ છે. પરંતુ સ્થાવર જીવો આ ત્રસનાડીના બહારના ભાગમાં ઠાંસી ઠાંસીને સઘનપણે રહેલા છે, જે પૃથ્વીકાયાદિ સુક્ષ્મ જીવો અને નિગોદના જીવો છે, એ જગામાં ત્રસ જીવો નથી તેથી જે ભાગમાં સ્થાવર જીવો તો છે જ પણ ત્રસ જીવો હોવાથી આ જગાને ત્રસનાડી કહેવાય છે.
સનાડીના વિભાગ : મુખ્ય ત્રણ વિભાગ છે ૧. અધોલોક : પાતાળલોક કે જયાં નરકગતિના જીવો રહે છે. પહેલા
નરકમાં એક ભાગમાં ઘણા આંતરે ભવન પતિ દેવો રહે છે. ૨. તિચ્છલોક : (મૃત્યુ લોક) મધ્યમાં હોવાથી મધ્યલોક કહેવાય છે.
તેમાં સ્થાવર જીવો ઉપરાંત તિર્યંચ અને મનુષ્યો રહે છે. ૩. ઉર્ધ્વલોક : સ્વર્ગ કે દેવ લોક. જ્યાં વૈમાનિક વિગેરે દેવો રહે છે.
આ ત્રણે લોકના અગ્રભાગે સિદ્ધશિલા છે ત્યાં સિદ્ધના જીવો વસે છે. મુક્ત હોવાથી તેઓ હવે સંસારના પ્રકારોથી નિવર્યા છે. આ ચૌદરાજલોકમાં ચાર ગતિ કહેવાય છે. દેવ મનુષ્ય તિર્યંચ અને નરક. જીવ માત્ર સંસારીપણે આ ચારે ગતિમાં જન્મ મરણ કરે છે. અનંતા કાળમાં જીવ આ લોકના એકે એક પ્રદેશને જન્મમરણથી સ્પર્શ કરી ચૂક્યો છે.
Page #12
--------------------------------------------------------------------------
________________
વસનાડી બહાર સૂક્ષ્મ અને નિગોદના જીવો સઘનપણે રહ્યા છે.
જંબુદ્રીપની બહારના સમુદ્રમાં ઘણા મોટા દેહધારી તિર્યંચ પંચેન્દ્રિય જીવો રહે છે.
નોંધ *જીવને રહેવાના ત્રણ લોક છે. ગતિ ચાર છે. યોનિ ચોરાશી લાખ છે. પ્રકારો અનંત છે.
| |p
૧૪
|૧૨
|૧૧
| ૧૦
C
6
ૐ
3
કર્મવશ જીવ ચૌદરાજ લોકમાં ચાર ગતિમાં પરિભ્રમણ કરે છે
כון5
ઊર્ધ્વ
અધૉ લોક
વ્યંતર ભવનપતિ
સિધ્ધ – સિધ્ધ શિલા
8
*******
wwwwww
ગસનાડી
.
૫ અનુત્તર ૯ શૈવેયક
บ
પ
લૉ
$...... Bloofs
ફિલ્મિકિ
ઘર-સ્થિર જ્યોતિષ્ઠ ઢી સમુદ્ર મઘ્યલોક
બરક૧
નરકર
-ફિલ્મિર્ષિક લૉકાંતિક
નરક
નરકઃ
નરક પ
નરક
સર્વાત્મમાં સમદ્રષ્ટિ તે મૈત્રીભાવ છે
નરક
11
Page #13
--------------------------------------------------------------------------
________________
unl
सिध्ध
૧. સિદ્ધુ
* જીવના મુખ્ય પ્રકાર
જીવ શું છે ?
ચેતના લક્ષણયુક્ત તત્ત્વ કે પદાર્થ છે. જીવ પ્રાણોને ધારણ કરે છે તથા જીવે છે તે જીવ છે. દર્શન જ્ઞાન ઉપયોગ સહિત જીવ છે.
જીવના મુખ્ય પ્રકાર બે છે * ૧. સિદ્ધુ. ૨. સંસારી.
F
90 સંસારી
સિદ્ધના જીવો દેહ રહિત છે.
લોકાગ્રે સિદ્ધ શિલા પર સ્થિત છે. સિદ્ધના જીવો વર્ગાદિ રહિત અરૂપી છે.
૨. સંસારી :
le
અનંત દર્શન. અનંત જ્ઞાન, અનંત સુખ, અને અનંત શક્તિયુક્ત છે. અષ્ટકર્મોનો નાશ થવાથી શાશ્વત સુખવાળા છે.
જન્મ મરણાદિથી સર્વથા મુક્ત છે.
સિદ્ધના જીવો સ્વરૂપી એક પ્રકારે છે. પૂર્વવર્તી અવસ્થાએ પંદર ભેદ જણાવ્યા છે.
સર્વ સંસારી જીવ દેહ સહિત છે.
સર્વ સંસારી જીવનો દેહ વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ યુક્ત છે. સંસારી જીવના અનેક ભેદો છે, તેમાં મુખ્ય ૫૬૩ ભેદો છે. જીવ અનાદિથી છે. સંસાર અનાદિ છે. જીવની કર્મસહિત અવસ્થા અનાદિથી છે. નિશ્ચયથી તો આત્મા જ્ઞાનાદિ સ્વરૂપે છે ; વ્યવહારથી સકર્મક અવસ્થામાં દેહ સહિત છે. સર્વથા કર્મોનો નાશ થતાં જીવ સિદ્ધ થાય છે.
Page #14
--------------------------------------------------------------------------
________________
સંસારી જીવને ઉપજવાના ૮૪ લાખ યોનિ (સ્થાન) છે. સંસારી જીવો કર્માધીન ચારે ગતિમાં વારંવાર જન્મ મરણ કરે છે. ચૌદરાજ લોકમાં જીવ માત્રની યાત્રા રહસ્યપૂર્ણ ઘટના છે. છ0ના જ્ઞાનમાં સમાય નહીં તેવું આ રહસ્ય છે. લોકાકાશનો એક પણ પ્રદેશ એવો નથી કે જવાં સૂક્ષ્મ જીવો કે નિગોદીયાનો વાસ ન હોય; જે ચક્ષુ ગોચર નથી. સંસારી જીવની યાત્રાનો આરંભ
કોઈ પણ જીવ નવો ઉત્પન્ન થતો નથી પરંતુ દેહની અપેક્ષાએ જીવ અનાદિકાળ સુધી નિગોદમાં રહ્યો છે. નદી ઘોળ પાષાણ ન્યાયે પહાડથી છૂટી પડેલી શીલા અથડાતા કૂટાતા નદીના પ્રવાહમાં તણાતા, ગોળ પત્થર રૂપે બને તેમ અથવા કોઈ ભાડભૂજ તાવડામાં ચણા શકે અને કોઈ ચણો ઉછળીને બહાર પડે, તેમ નિગોદની રાશિમાંથી જીવ બહાર નિકળે છે. તે સમયે તે જીવની તેવી યોગ્યતા થાય છે.
એક જીવના સિધ્ધગમનની પરિસ્થિતિથી સંકળાયેલી જગતસ્થિતિના ન્યાયે, એક નિગોદનો જીવ એ રાશિમાંથી બહાર નિકળે છે ત્યાર પછી તેની વિકાસ યાત્રાનો પ્રારંભ અત્યંત મંદ ગતિવાળો પ્રાયે હોય છે. આ રહસ્યને કમસર સમજવા આપણે પ્રયત્ન કરીએ. કે જીવ કહેતાં આપણે શું શું વિચારવાનું છે.
यवहारराशा
છે
अव्यवहार राशी
‘सिध्ध गति
Page #15
--------------------------------------------------------------------------
________________
( પાઠ : ૨)
જીવ માત્રના લક્ષણ છે જ્ઞાન જાણવાની ક્રિયા. (વિશેષ ઉપયોગ) દર્શન જ જોવાની ક્રિયા. (સામાન્ય ઉપયોગ) ચારિત્ર આ પ્રવૃત્તિરૂપ ક્રિયા. વિર્ય છ શક્તિ, બળ, પુરૂષાર્થ. તપ ઇચ્છાશક્તિ ઉપયોગ જ જ્ઞાન - દર્શનરૂપ
નિગોદ તથા સૂક્ષ્મ જીવોથી માંડીને સર્વ જીવ ચૈતન્ય સ્વરૂપ હોવાથી, જીવ માત્રમાં જ્ઞાન-દર્શન અર્થાત્ મતિ તથા શ્રુતજ્ઞાનનો ઉપયોગ અલ્પાશે પણ પ્રગટપણે હોય.
બીલ્લીની દોડ ઉદર પાછળ... મંકોડાની દોડે ગોળ પાછળ... પતંગીયાની દોડ જયોત પાછળ... કીડીની દોડ સાકર પાછળ... માનવની દોડ ધન પાછળ સંતો દોડતા નથી શોધે છે. શું? જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ
Page #16
--------------------------------------------------------------------------
________________
જીવના પ્રાણ * સંસારી જીવને જીવવાનું સાધન તે પ્રાણ છે.
૧. દ્રવ્યપ્રાણ ૨. ભાવપ્રાણ
સિદ્ધના જીવને ફકતશુદ્ધભાવપ્રાણ છે તે વ્યપ્રાણ રહિત છે. સંસારી જીવને, ભાવપ્રાણ અને દ્રવ્યપ્રાણ બંને હોય છે. દ્રવ્યપ્રાણ દસ અને ભાવ પ્રાણ મુખ્યત્વે ચાર છે.
જો કે જીવ અનંતગુણ વાળો હોવાથી ભાવપ્રાણ પણ અનેક પ્રકારે છે.
ભાવ પ્રાણ
દ્રવ્ય પ્રાણ
પાંચ ઇંદ્રિય
મનાદિ ત્રણ બળ શ્વાસોચ્છ્વાસ
આયુષ્ય
જીભ
ચામડા
સંસારી જીવના ભાવપ્રાણ દ્રવ્યપ્રાણથી આવરાયેલા છે.
* પાંચ ઇન્દ્રિયો: સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘ્રાણેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય, શ્રોત્રેન્દ્રિય. * ત્રણ બળ: મન. વચન કાયા.
વે
૫
3
૧
૧
૧૦
નાક
જીવના
દસ પ્રાણ
થાળ
ફાન
Hototen's
જ્ઞાન
દર્શન
ચારિત્ર (ક્રિયા)
વીર્ય
૪
વન GUL
Page #17
--------------------------------------------------------------------------
________________
પાઠ ૩
સંસારી જીવની પર્યામિ
પુદ્ગલજન્ય પરમાણુઓના સમુહના સંયોગથી, આત્મામાં શરીરધારીપણે જીવવાની પ્રગટ થયેલી વિશેષ શક્તિ તે પર્યાપ્તિ છે. જીવને ભવાંતરે બીજું જીવન પ્રાપ્ત કરવા જે સામગ્રી મેળવવા શક્તિ પેદા થાય તે પર્યામિ છે.
પર્યાપ્તિના ૬ પ્રકાર :
૧ આહાર પર્યામિ
૨
શરીર પર્યાપ્ત
ઈંદ્રિય પર્યામિ
૩
૪ શ્વાસોચ્છવાસ પર્યાપ્ત
૫
ભાષા પર્યામિ
૬
મન: પર્યામિ
૧. આહાર પર્યામિ
ઉત્પત્તિ સ્થાને રહેલા પુદ્ગલજન્ય આહારને જે શક્તિ વડે ગ્રહણ કરી તેને મળ મૂત્રાદિ રસરૂપે પરિણમાવે તે આહાર પર્યાતિ, એક સમયની હોય
છે.
૨. શરીર પર્યાપ્તિ *
આહાર પર્યામિ વડે થયેલા રસ યોગ્ય જે પુદગલો છે તે પુદ્ગલોને જે શક્તિ વડે જીવ સાત ધાતુવડે રચે તે શરીર પર્યાતિ; તેનો કાળ દરેક જીવને આશ્રયીને અંતરમુહૂર્તનો હોય છે.
Page #18
--------------------------------------------------------------------------
________________
૩. ઇંદ્રિય પર્યાપ્તિ
રસરૂપે પરિણમેલા પુદ્ગલો તથા શરીરરૂપે થયેલા પુદગલોમાંથી, ઇંદ્રિયોને યોગ્ય પુગલોને ગ્રહણ કરી ઈન્દ્રિય પણે પરિણાવવાની શક્તિ ને ઈન્દ્રિય પર્યામિ તે મનુષ્ય તથા તીર્થંચને અનુસરીને એક અંતર મુહૂર્તનો કાળ છે. ૪. શ્વાસોશ્વાસ પર્યાતિ જ
જે શક્તિ વડે જીવ, શ્વાસોચ્છવાસને યોગ્ય વર્ગણાના પુલો ગ્રહણ કરી શ્વાસોચ્છવાસરૂપે પરિણાવી તેને છોડે, તે શ્વાસોચ્છવાસ પર્યામિ, તે તિર્યંચ તથા મનુષ્યને આશ્રયીને અંતરમુહૂર્તનો કાળ છે અને દેવ તથા નારકીને આશ્રયીને એક સમયનો છે. ૫. ભાષા પર્યામિ જ
જીવ જે શક્તિ વડે ભાષા વર્ગણાના પુદ્ગલોને ગ્રહણ કરી ભાષારૂપે પરિણાવી તેને વિસર્જન કરે તે ભાષા પર્યામિ છે તેનો કાળ મનુષ્ય અને તિર્યંચ માટે અંતરમુહૂર્તનો અને દેવ તથા નારક માટે એક સમયનો છે. ૬. મન: પર્યાપ્ત છે
જે શક્તિ વડે જીવ મનને યોગ્ય પગલોને ગ્રહણ કરી મનરૂપે પરિગમાવી તેને વિસર્જન કરે તે મન: પર્યાપ્ત છે. તેનો કાળ ભાષા પર્યામિ પ્રમાણે છે.
પર્યાપ્તા : જે જીવ સ્વયોગ્ય પર્યામિ પૂરી કરે તે પર્યાપ્ત જીવ છે.
અપર્યાપ્તા : જે સ્વયોગ્ય પર્યાતિ પૂરી કર્યા વગર મરે તે જીવ અપર્યાપ્યા છે.
કોઈ પણ જીવ પ્રથમની ત્રણ પર્યામિ પૂર્ણ કર્યા પછી જ મરે અને તે જીવો અપર્યાપ્યા છે.
સ્વયોગ્ય પર્યામિ : એકેન્દ્રિય જીવને સ્પર્શેન્દ્રિય કાયબળ
શ્વાસોચ્છવાસ અને આયુષ્ય હોય તે પ્રમાણે અન્ય જીવો માટે સાથેના કોઠાથી સમજવું.
17
Page #19
--------------------------------------------------------------------------
________________
જીવ
ઇન્દ્રિય
કયા જીવને કેટલી ઈન્દ્રિય, કેટલા પ્રાગને
કેટલી પર્યામિ ( જીવ ઇન્દ્રિય પ્રાણ
પર્યાતિ. એકેન્દ્રિય | ૧ સ્પર્શેન્દ્રિય | સ્પર્શેન્દ્રિય (૪) આહાર(૪)
કાયબળ
શરીર શ્વાસોશ્ર્વાસ | આયુષ્ય.
શ્વાસોચ્છવાસ બેઇજ્યિ | ૧ સ્પર્શેન્દ્રિય (૨) સ્પર્શેન્દ્રિય (૬). આહાર (૫) ૨ રસનેન્દ્રિય રસનેન્દ્રિય
શરીર, ઇન્દ્રિય વચનબળ, કાયબળ શ્વાસોચ્છવાસ શ્વાસોચ્છવાસ
ભાષા,
આયુષ્ય તેઇન્દ્રિય | ૧ સ્પર્શેન્દ્રિય (૩) | સ્પર્શેન્દ્રિય (૭) આહાર (૫) ૨ રસનેન્દ્રિય રસનેન્દ્રિય
શરીર, ઈન્દ્રિય ૩ ઘાણેન્દ્રિય ધ્રાણેન્દ્રિય
શ્વાસોશ્વાસ વચનબળ, કાચબળા ભાષા શ્વાસોશ્વાસ
આયુષ્ય. ચઉરિન્દ્રિય ૧ સ્પર્શેન્દ્રિય | સ્પર્શેન્દ્રિય (૮) આહાર (૫) ૨ રસનેન્દ્રિય રસનેન્દ્રિય
શરીર, ઈન્દ્રિય ૩ ઘાણેન્દ્રિય ધ્રાણેન્દ્રિય, ચક્ષુઈન્દ્રિય શ્વાસોચ્છવાસ ૪ ચક્ષુઇન્દ્રિય | વચનબળ, કાબળ ભાષા
શ્વાસોચ્છવાસ, આયુષ્ય પંચેન્દ્રિય | સ્પર્શેન્દ્રિય (૫) પાંચઈન્દ્રિય (૯) આહાર (૫) (અસંજ્ઞા) ૨ રસનેન્દ્રિય, વચનબળ, કાચબળ શરીર, ઇન્દ્રિય ૩ ઘાણેન્દ્રિય શ્વાસોચ્છવાસ
શ્વાસોચ્છવાસ ૪ ચક્ષુઈન્દ્રિય આયુષ્ય
ભાષા ૫ શ્રોત્રેન્દ્રિય પંચેન્દ્રિય | પાંચઈન્દ્રિય (૫) | પાંચઈન્દ્રિય (૧૦) આહાર (૬). (સંજ્ઞી)
મનબળ, વચનબળ શરીર, ઈન્દ્રિય કાયદળ,
શ્વાસોચ્છવાસ શ્વાસોચ્છવાસ, આયુષ્ય | ભાષા, મન
Page #20
--------------------------------------------------------------------------
________________
૧. સંસારી જીવના શરીરના પ્રકાર -૫
૧. ઔદારિક
૨. વૈક્રિય
૩. આહારક
૪. તૈજસ
પાઠ ૪
(અલ્પાધિક સાત ધાતુવાળા) પશુ, પક્ષી, માનવ તે છેદન, ભેદન, દહન, ગ્રહણ ને યોગ્ય પુદ્ગલોવાળું છે.
દેવનું શરીર શુભપુદ્ગલો વાળું છે. વિવિધરૂપો થઇ શકે તેવું છે, અર્થાત્ નાનુ મોટું વિગેરે થઇ શકે. નારક : અશુભ પુદ્ગલોવાળું અને પારા જેવું છે.
* ચૌદ પૂર્વધારી મુનિ લબ્ધિથી અવ્યાઘાતી એક હાથનું પૂતળુ રચે તે મહાવિદેહ ક્ષેત્રમાં શંકાનું સમાધાન કરી પાછું સમાઇ જાય.
સર્વસંસારી જીવને હોય. શરીરને ક્રાંતિ આપે, પાચનશક્તિ અને રક્તભ્રમણમાં ઉપયોગી બને. તૈજસ વર્ગણાના પુદ્ગલોનું બનેલું છે. અને સૂક્ષ્મ છે.
૫. કાર્યણ શરીર * કર્મ પુદ્ગલોનો
સમુહ જે સંસ્કારરૂપે
જન્માંતરે સાથે જાય તે આત્મ પ્રદેશો સાથે
દૂધ પાણીની જેમ એકમેક થયેલા છે. સૂક્ષ્મ
છે.
19
Page #21
--------------------------------------------------------------------------
________________
૨. સંસારી જીવના સંસ્થાન (મનુષ્ય).
સંસ્થાન-શરીરની આકૃતિ. સંસ્થાનના પ્રકાર ૬ છે. ૧. સમચતુરસ્ત્ર
સંસ્થાન પર્યકાસને બેઠેલા અને ચારે છેડા એકસરખા માપવાળું સંસ્થાન, નિરોગી અને
સુંદર શરીર હોય છે. ૨. ન્યગ્રોધ પરિમંડલ સંસ્થાન છે. ન્યગ્રોઘ = વડલો. નાભિ ઉપરના અંગો શુભ
લક્ષણોવાળા હોય અને પ્રમાણયુક્ત શરીર હોય. ૩. સાદિ સંસ્થાના
નાભિ ઉપરના અંગો શુભ લક્ષણવાળા અને
સપ્રમાણ હોય. ૪. વામન સંસ્થાન છે જેના ઉદયથી ઠીંગણાપણું મળે. ૫. કુન્જ સંસ્થાન છે જેના ઉદયથી કુબડાપણું મળે. ૬. હુંડક સંસ્થાન છે જેના ઉદયથી હીનાધિક અંગો તથા બેડોળ
ઊંટ જેવા શરીર મળે.
સમચતુરસ્ત્ર ૪
વાસન
૨ જગીઘ ર
UH ૫
B "
કે સાદિ ઉલ
લH
Page #22
--------------------------------------------------------------------------
________________
૩. સંસારી જીવનું સંઘયણ (હાડકાની રચના અને
મજબુતપણું). સંઘયાગ : હાડકાની રચનાના છ ભેદ છે. ૧. વજ ઋષભનારાચસંઘયણ અત્યંત મજબૂત હાડકાનો બાંધો. હાડકાના
સાધાને મર્કટબંધ, તેના પર હાડકાનો પટ્ટો
અને વચમાં ખીલીથી જોડાણ. ૨. ઋષભનારાચસંઘયણ , અસ્થિ સાંધામાં બે બાજુ મર્કટબંધ તેના
પર ખીલી નહિ. ૩. નારાચસંઘયણ
હાડકાને ખાલી બે બાજુ મર્કટ બાંધો. ૪. અર્ધનારાચસંઘયણ
એક તરફ મર્કટ બંધ બીજી બાજુ ખીલી હોય. ૫. કલિકાસંઘયણ
જેમાં હાડકા માત્ર ખીલીના બંધથી
બંધાયેલા હોય. ૬. છેવટું સંઘયણ
જેમાં હાડકાના સાંધા અડીને રહ્યા હોય. જલ્દી ભાંગી જાય તેવા. હમણાનું સંઘયણ છેવટું છે. સેવાર્ત.
છ સંદણ
વ7-8ષભ- નારાજ
અર્ધ-નારાજ
virgin:
TI"5,
ror
iliiiiii
Tirtifilmir
* * *
ઋષભ-નારાજ
કીલિકા
-
:
Immmm
મ MIક જ મા Ill ulu
* ITI
માળhownlm
નારા
ઍવાર્ત
તાજા
Page #23
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૫) સંસારી જીવના મુખ્ય પ્રકાર ર છે.
,
તા
ર
-
ર
પ
ક
SEP
, એક
કે
૬
માં
જે
કરી
છે કે મારી
-
ST
કઈ?
"
=
જ
;
સંસારી જીવોનું વર્ણન છે
(૧) ત્રસ (૨) સ્થાવર બસ એ સુખ કે દુઃખના પ્રયોજનથી સ્વયં હાલી ચાલી શકે; ગરમી
ઠંડી કે ભય જેવા કારણોથી સ્થાનાંતર કરી શકે. સ્થાવર જ સુખ કે દુઃખનું કારણ છતાં સ્વયં હાલી ચાલી શકે નહિ.
ભય જેવા કે અન્ય કારણે હોવા છતાં ખસી ન શકે. ત્રસ
સ્થાવર
પૃથ્વીકાય તેઈન્દ્રિય
અપકાય ચઉરિન્દ્રિય
તેઉકાય તમામ
વાયુકાયા પંચેન્દ્રિય જીવો
વનસ્પતિકાય
બેઇન્દ્રિય
Page #24
--------------------------------------------------------------------------
________________
એકેન્દ્રિયના ક્રમના કથન માટે પ્રથમ સ્થાવર જીવોનું સ્વરૂપ કહ્યું છે. અર્થાત સ્થાવરના ભેદ એ જીવોના મૂળ સ્થાન જેવું હોવાથી સ્થાવર જીવોનું વર્ણને પ્રથમ કહે છે.
પાંચસ્થાવર જીવોનું વર્ણન છે ૧. પૃથ્વીકાય જીવો : (ાય - સમુહ) છે.
જે જીવોનું શરીર પૃથ્વી છે, તે જીવો પૃથ્વીકાય છે. પૃથ્વીરૂપ શરીરમાં રહેલા જીવનું સમુહ તે પૃથ્વીકાય તે પ્રમાણે પાણીરૂપે, અગ્નિરૂપે, વાયુરૂપે, વનસ્પતિરૂપે અને ત્રસજીવોના સમુહરૂપે જાણવા.
વનસ્પતિના જીવો સમુહમાં અનંત છે. બાકીના જીવ અસંખ્ય અસંખ્ય છે. મુક્તજીવો અનંત છે. કુલ જીવો અનંત છે. પૃથ્વીકાય જીવોના પ્રકાર છે સ્ફટિક , આરપાર દેખાય તેવા પારદર્શક કિંમતી પત્થર છે.
જેમાંથી ચશ્માના કાચ, પ્રતિમાઓ વગેરે બને છે. મણિ છે. સમુદ્રમાં થાય છે. રત્ન ખાણોમાં થાય છે. પરવાળા જ લાલ રંગના પથ્થર જેવા હોય છે. સમુદ્રમાં પરવાળાના
મોટા મોટા બેટ હોય છે. હિંગળોક છેલાલ રંગના ગાંગડા છે. તેમાંથી પારો નિકળે છે. હડતાળ છે ખાણમાંથી નીકળતી માટી જેવી ઝેરી વસ્તુ છે. ઔષધ
તરીકે વપરાય છે. તેમાંથી એવો પદાર્થ બને છે કે જે
અક્ષરો ભૂંસવામાં કામ લાગે છે. મણસિલ હડતાળ જેવી ઝેરી વસ્તુ છે. ધાતુઓ છે સોનું, રૂપું, ત્રાંબું, કલાઈ, સીસુ, જસત, લોઢું, ઉપરાંત
તમામ ખનીજ ધાતુઓ જમીનમાંથી નિકળે છે. ખડી કે સફેદ પદાર્થ જે લખવા કે ભીંતો ધોળવા કામ લાગે છે. રમચી લાલ રંગની માટી.
Page #25
--------------------------------------------------------------------------
________________
અરણેટો
અબરખ
તેજંતુરી
ખાર
માટી
મીઠું
*દરેક જાતનું મીઠું.
આ ઉપરાંત ઘણા પૃથ્વીકાય જીવો છે. ખાણ કે જમીનમાંથી તરતના નીકળેલા અને તેમાં રહેલા અ તમામ પદાર્થો જીવંત હોય છે.
ભવ
જીવો
આકાર
ભેદ
ઇન્દ્રિય
પારેવો - એક જાતના પોચા પત્થર છે.
પાંચ રંગના ચળકતા પદાર્થોના પડની ખાણ હોય છે.
એક જાતની ઉત્તમ માટી છે. લોઢાના રસમાં નાંખવાથી લોઢું સોનું બને છે.
દરેક જાતના ક્ષાર, સાજીખાર, નવસાર વગેરે.
દરેક જાતની માટી, દરેક જાતના પત્થર સૌવીરાંજન : દરેક જાતના આંખમાં આંજવાના સૂરમા.
પૃથ્વીકાય જીવો મરીને એક અંતર્મુહૂર્તમાં ૧૨૮૨૪ ભવ કરે.
એક જુવારના દાણા જેટલા પૃથ્વીકાયના ણમાં અસંખ્યાતા બાદર પર્યાપ્તા જીવો હોય છે.
પૃથ્વીકાય જીવોનો આકાર મસુરની દાળ જેવો છે. સૂક્ષ્મ, બાદર, પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે. * એક સ્પર્શેન્દ્રિય છે.
सुक्ष्म पृथ्वीकायादि
बादर - पृथ्वीकाय
Page #26
--------------------------------------------------------------------------
________________
૨. અપકાય જીવોનું વર્ણન : (પાણીના જીવો) પાણી શરીર છે જે જીવોનું તે જીવો
અપકાય છે.
ओस
૧૦૨૧ (૧)
હરિતણુ
ધનોદધિ
અપકાય જીવો
ભૂમિનું પાણી ♦ આકાશનું પાણી
ભવ સંખ્યા
આકાર
સ્વભાવ
ત
ભેદ ઇંદ્રિય
रक्ख
अपकार्य
: भोम
કુવા, તળાવ, વાવ વગેરે વરસાદ, જાકળ.
લીલી વનસ્પતિ પર ફૂટતા પાણીના બિંદુઓ.
=
हरितणं
દેવોના વિમાનો તથા નારકની પૃથ્વીઓની નીચે ઠરેલા ઘી જેવું ઘટ્ટ પાણી, ઘન ઘાટો. ઉદધિ – દરિયો.
=
ઝાકળ, બરફ, કરા, ધુમ્મસ, ભેજ વગેરે પાણીના પ્રકાર છે. * એક અંતરમુહૂર્તમાં અકાયના જીવો ૧૨૮૨૪ ભવોકરે. પાણીના એક સૂક્ષ્મ ટીપામાં અસંખ્યાતા બાદર જીવો છે. પરપોટા જેવો હોય છે.
* રેચક, પાચક, ભારે, હલકું, મોળું, મીઠું, ખારૂં, અને ફીકું વિગેરે હોય છે.
સ્વભાવે શીતળ છે પણ અગ્નિના સંયોગે ઉષ્ણ થાય છે. અગ્નિનો વિયોગ થતાં મુળ સ્વભાવે રહે છે. * સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. * એક સ્પર્શેન્દ્રિય હોય છે.
પાણી ઓકસીજન + હાઇડ્રોજન બે વાયુથી ઉત્પન્ન થાય છે તેમ વૈજ્ઞાનિક ક્ષેત્રે કહેવાય છે. આ બે વાયુમાંથી પાણીરૂપ શરીર થાય છે, તે પાણીના જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન છે. કોઇ પણ સંયોગથી ચૈતન્ય - જીવ પેદા ન થાય; પુદ્ગલ - શરીર ઉત્પન્ન થાય. તેમાં યોગ્યતા પ્રમાણે જીવો જન્મ ધારણ કરે. આ જળબિંદુઓ અસંખ્ય શરીરના પિંડરૂપ હોય છે.
25
Page #27
--------------------------------------------------------------------------
________________
૩. તેઉકાયના જીવો : (અગ્નિનો જીવો) )
જે જીવોનું શરીર અગ્નિ છે તે તેઉકાયના જીવો છે. તેઉકાય જીવોના પ્રકાર અંગારા સળગતા કોલસા, કાળ, ભડકો. મુમ્મર છે જમીનમાં ખાડો ખોદતા તણખા નીકળે છે. ઉલ્કા
આકાશમાં અગ્નિના લાંબા પટ્ટા દેખાય છે તે. અશનિ છે. આકાશમાંથી તણખા ખરે તે. કણિયા ખરતા તારા જેવું જણાય છે. વિજળી આકાશમાં ચમકતી વિજળી તથા વિજળીના દીવા. શુધ્ધ અગ્નિ જ વાંસ કે ચકમક પત્થરના ઘર્ષણથી પેદા થાય તે
સૂર્યકાંત મણિથી પેદા થતો અગ્નિ વગેરે. દરેક પ્રકારના અગ્નિના નાનામાં નાના તણખામાં અસંખ્ય જીવોનો પિંડ તે અગ્નિકાય છે. અગ્નિ ધૂમાડાવાળો અને ધૂમાડા વગરનો હોય છે. અગ્નિનો સ્વભાવ દાહક છે છતાં પણ માનવ
જીવનને ઉપયોગી પદાર્થ છે.
છે સોયના જથ્થા જેવો હોય છે. ભવ
અગ્નિકાય જીવો એક અંતરમુહૂર્તમાં ૧૨૮૨૪ ભાવો
આકાર
ભેદ સૂમ, બાદર, પર્યાય અને અપર્યાતા હોય છે. ઇંદ્રિય જ એક સ્પર્શેન્દ્રિય હોય છે.
વિશેષ નોંધ ] અગ્નિકાયને જિજ્ઞાસુએ સવિશેષપણે જાણવા જોઇએ. કારણ કે અગ્નિકાયનો ઉપયોગ માનવ સવિશેષ કરે છે, તેથી તેની વિરાધનામાં ઘણું કરીને છ કાય જીવોની વિરાધના થવા સંભવ છે.
Page #28
--------------------------------------------------------------------------
________________
થોડો ઘણો પણ પાણીનો અંશ હોય ત્યાં અગ્નિ ઉત્પન્ન થાય છે. પાણી હોય તો વનસ્પતિ હોય, પાણી પૃથ્વી પર રહે છે માટે પૃથ્વીકાયના જીવો હોય. વાયુકાયના જીવો તો સર્વત્ર ઉડતા હોય છે. વિલેન્દ્રિય ત્રસકાય પણ ઉડતા કે ફરતા હોય છે. માટે અગ્નિનો ઉપયોગ કરતાં ખુબ સાવચેતી કે યતના રાખવી.
ન 5(59)
ज्वाला
S
कणग
मुम्मर
:
.: :
:
By:
तउकाय
**
*
સ્થાન
૪. વાયુકાયના જીવો છે
છે પવન પોતે જેનું શરીર છે તે વાયુકાયના
જીવો છે. ઉત્ક્રામક
ઉચે ચઢતો વાયુ ઘાસ તણખલા જેવી હલકી ચીજને ઉચે ભમાવે છે. તેનું બીજું નામ
સંવર્તક વાયુ છે. ઉત્કલિક
નીચે ભમતો વાયું થોડી થોડી વારે ફૂંકાય
અને ધૂળમાં રેખાઓ પડે. મંડળી
જ ચાવા લેતો વાયુ. જ મોટો વંટોળીયો, કે મોઢામાંથી નિકળતો
વાયું. શુધ્ધવાયુ
આ મંદ મંદ વાતો વાયુ. ઘનવાત તન વાત જ દેવવિમાનો તથા નારક ભૂમિઓની નીચે
રહેલો વાયુ. (ઘન = ઘાટો, તન = પાતળો)
મુહ
27
Page #29
--------------------------------------------------------------------------
________________
આકાર
જીવો
ભવ
ભેદ
ઇન્દ્રિય
ધજા જોવો
એક
વડના બીજ જેવડા સ્થાનમાં અસંખ્યાતા જીવો હોય છે.
* એક બાદર વાયુકાય જીવ અંતરમુહૂર્તમાં ૧૨૮૨૪ ભવો થાય છે.
*
उब्भामग
દરેક પદાર્થ પોતાના લક્ષણ કે કાર્યથી ઓળખાય છે, તેમ વાયુ ધજાના ફરવાથી, પાનના હાલવાથી, ઠંડા કે ગરમ સ્પર્શરૂપ હવાથી ઓળખાય છે.
સૂક્ષ્મ, બાદર, પર્યામા અને અપર્યામા
એક સ્પર્શેન્દ્રિય હોય છે.
એક ચપટી વગાડતા જેવી ક્રિયામાં અસંખ્ય વાયુકાય જીવોની વિરાધના થાય છે.
પાણી, વાયુ અને અગ્નિ વકરે તો વિનાશક છે, અને સમપરિણામે રહે તો જીવનને સહાયક છે. આમ બનવું તે પણ જીવોના પરસ્પર યોગ ને કારણે હોય છે. જેમકે જયાં સહયોગ કે વિનાશ થવાનો હોય ત્યાં ત્યાં તે પ્રમાણે બને છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ કહેવાય છે કે કુદરત સાથે અવિચારી પ્રયોગો કરવાથી કુદરતમાં પણ સમતુલા જળવાતી નથી તેથી વિનાશક્તા સર્જાય છે માટે જીવ માત્ર સાથે ઉપકાર બુધ્ધિ રાખો.
वायुकाय Subs
ww
गुजवाया
wwwwwww
Page #30
--------------------------------------------------------------------------
________________
પાઠ-૬
૫. વનસ્પતિકાયના જીવો વનસ્પતિ જીવનું જે શરીર છે તે વનસ્પતિ કાય જીવો કહેવાય છે. તે બે ભેદવાળા છે.
૧ સાધારણ વનસ્પતિકાય
૨ પ્રત્યેક વનસ્પતિકાય અનંતજીવોનું એક ઔદોરિક શરીર પ્રત્યેક આત્મનું પ્રત્યેક શરીર જ , સાધારણ
પ્રત્યેક વનસ્પતિકાય વનસ્પતિકાય
(કંદમૂળ)
સાધારણ વનસ્પતિકાયનું વિશેષ સ્વરૂપ
એક શરીરમાં અનંત જીવોનો વાસ હોવાથી તે અનંતકાય કહેવાય છે. તેનું બીજું નામ નિગોદ કહેવાય છે.
આ અનંતા સમગ્ર જીવોનો આહાર, શરીરરચનાની ક્રિયા એક જ હોય છે. શ્વાસોચ્છવાસ લેવા મુકવાની ક્યિા એક સાથે થાય છે. જન્મ મરણ પણ એક સાથે થાય છે.
એક શ્વાસોચ્છવાસમાં સતરથી વધુ જન્મ મરણ હોય છે. સૂક્ષ્મ નિગોદ ચલુથી અગોચર છે.
સ્થાન - ચૌદરાજ લોકમાં સિધ્ધ શિલા પર્યત સર્વત્ર નિગોદના ગોલક (પિંડ) અસંખ્યતા છે. એક એક પિંડમાં અસંખ્યાતી નિગોદો છે. એક એક નિગોદમાં અનંતા જીવો છે. સૂક્ષ્માતિસૂક્ષ્મ એક સ્પર્શેન્દ્રિયવાળા આ જીવોનું સ્વરૂપ કેવળીગમ્ય છે. સંસારી જીવો માટે તે શ્રત અને શ્રધ્ધાગમ્ય છે.
29.
Page #31
--------------------------------------------------------------------------
________________
દુ:ખ
સૂક્ષ્મ નિગોદ સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ અસાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ | સાંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ જ
જગત સ્થિતિના ન્યાયે એક જીવ મુક્તિમાં જાય ત્યારે, યોગાનુયોગ એક જીવ અવ્યવહાર રાશિમાંથી બહાર નીકળી વ્યવહાર રાશિમાં આવે છે. તે જીવ મરણ પામીને પુન: સૂક્ષ્મ નિગોદમાં જાય તો પણ તે વ્યવહાર રાશિનો જીવ કહેવાય છે. અહીં તેની અતિ અતિ મંદ છતાં વિકાસ યાત્રાનો પ્રારંભ માની શકાય, કારણે કે અનાદિકાળ પછી જ જીવની આવી યોગ્યતા થાય છે. કારણ કે તે પુન: હવે અવ્યવહાર રાશિમાં જવાનો નથી અસંવ્યવહારિક સૂક્ષ્મ નિગોદ
જે જીવો હજી અવ્યવહારરાશિમાંથી બહાર નિકળ્યાજ નથી. તેમની વિકાસ યાત્રાનો અંશમાત્ર પણ પ્રારંભ થયો નથી. ઇન્દ્રિય એક સ્પર્શેન્દ્રિય છે.
સૂક્ષ્મ નિગોદના જીવોનું દુઃખ નારકી કરતાં પણ કથંચિહ્ન વિશેષ મનાય છે; કારણ કે ચૈતન્ય જેવું તત્ત્વ છતાં
સ્વરૂપનો કોઈ વિકાસ શક્ય નથી. જન્મ મરણનું વિશેષ દુ:ખ. જ્ઞાનાદિનું ગાઢતમ આવરણ તેમના અસ્તિત્વની
જગતના જીવોને કોઇ નોંધ નથી ભવસ્થિતિ એક અંતમુહૂર્તમાં ૬૫૫૩૬ ભવો કરે છે. આ નિગોદમાં
કેટલાક અભવ્ય, દુર્ભવ્ય કે ભવ્ય હોય છે. અનંતા જીવો કયારે પણ આ સ્થાનથી બહાર નીકળવાના નથી. જે જીવો નિકળ્યા તે પણ કમશ સૂક્ષ્મ બાદર એકેન્દ્રિ, વિકલેન્દ્રિયપણું પામી અનંતકાળ જન્મમરણનું સવિશેષ દુ:ખ પામી પ્રબળ પુણ્યોદયે પંચેન્દ્રિયપણું, તેમાં મનુષ્યદેહે મનસહિત વાચાશક્તિ પ્રાપ્ત થઇ છે. તેવા અવસરે જે કર્મોનો નાશ કરી મુક્તિ સિધ્ધ ન કરી તો પાછો ઉતરતો ઉતરતો નિગોદ સુધી પહોંચી જાય છે. સુક્ષ્મ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, સૂક્ષ્મ વાઉકાય અને સાધારણ વનસ્પતિકાયના જીવો એટલા સૂક્ષ્મ છે કે તેમને કોઈ જીવોથી ઉપઘાત નથી, અગ્નિથી બળતા નથી, પાણથી ભીંજાતા નથી, શસ્ત્રથી છેદાતા નથી, તેમની હિંસા હાલતા ચાલતા થતી નથી. ચૌદરાજ લોકવ્યાપી છે.
Page #32
--------------------------------------------------------------------------
________________
લોક પ્રસિદ્ધ સાધારણ વનસ્પતિ કાય (બાદર) છે
આ જીવો પણ અનંતકાય કહે છે. કારણકે સોયના અગ્રભાગ જેટલી જગામાં પણ અનંતા જીવો રહે છે. કાપેલો ટુકડો પણ ઉગે છે.
પ્રકાર : દરેક જાતના કંદો, ફણગા, લીલીકુંપળ, પંચવર્ણી ફૂગ, લીલ, સેવાળ, બિલાડીના ટોપ, લીલા આદુ, હળદર, કચુરો, ગાજર, મોથ, થેગ, પાલખની ભાજી, કુણા ફળો, વનસ્પતિ, નસો ગુણ હોય તેવા પાંદડા, છેદવા છતાં ઉગે તેવા થોર કુંવાર, ગુગળ, ગળો, કુંવારપાઠું ફણગાવેલા કઠોળ, મૂળ વગેરે.
દરેક વનસ્પતિમાં જમીનમાંથી ફૂટે ત્યારે અનંતકાય હોય ત્યાર પછી જે અનંતકાયનો પ્રકાર છે તે અનંતકાય રહે છે. આદુ હળદરમાં રેસા ફટયા પછી અનંતકાય પ્રાય: નથી રહેતા. પ્રત્યેક હોય તે પ્રત્યેક રહે છે.
જે વનસ્પતિની નસો, સાંધા અને પર્વો ગુણ હોય જેને કાપવાથી બે સરખા ભાગ થાય, અને પુન: ઉગે તે, અનંતકાય સાધારણ વનસ્પતિકાય છે. આ સિવાય અપ્રસિધ્ધ સાધારણ વનસ્પતિ ઘણા પ્રકારની હોય છે. વનસ્પતિનો બીજો ભેદ છે.
પ્રત્યેક વનસ્પતિકાય છે
લક્ષણ 9 જેમના એક શરીરમાં એક જીવ હોય, તે પ્રત્યેક વનસ્પતિ છે. જેની નસો, સાંધા, પર્વો પ્રગટ હોય છે.
પ્રકાર દરેક જાતના ફળ, ફૂલ ગુચ્છા, વેલ, ગાંઠ, ઘાસ, જમીન અને પાણીમાં ઉગતી વનસ્પતિ, છાલ, થડ, મૂળ, પાંદડા.
સાધારણ વનસ્પતિકાય કરતાં પ્રત્યેક વનસ્પતિકાયના જીવોનો વિકાસ ઘણો છે. સર્વના શરીર અલગ અલગ છે, જીવ અલગ છે.
પ્રત્યેક વનસ્પતિ જીવો એક અંતરમુહૂર્તમાં ૩ર૦૦૦ ભવો કરે છે. જેમકે આખા વૃક્ષનો જીવ એક છે પણ થડ, પાન વગેરેમાં જીવો સ્વતંત્ર હોય છે. વનસ્પતિની ઘણી વિચિત્રતા અને વિવિધતા છે. મનુષ્યના શરીર અને વિકાસની જેમ વનસ્પતિનાં શરીરની રચના, સ્વભાવ, ઉત્પત્તિ, નાશ, ઉપયોગિતા, અવયવો, ઉછેર વગેરે પશુ, પક્ષી અને મનુષ્યોની સાથે આંશિક સમાનતા જોવા મળે છે.
71
Page #33
--------------------------------------------------------------------------
________________
વનસ્પતિ ઉગે ત્યારે અનંતકાય હોય છે, જો તે અનંતકાય હોય તો અનંતકાય રહે છે. અને નહિ તો તે પ્રત્યેક વનસ્પતિરૂપે પરિણમે છે.
પૃથ્વીકાય, અપકાય, તેઉકાય અને વાઉકાય એ ચારેય સુક્ષ્મ જીવો છતાં, એક શરીરમાં એક જીવો હોય છે. વનસ્પતિમાં સૂક્ષભેદના જીવો, એક શરીરમાં અનંત જીવો હોય છે. તેથી વનસ્પતિના સાધારણ અને પ્રત્યેક બે ભેદ છે. પૃથ્વીકાયાદિનો બીજો ભેદ નથી.
કૃત્ત (મોર)
પત્ત થયાં છે.
– છત્ર
– થડ
વિશ્વના
મૂલ
ઈન્દ્રિય એક સ્પર્શેન્દ્રિય હોય છે. મનુષ્ય વિચાર સહિત પ્રાણી છે. નિરર્થક કે વિશેષ વિરાધનાથી બચવા, અને તેના પરિણામ ભોગવવા પડતા દુ:ખથી છૂટવા, વનસ્પતિશાસ્ત્ર જાણવું જરૂરી છે. વિજ્ઞાનની કોઇ પ્રયોગ શાળા એ રહસ્ય નહિ આપી શકે. વીતરાગ વિજ્ઞાનમાં એ રહસ્ય જાણવા મળશે.
Page #34
--------------------------------------------------------------------------
________________
માનવ વનસ્પતિ, ફૂલ, ફળ વગેરેને સવિશેષ ઉપયોગ કરે છે. તેમાં વિવેકપૂર્વક વર્તવાની જરૂર છે. લોક પ્રસિધ્ધ સાધારણ વનસ્પતિ કંદમૂળ વગેરે અનંતકાય જીવો છે. તેથી તેના વપરાશમાં વધુ હિંસા રહેલી છે. બહુબીજ, તુચ્છફળ અને કુણી વનસ્પતિ પણ વધુ વિરાધનાવાળી છે. તે અપેક્ષાએ પ્રત્યેક વનસ્પતિમાં અલ્પ હિંસા રહી છે. તે પણ જેટલી નિવારી શકાય તેટલી નિવારવી યોગ્ય છે. સપ્ત વ્યસનથી વધુ હિંસા થાય છે, તેથી તે વજર્ય છે, તેમ કૂણી વનસ્પતિ કે બહુબીજ જેવી વસ્તુનો ત્યાગ કરવાથી હિંસા ઓછી લાગે છે.
જીવસૃષ્ટિના અભ્યાસ વગર આ મૂક સૃષ્ટિ પ્રત્યે આપણી અનુકંપા, દયાભાવ, યતના કે મૈત્રી ભાવ કેળવાતો નથી.
પ્રત્યેક વનસ્પતિકાય સિવાયના પૃથ્વીકાયાદિ પાંચે સૂક્ષ્મ જીવો તથા બાદર વાયુકાય, સકલ લોકમાં રહેલા છે. તે અંતરમુહૂર્તના આયુષ્યવાળા છે. અને ચક્ષુ અગોચર છે. આ સૂક્ષ્મ જીવો અન્ય વડે વ્યાઘાત પામતા નથી. પ્રત્યેક વનસ્પતિમાં સૂક્ષ્મ જીવોની ગણના નથી તેથી તેના બે ભેદ
સૂક્ષ્મ જીવો, અસંખ્યાત કે અનંતજીવોનું ભેગું શરીર હોય તો પણ જોઇ શકાય નહિ તે નિગોદ કે સાધારણ વનસ્પતિ છે.
બાદરજીવો : આ જીવોનું શરીર સ્થૂલ હોય છે. અસંખ્યાત કે અનંત જીવોનું ભેગું શરીર તથા એક શરીરવાળા જીવોનું શરીર જોઇ શકાય છે. આ જીવો છેદાય ભેદાય કે અગ્નિથી બળી શકે છે. અન્યથી ઉપઘાત પામે છે.
સાધારૂગ પ્રત્યેક
સ્થાવરના ભેદો
પૃથ્વી અ, તેઉ વાયુ
પર્યાપ્તા સૂક્ષ્મ
૧
૧
૧ !
પર્યાપ્યા બાદર અપર્યાપ્ત સૂક્ષ્મ ૧ અપર્યાપ્યા બાદર
|
૪
| ૨
| રર
33
Page #35
--------------------------------------------------------------------------
________________
( પાઠ - ૭ ) ત્રસ જીવોના પ્રકારો - મુખ્ય ભેદ જ છે (૧) બેઇન્દ્રિય (૨) ઈન્દ્રિય (૩) ચઉરિન્દ્રિય (૪) પંચેન્દ્રિય.
૧. બે ઇન્દ્રિય જીવો : સ્પર્શેન્દ્રિય અને રસનેન્દ્રિયવાળા જીવો છે. બેઈન્દ્રિય જીવો અનેક છે. રસનેન્દ્રિય હોવાથી અલ્પપણે સ્વાદનો અનુભવ કરી શકે છે. આ જીવો કેટલાક પાણીમાં, જમીન પર કે વાસી ભોજનમાં કે શરીરમાં ઉત્પવ્ર થાય છે.
,
)
iii!DD)li
(૨)
itti
*
જી .
l
iા
DDDDDDDDDDય
SSC
it
(UIDDDD
Cre
જ
,
બે ઈન્દ્રિયવાળા જીવો ૨ ૭ ૮૧)
$
Ae2
si
વૈજ્ઞાનિક ક્ષેત્રે જે જળબિંદુમાં ૩૬૪૫૦ જીવો બતાવ્યા છે તે અપાયના જીવો નથી, કારણ કે તે ચક્ષુઅગોચર છે. તેથી એમ માની શકાય કે જે બતાવવામાં આવે છે અથવા ભોજનમાં થતા બેકટેરીયા જેવા જંતુઓ આ પ્રકારની અપેક્ષાયે હશે. બે ઇન્દ્રિયવાળા જીવોના પ્રકાર છે
શંખ : ચોમાસામાં વરસાદ થયા પછી ધોળા કે બદામી જેવા રંગના જીવડા હોય છે, તથા દરિયામાં થતાં નાના મોટા શંખ, ગંડોલા, દરિયામાં થાય છે. તથા પેટમાં થતાં મોટા કરમીયા, આચરિયા ઠવણીમાં આચાર્ય મહારાજની સ્થાપના થાય છે. તે અક્ષમાં એક મોટો અને ચાર નાના કુલ પાંચ ગોળ અક્ષ હોય છે. નિર્જીવ થયા પછી વપરાય છે.
Page #36
--------------------------------------------------------------------------
________________
અળશીયા (ભોય સર્પ), લાળીયા જીવ, (મધમાખીનું મધ ગણાય) ઉપરના પ્રકારો દ્વિદળમાં, વાશી અઢમાં તથા પાણીમાં પ્રાયે ઉત્પન્ન થાય છે.
કરમીયા : પેટમાં, શરીરના બીજા ભાગમાં, મસામાં તથા સ્ત્રીની યોનિમાં એક જાતના જંતુઓ હોય છે.
મામણમંડા: લાકડામાં ધુણ થાય છે. પોરાઃ લાલ રંગના કે સફેદ રંગના પાણીમાં થાય છે છીપ વાળા. ચૂડેલ : આ જીવોને પ્રાયે પગ હોતા નથી
ભવ : બે ઈન્દ્રિય જીવો એક મુહૂર્તમાં વધારેમાં વધારે ૮૦ ભવ કરે. ૨. તે ઇન્દ્રિય જીવોનું વર્ણન
તેઈન્દ્રિય જીવો - ત્રણ ઇન્દ્રિયવાળા છે. (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘાણેન્દ્રિય.
RSS
unny
I
B
!
ત્રણ ઈન્દિશ્યવાળા , જીવ
| III
પ્રકારો : માંકડ, જુ, કીડી, ઇયળ, ગીંગોડા, ગોકળગાય, કાળીજુ, મંકોડા, ઉધઈ, ધીમેલ, કાનખજૂરા, સાવા, ગધ્ધયા, વિષ્ટાના કીડા, ઘનેરા, કંથવા, ઇન્દ્રગોપ, વગેરે હોય છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
નોંધ : ઉધ્ધઇ છે. જમીનમાં તેની રાણીના તાબામાં ઘર કરીને રહે છે,
41531, 51, 541 वगेरेने औरी पाय छे. ધીમેલ જ ખરાબ ધીમાં થતી જીવાત. ગીંગોડા કૂતરાના કાનમાં ઘણી જાતના થાય છે. ગથ્વયા અવાવરૂ જમીનમાં થાય છે. ઇન્દ્રગોપ છે. ચોમાસામાં લાલ રંગના થાય છે.
તે ઈન્દ્રિય જીવોને ૪-૬ કે વધુ પગ હોય છે. મોઢા
આગળ તેઈન્દ્રિય જીવોને બે વાળ હોય છે. ભવ * तेन्द्रिय पो मे मुहूर्तमा पारेमा धारे ६०.
(भप रे. આ જીવો અસંશી, પર્યાય અને અપર્યાતા હોય છે. अष्ट कम
अज्ञान ज्ञानावरण
उंच कुल नीच कुल
गोत्र-कर्म
निद्रा अंधत्वादि
अनंत
ज्ञान
दशनावरण
अनत
शरीर इन्द्रियादि यश
य दौमोठ्यादि
समय
नाम कर्म
अरुपिता
शन वातराण
अपयशसामाग्यो
सम्यग दर्शन
मोहनीय। शाषकामक्रोधादि। मिथ्यात्व अविरति
गनतवीये
पति
आदि
स्थिति अक्षय
अनंत
जन्म,जीवन
आयुष्य
अंतराय कृपणता,दरिद्रता
वंदनीय
शाता. अशाता)
पराधीनता.दुबली
Page #38
--------------------------------------------------------------------------
________________
૩. ચઉરિન્દ્રિય જીવો ♦
ચાર ઇન્દ્રિયોવાળા ચઉરિન્દ્રિય જીવો છે.
(૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘ્રાણેન્દ્રિય (૪) ચક્ષુઇન્દ્રિય. પ્રકાર : વીંછી, બગાઇ, ભમરા, ભમરી, તીડો, માખી, ડાંસ મચ્છર, કંસારી, કરોળીયા, ખડમાંકડી, ઢિંઢણ પતંગીયા, વાંદો વગેરે. બગાઇ ગાય ભેંસ જેવા ઢોરોના શરીર પર થાય છે. ખડમાંકડી ♦ જેના મૂત્રથી શરીર પર ફોલ્લા થાય છે.
ચરિન્દ્રિય જીવોને ૬ કે ૮ પગ હોય છે. મોઢા આગળ શીંગડા જેવા બે વાળ પ્રાયે હોય છે.
ભવ
* ચરિન્દ્રિય જીવો એક મુહૂર્તમાં વધારેમાં વધારે ૪૦ ભવો કરી શકે.
બે ઈન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય ત્રણે માટે એક શબ્દ વિકલેન્દ્રિય કહેવાય છે. આ જીવોને જે જે ઈન્દ્રિય નથી તેની જરૂરિયાત પણ પડતી નથી. તે જીવોને જે જે ઇન્દ્રિય મળી છે તેની ઉત્કટતાથી પોતાનું કાર્ય ચલાવી લે છે. જેમ આંધળો માનવ સ્પર્શના સહારે ચક્ષુનું કામ નભાવી લે છે. આ વિલેન્દ્રિય જીવો મન વગરના અસંશિ હોય છે. તથા નપુંસક કહેવાય છે. પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે.
3
ચાર ઈન્દ્રિયોના જીવ
Page #39
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૮ ) ૪. પંચેન્દ્રિય જીવોનું વર્ણન
પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારે છે.
(૧) નારક (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ
પંચેન્દ્રિયજીવો - આ જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિય હોય છે.
मनुष्य
'EN S ચલવરી
जलचर
વર
(૧) નારક : અહીં પ્રથમ નારકના જીવોનું વર્ણન કહેવામાં આવે છે.
નારકના જીવો અત્યંત દુખવાળા છે. પોતાના કુર કર્મોને ભોગવવા ત્યાં જન્મે છે. તેઓના દુ:ખોનું વર્ણન જ્ઞાનીઓ
પણ કહી શક્તા નથી (૨) તિર્યંચ : તિર્યંચગતિના જીવો પણ અધિક દુઃખવાળા છે. પરવશતા
ઘણી હોય છે. કયારેક આંશિક સુખ ભોગવે છે. (૩) મનુષ્ય : આ ગતિ સુખદુ:ખવાળી છે. પરંતુ સવિશેષતા એ છે કે
મનુષ્યદેહે જીવ યોગ્યતાને પામીને પરિભ્રમણથી મુક્ત થઈ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવું સંશિપણું, વિચાર
શક્તિ સહિત જીવન પ્રાપ્ત થવું દુર્લભ છે. (૪) દેવ : આ ગતિમાં જીવને સર્વ પ્રકારના ભૈતિક સુખો હોય છે.
પરંતુ મનુષ્ય ગતિ જેવા ધર્મના સાધન કે સંયમની પ્રાપ્તિ થતી નથી. અને સુખભોગમાં રાચીને પ્રાયે તિર્યંચ ગતિ પામે છે. સમકિતી દેવ એ સુખમાં પણ સભાન હોવાથી મનુષ્યદેહ ધારણ કરી મુક્તિ પામે છે.
Page #40
--------------------------------------------------------------------------
________________
આ ચાર ગતિ એટલે જન્મ મરણાદિના દુઃખ અને પરિભ્રમણ છે. મોક્ષ અર્થાત પંચમગતિ જ જીવના સાચા સુખનું સ્થાન છે. આ જીવવિચારનું પરિજ્ઞાન તે ગતિની પ્રાપ્તિની રૂચિ માટે છે.
સરકારી જેલમાં ચાર વર્ગ હોય છે. પહેલા અને બીજામાં એવા કેદીઓ હોય છે કે તે સજજન છે. પરોપકારી અને દેશદાઝવાળા છે પણ સરકારી કાનુન પ્રમાણે તેમના પર ગુનાનો આરોપ છે. ગુનો કર્યો નથી તેથી સરકાર પણ મર્યાદા સાચવે છે. અને તેવા સજજનોને પહેલા કે બીજા વર્ગમાં મૂકે છે. આખરે નિર્દોષ ઠરીને તે જીવો મુક્ત થાય છે. - ત્રીજા ચોથા વર્ગમાં કુકર્મ કરનારા, અજ્ઞાનવશ હિંસાદિ કરનારાને પ્રાય રાખે છે. અને તેમને ત્યાં સખત મજુરી કરવી પડે છે. અન્ય પણ ઘણા દુ:ખો ભોગવવા પડે છે. અને છૂટે ત્યારે પણ નિર્દોષ મનાતા નથી.
આપણે એટલું તો કરીએ કે ત્રીજા ચોથા વર્ગમાં તિર્યંચ અને નારકમાં જવું જ ન પડે. દેવ, માનવ થઇને નિર્દોષ થઇ મુકત થઈએ.
અધર્મ આચરે તે બહિરાત્મા ધર્મ આચરે તે અંતરામાં સહજ સ્વભાવરૂપ છે
પરમાત્મા બહિરાત્મા - રાગભાવ અંતરઆત્મા - વિરાગભાવ પરમાત્મા - વિતરાગતા
Page #41
--------------------------------------------------------------------------
________________
પાઠ
નારકના જીવોનું વર્ણન *
ક્ષેત્ર : ચૌદરાજલોકમાં જ અધોલોક છે ત્યાં નારકના જીવો ઉત્પન્ન થાય છે. અધોલોકમાં સાત પ્રતો (આંતરા) બતાવ્યા છે તે નરકભૂમિ છે. પહેલી અને બીજી ભૂમિ વચ્ચે પ્રથમ ઘનોદધિનું વિશાળ પડ છે, ત્યારપછી ઘનવાત (ઘાટો પવન) નું વિશાળ પડ છે, ત્યાર પછી તનવાતનું (પાતળો વાયુ) વિશાળ પડ છે, ત્યાર પછી આકાશ છે. આવા ચાર પડો પછી બીજી ભૂમિ હોય છે. ભૂમિ એક બીજા સાથે સંલગ્ન નથી. છાતિછત્ર હોય છે.
દુ:ખ : આ ભૂમિ સર્વ પ્રકારે અંધકારમય છે. આ ભૂમિમાં અત્યંત ઠંડી છે. એ ઠંડીની અંશ માત્ર લહર જો પૃથ્વી પર આવે તો પૃથ્વી ઠરી જાય. ગરમી એવી ઉગ્ર છે કે ગરમ હવાની એક લહર આપણી પૃથ્વીને બાળવા સમર્થ છે. નરકના જીવો ઠંડી ગરમીનું આવું દુ:ખ ભોગવે છે.
શાસ્ત્રકારો લખે છે કે નાકરના જીવને હિમશિખર પર માગશર માસની ઠંડીમાં નિર્વસ્ત્ર સુવાડયો હોય તો પણ તેને પસીનો વળે અર્થાત એ ઠંડી પણ તે જીવને ગરમી લાગે. અને કોઇ લોખંડ ગાળવાની ભઠ્ઠીમાં મૂકયો હોય તો પણ ઠંડક લાગે. દુર્ગંધનો એક કણ જો ઉડી આવે તો પૂરી પૃથ્વીના જીવો ગુંગળાઇ જાય.
અસહય ભૂખ લાગે છે છતાં ખોરાકની પ્રાપ્તિ નથી. અસહય તૃષા લાગે પણ જળની પ્રાપ્તિ નથી. કેવળ જુગુપ્સિત પદાર્થોમાં જ તેમની ચર્ચા હોય છે. આ કોઇ દુ:ખનો તેઓ પ્રતિકાર કરી શક્તા નથી.
નરક ગતિનો હેતુ : નરક ગતિ પામનાર જીવો મહાકાયી, કૃષ્ણ લેશ્યાવાળા, ગાઢ મિથ્યાદ્રષ્ટિ હોય છે. મહા આરંભ અને પરિગ્રહની વૃત્તિવાળા હોય છે. હિંસાનંદી, મૃષાનંદી, ચૌર્યાનંદી પરિગ્રહાનંદી કે સંરક્ષણાનંદી હોય છે. ઘણા ક્રુર કર્મ કરી જીવ અજ્ઞાનવશ આવી અધોગતિ પામે છે.
Page #42
--------------------------------------------------------------------------
________________
નરકની ભૂમિ
રત્નપ્રભા
શર્કરપ્રભા
વાલુકાપ્રભા પંકપ્રભા
નરકાવાસો લક્ષણ
જાડાઈ, ઉચાઈ સંખ્યા
યોજન પ્રમાણ ધમ્મા - ૩૦ લાખ રત્નોવાળી ૧,૮૦,૦૦૦ વિશા - ૨૫ લાખ કાંકરાવાળી
૧,૩૨,૦૦૦ શેલા - ૧૫ લાખ રેતીવાળી ૧,૨૮,૦૦૦ અંજના - ૧૦ લાખ કાદવવાળી ૧,૨૦,૦૦૦ રિષ્ટા - ૩ લાખ ધૂમાડાવાળી ૧,૧૮,૦૦૦ મઘા - ૧ લાખ | અંધકારવાળી
૧,૧૬,૦૦૦ માઘવતી ૯૯૯૯૫ ગાઢ અંધકાર | ૧,૦૮,૦૦૦
ધૂમપ્રભા
તમ:પ્રભા
તમતમપ્રભા
જન્મ : નારકીના જીવોનો જન્મ ઉપપાત હોય છે. નરકના જીવોને પરમાધામી દેવો કુંભીપાકમાંથી (અશુધ્ધ પુદ્ગલોથી ભરેલું સાંકડા મુખવાળા પાત્ર જેવું) મહાકષ્ટ ખેંચી કાઢે છે. તેમનું શરીર પારા જેવું હોય છે. કપાઈને ટુકડા થાય અને ભેગું પણ થઈ જાય. નારકીના જીવોને વિર્ભાગજ્ઞાન (અવધિજ્ઞાન પરતું મિથ્યાત્વ સહિતનું) હોય છે. તેથી વિપરીત બુદ્ધિરૂપે પરિણમી પૂર્વના વૈરીને જોઈને પરસ્પર મારામારી અને કાપાકાપી કરે છે. સુધા, તૃષા, ઠંડી, ગરમી વગેરેના દુ:ખ ઉપરાંત પરમાધામી દેવો વૈર કે કતુહલવશ ત્રણ નરકના જીવોને અતિ કષ્ટ આપે છે. બાકીની નારકમાં સ્વકૃત અને ક્ષેત્રકૃત વેદનાની તીવ્રતા છે.
માત્ર સમ્યગૃષ્ટિ જીવો કે જેમનો આયુષ્યનો બંધ સમત્વ પ્રાપ્તિ પહેલા પડયો હોય તેમનો નરકમાં જન્મ થાય છે, તેમનું અવધિજ્ઞાન સમયમ્ હોવાથી સમભાવે દુખોને ભોગવે છે. એક બાજુ કર્મોનો નાશ થાય છે. બીજી બાજુ ચીકણા કર્મો બાંધતા નથી અથવા અલ્પ બાંધે છે, તેથી પ્રાયે બીજા ભવે મનુષ્યપણું પામી તે ભવે કે અલ્પ ભવે મુક્ત થાય છે.
41.
Page #43
--------------------------------------------------------------------------
________________
વેદ : નારકીઓ નપુંસક વેદવાળા હોય છે. તેથી કામવાસનાની તીવ્રતા હોય છે.
નારકી મરીને નારકી થતો નથી કારણ કે અસહય દુઃખો ભોગવે છે, તેથી કંઈક કર્મો ખપે છે. પરંતુ પાપમય જીવન હોવાથી નારકી મરીને દેવ પણ થતાં નથી. પ્રાય તિર્યંચ ગતિ પામે છે, અને માનવ જન્માણ પામે છે.
ભેદ : પર્યાપ્તા અને અપર્યાપ્તા હોય છે. શરીર : વૈક્રિય હોય છે. નાનું મોટું થઈ શકે.
સારાંશ : નરકનું વર્ણન જાણીને સમજદાર કે સુખવાંછુ ક્યો જીવ કુકર્મો કરવા તૈયાર થશે ? જો કે વિચિત્રતા એ રહી છે કે એવા જીવો બિચારા આ હકીકત જાણતા નથી જાણે તો સાચી માનતા નથી, માને તો મરણીયા થઈ જીવે છે.
આ ચોથા વર્ગથી દૂર થવા, ત્યાં જવું જ ન પડે તે માટે તીવ્ર કષાયનો ત્યાગ કરવો, અતિ આરંભને ત્યજવા, હિંસાદી ભાવોને શામાવવા, પાપસ્થાનકોમાં જાગૃત થવું, સવ્યસનનો ત્યાગ પરસ્ત્રીનો ત્યાગ, રાત્રિભોજન જેવા પ્રકારોનો ત્યાગ કરવો. હિંસાદિ કર કર્મોથી દૂર રહેવું, રૌદ્રધ્યાન તે કરવું જ નહિ. જીવને શુભભાવમાં જોડી રાખવો.
१ रत्न प्रभा
परमाधामी
॥५. धूम प्रभा
२शकरा प्रभा
૬. તH: બM
३.वालुका प्रमा
૭. તH: તમઝમાં
Page #44
--------------------------------------------------------------------------
________________
૨. તિર્યંચ પંચેન્દ્રિય જીવોનું વર્ણન : તેના ત્રણ પ્રકાર છે.
(૧) જળચર (૨) સ્થલચર (૩) ખેચર
ચતુપદ ઉપરિસર્પ ભુજપરિસર્પ (૧) જળચર : આ તિર્યંચ પંચેન્દ્રિય જીવો અનેક પ્રકારના છે. તેઓ પ્રાયે જળમાં ઉત્પન્ન થાય છે, અને ત્યાં જ જીવે છે. તેમની દરેકની પ્રકૃતિ વિવિધ પ્રકારે હોય છે. જળમાં તેમની શક્તિ ઘણી હોય છે. નીચેના પાંચ જીવોમાં ઘણા જીવોનો સમાવેશ થાય છે. (૧) સુસુમાર દરિયાઈ મોટા કદવાળા જીવો. (૨) મત્સ્ય છે અનેકરંગ અને આકારવાળા માંછલા-માછલી. (૩) કચ્છવ જ કાચબો, કઠણ પીઠવાળા જીવોની ગણના. (૪) ગાહ છે ઝુંડ તાંતણા જેવા શરીર સાથે શક્તિ શાળી જીવો. (૫) મગર દાંત અને લાંબા પૂંછડાવાળા જીવો.
અઢી દ્વીપની બહારના સમુદ્રમાં અતિશય મોટા કદ અને આયુષ્યવાળા જળચર જીવો હોય છે. એમ કહેવાય છે કે ચૂડી અને નળિયા સિવાય જગતમાં જેટલા આકાર છે તે દરેક પ્રકારના જળચર જીવો હોય છે.
r,
II
(((((7lix 8 (The
"સંજ્ઞી પંચેન્દ્રિથ જલચર
13
Page #45
--------------------------------------------------------------------------
________________
(૨) સ્થળચર જીવો : ત્રણ પ્રકારે છે. મુખ્યપણે જમીન પર રહે છે. (૧) ચતુષ્પદ ચાર પગવાળા જીવો, ગાય, બળદ, ઘોડા, હાથી વિગેરે. (ર) ઉપપરિસર્પ પેટ દ્વારા જમીન પર ચાલનારા જીવો. સાપ,
અજગર વિગેરે. (૩) ભુજપરિસર્પ એ હાથ દ્વારા ગમનાગમન કરનારા, નોળિયા, ઉદર વિગેરે.
**
*
Iri
»
::
જી
Im
*
મક
ક ક * *
દજ
-
BARU
*
IV
.
UDIO
1
છે
. '
'
હE
=
આ
1 1
1 11A ' ,
S
ચિન્દ્રિય પ્રાણીઓ છે
Page #46
--------------------------------------------------------------------------
________________ (3) ખેચર :(આકાશગામી) આકાશમાં ઉડવાનું મુખ્ય સાધન પાંખ છે. આ જીવો લાંબો સમય સુધી આકાશમાં ઉડી શકે છે, તેથી તે પક્ષી કહેવાય. માખી જેવાને પાંખ છે પર લાંબો વખત તે ઉડી શક્તા નથી. તેઓ વિક્લેન્દ્રિય ગણાય છે. (1) શેમજ પક્ષી જેની પાંખો રૂંવાટીવાળી છે. કાગડા, કબુતરવિગેરે. 2) ચર્મજ પક્ષી છે. જેની પાંખો માત્ર ચામડીની છે.ચામાચિડીયા જેવા. આ ઉપરાંત બીડાયેલી પાંખવાળા પક્ષી તથા ઉઘાડી પાંખવાળા પક્ષી કે જે ઉડે બેસે તો પણ પાંખો તે જ પ્રમાણે રહે. આ પક્ષીઓના જન્મ મરણ આકાશમાં થાય છે. તે મનુષ્ય ક્ષેત્રની બહાર છે. તેનું જ્ઞાન કેવળીગમ્ય છે. IT SITEk ક GSTV - a - 8, 9. : -- 45
Page #47
--------------------------------------------------------------------------
________________ પાઠ : 10) જગત જીવોના જન્મના પ્રકાર 3 છે ઉપપાત ગર્ભજ સંમૂર્છાિમ દેવ અને નારક મનુષ્ય અને તિર્યંચ એકેન્દ્રિય, વિકલેન્દ્રિય પંચેન્દ્રિય મનુષ્ય, તિર્યંચ પંચેન્દ્રિય જીવોના જન્મના પ્રકાર છે ગનાટ ૩vપાત | समूच्छिम S पातज (1) ઉપપાત (2) ગર્ભજ જ દેવમાં ફૂલ જેવી શય્યા ઉપર શુભ મુગલોના સમુહથી યૌવનપણે જન્મ નરકમાં અશુભ પુદ્ગલોરૂપે કુંભિપાકમાંથી ઉપજવું છે જે જીવો જન્મ પહેલા અમુક સમય ગર્ભરૂપે રહી યોગ્ય કાળે જન્મ લે અથવા પક્ષીઓ ઇંડારૂપે રહી યોગ્ય કાળે જન્મ લે. છે ગર્ભજ જીવોના મળ, મૂત્ર, કફ, પ્રરવેદ પિત્ત, રક્ત, વીર્ય, વમન કેશબ જેવા પદાર્થોમાં કે, બાહ્ય સંયોગો મળતા ઉત્પન્ન થાય છે. પ્રથમના ચાર ઇન્દ્રિયવાળા જીવો તો સંમૂર્છાિમ હોય છે. પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય ગર્ભજ અને સમૃદ્ઘિમ બંને હોય છે. (3) સંમૂર્છાિમ
Page #48
--------------------------------------------------------------------------
________________ સંમૂર્છાિમ જીવોની ઉત્પત્તિ છે એકેન્દ્રિય તથા બે ઈન્દ્રિય જીવો પોતાના દેહની ઉત્પત્તિને લાયક સંયોગો થતાં અર્થાત પોતાની સ્વજાતિની આસપાસ ઉત્પન્ન થાય છે. તેઈન્દ્રિય જીવો સ્વજાતિના જીવોના મળ વિષ્ટા વગેરેમાંથી ઉત્પતૃ થાય છે. (છાણ જેવા પ્રકારો) ચાર ઈન્દ્રિયવાળા જીવો સ્વજાતિની લાળ કે મળ, વગેરે માંથી ઉત્પન્ન થાય છે. આ જીવોનું શરીર અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલું હોય છે. અને અપર્યાપ્તા હોય છે. મનુષ્યલોકની બહાર મોટા કદવાળા. વધુ આયુષ્યવાળા અને પર્યાપ્તા સંમુશ્કેિમ જીવો હોય છે. તિર્યંચ પંચેન્દ્રિય જીવો ગર્ભજ અને સંમૂર્છાિમ બે પ્રકારે હોય. આ બંને સંમૂર્છાિમ જીવો મળ મૂત્રાદિમાં ઉત્પન્ન થાય છે. માટે તે તે પ્રકારની ક્રિયામાં ઉપયોગ રાખવાથી તેની હિંસાથી બચી શકાય છે. ગર્ભજ તિર્યંચ પંચેન્દ્રિયના જન્મના પ્રકાર ત્રણ (3) છે. (1) અંડજ (2) જરાપુજ (3) પોતજ (1) અંડજ છે જે જીવો જન્મ પૂર્વે ઇંડારૂપે હોય, પછી અમુક સમયે ઇંડાનુ સેવન થયા પછી જન્મ લે. ચલી કબૂતર, મોર, ગરોળી વગેરે. (2) જરાયુજ છે જે જીવો જન્મ પૂર્વે ઓરમાં વિંટળાયેલા હોય, મનુષ્ય, બકરી, વાછરડું વગેરે. (3) પોતજ છે. જે જીવો સીધા બચ્ચારૂપે જન્મે. હાથીનું બચ્ચું વગેરે. - આધુનિક યુગના વિજ્ઞાન અને બુધ્ધિજીવીઓએ પ્રસિદ્ધ કર્યું છે કે ઇંડા વનસ્પતિની જેમ શાકાહારી ખાઈ શકે, કારણ કે બધાં જ ઇંડામાંથી બચ્ચું પેદા થતું નથી. વળી મરઘી ઉછેર સાથે કૃત્રિમ ઇંડા પેદા કરવાની અમાનુષી શોધ થઇ છે. તેમાં તો બગ્સ પેદા થવાની શક્યતા નથી તેવી પ્રસિધ્ધિ કરી. તેવા ઇંડાને અહિંસક પદાર્થ માનવા અને મનાવવામાં આવે છે. બૌદ્ધિક સ્તરે પણ આ વિધાન હાસ્યાસ્પદ છે. 47
Page #49
--------------------------------------------------------------------------
________________ (1) બજારમાં ઇંડાની ઓળખ આપી શકાતી નથી કે ક્યા ઈંડામાંથી બચ્યું પેદા થશે કે નહિ થાય. (ર) ઈંડાના પ્રવાહી પદાર્થમાજ અસંખ્ય જીવોત્પતિ હોય છે. (3) કૃત્રિમ રીતે પેદા થતાં ઇંડામાં એક તો મરઘીને વારંવાર પ્રસુતિની પીડા વેઠવી પડે. માનવ સ્ત્રી વર્ષે શીઘમાં શીધ્ર એક જ વાર બાળકને જન્મ આપે તેને બદલે બે ત્રણ વાર જન્મ આપવામાં કેટલું કષ્ટ થાય ? તેમ મરધી પણ પંચેન્દ્રિય જીવ છે તે પણ પીડાને જાણે છે. વળી મરઘીને કંઈ એવી વિચાર શક્તિ નથી કે મારા ઇંડા તો કૃત્રિમ છે કે બાળકની ઘર ઘરની રમત જેવા છે. એ તો જયારે ઇંડા મૂકે ત્યારે માની લાગણીથી સભર હોય છે. તેના ઇંડા છીનવી લેતા તે દુઃખી થાય છે. આમ ઇંડાના ઉપયોગમાં દ્રવ્ય અને ભાવ હિંસા રહેલી છે. વિકાસ કે વિનાશ વિકાસયુગની અને વિનાશયુગની વ્યાખ્યા શું ? માણસાઈ વધે તે વિકાસયુગ સાણસાઈ વધે તે વિનાશયુગ ઉજળી સભ્યતામાં માનવ અસભ્ય તો નથી બનતો ? જાગો, ઉઠો, વિચાશે.
Page #50
--------------------------------------------------------------------------
________________ પાઠ : 11 મનુષ્યના ભેદ ત્રણસોને ત્રણ હોય છે ક્ષેત્ર : મનુષ્યના ભેદ જાણતા પહેલા તેમનો વાસ ક્યાં હોય છે તે જાણવું જરૂરી છે. ચૌદરાજ લોકની મધ્યમાં મનુષ્યલોક છે. તેમાં જંબુદ્વીપ, તેની ચારે બાજુ ફરતો લવણ સમુદ્ર, તેને ફરતો ધાતકી ખંડ છે, તેની ચારે બાજુ કાલોદધિ સમુદ્ર છે. અને તેને ફરતો પુષ્કરાઈ દ્વીપ છે. પુષ્કરદ્વીપની વચમાં માનુષોત્તર પર્વત હોવાથી તે અધું છે. આથી જંબુદ્વીપ. ધાતકીખંડ અને અર્ધા પુષ્કરદ્વીપ ગણતા અઢી દ્વીપ થાય છે. આ અઢી દ્વીપમાં 15 કર્મભૂમિ, 30 અકર્મભૂમિ અને પ૬ અંતરદ્વીપ આવેલા છે. આ ત્રણ સ્થાનોમાં મુખ્યત્વે મનુષ્યનો વસવાટ છે. બીજા અસંખ્યાત દ્વીપ અને સમુદ્રો છે પણ ત્યાં મનુષ્યોનો વાસ નથી. આ સર્વ ક્ષેત્રો તિર્થાલોકમાં છે. (1) કર્મભૂમિ : જ્યાં અસિ (શસ્ત્રો) મસિ (શાહી દ્વારા લેખન) કૃષિ (ખેતીવાડી જેવા ઉદ્યોગો) હોય છે. મનુષ્યોને જીવન ચલાવવા આરંભ સમારંભની અનેકવિધ પ્રવૃત્તિઓ, વ્યવહાર અને વ્યાપારાદિ હોય છે. અને તેના દ્વારા પાપબંધ થાય છે. બીજી સવિશેષતા છે કે કર્મ ક્ષેત્રમાં મોક્ષમાર્ગ પામવાના દેવાદિ શુધ્ધધર્મના અવલંબનો પણ પ્રાપ્ત થાય છે. ધર્મની આરાધના વડે આ કર્મભૂમિમાંથી જીવ મોક્ષ ગમન કરી શકે છે. મનુષ્યનું આ ક્ષેત્ર પીસ્તાલીસ લાખ યોજન પ્રમાણ છે. असी WIL मसी कृषि मयुगलिक R ev. . મૈમૂર્ષિ નહિ
Page #51
--------------------------------------------------------------------------
________________ મનુષ્યના જન્મમરણ મનુષ્યના ક્ષેત્રમાં થાય છે. વળી આરા (કાળના પરિવર્તન) પ્રમાણે આ ક્ષેત્રમાં ઘણી વિચિત્રતાઓ હોય છે. કર્મભૂમિ | ભરત ઐરવત મહાવિદેહ જંબુદ્વીપમાં ધાતકીખંડમાં | 2 પુષ્કરાઈટ્રીપમાં 2 15 કર્મભૂમિ કુલ (2) અકર્મભૂમિ : (યુગલિક ભૂમિ) કર્મભૂમિમાં મનુષ્યને કર્મ પ્રવૃત્તિઓ કરવી પડે છે. અકર્મભૂમિમાં મનુષ્યને કર્મ પ્રવૃત્તિ કરવી પડતી નથી. અહીં અસિ, મસિ કે કૃષિનું પ્રયોજન નથી. અહી રહેતા મનુષ્યો “યુગલિક' કહેવાય છે. તેમની ખાવા પીવાની સર્વ જરૂરિયાતો કલ્પવૃક્ષ દ્વારા પૂરી થાય છે. આ કલ્પવૃક્ષ દેવતાઓથી અધિષ્ઠિત અને રક્ષિત હોય છે. અંતરીપમાં આ પ્રમાણે યુગલિકોનો વાસ હોય છે. કર્મભૂમિના મનુષ્યોને દુઃખમિશ્રિત સુખ કે વિશેષ દુ:ખ હોય છે. પરંતુ મનુષ્યો આધ્યાત્મિક પ્રગતિ કરી મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે આ યુગલિક માનવોને અકર્મભૂમિમાં મોક્ષ પ્રાપ્તિના સાધનો કે સંયમ ઉપલબ્ધ નથી. તેઓનું જીવન ભલે સરળ અને ઘણા પાપારંભ વગરનું છે. તેઓ પૂર્વકૃત પુણ્ય ભોગવે છે. પણ સંયમ પાળી મોક્ષે જઈ શક્તા નથી. અહીં ધર્મ, કર્મ કે રાજયાદિની વ્યવસ્થા નથી. અકર્મભૂમિ | હિમવંત હિરણ્યવંત હરિવર્ષ રમક દેવકૂરુ | ઉત્તરક્સ જંબુદ્વીપ | 1 ધાતકીખંડ પુષ્કરાઈ કુલ કુલ 30 એકર્મભૂમિ
Page #52
--------------------------------------------------------------------------
________________ આ જીવો ઘણા સરળ હદયી હોવાથી જન્માંતરે દેવલોકમાં ઉત્પન્ન થાય છપ્પન અંતરદ્વીપ : (સમુદ્રમાં રહેલા દ્વીપો) . જંબુદ્રીપના હિમવંત અને શિખરી નામના બે પર્વત છે તેમાંથી લવણ સમુદ્રમાં કુલ આઠ શાખાઓ જાય છે તે દરેક દાઢા (શાખાઓ) પર સાત દ્વીપો આવેલા છે તેથી કુલ 7 X 8 = પ૬ અંતરીપો છે. જેમાં યુગલીકો વસે છે. મનુષ્યના કુલ ભેદ 303 15 કર્મભૂમિના 101 ગર્ભજ પર્યાપા મનુષ્ય 30 અકર્મભૂમિ 101 ગર્ભજ અપર્યાપ્ત મનુષ્ય 56 અંતરીપના 101 સંમૂચ્છિમ અપર્યાપ્તા 101 કુલ 303 કુલ સૂર્યનો પ્રકાશ જગતને અજવાળે છે. ચંદ્રનો પ્રકાશ જગતને શીતળતા આપે છે. સંતોનો જ્ઞાન પ્રકાશ અજ્ઞાને દૂર કરે પાપીને પુણ્યવંતો કરે છે. જેનું ચિત્ત મલિન છે તેને પરમાર્થનું સુખ સ્વપ્નમાં પણ દુર્લભ છે. દુખનો દ્વેષ કરનાર અને સુખની ઇચ્છા રાખનાર મોહાંધ જીવ ગુણદોષને હિતાહિતને જાણી શકતો નથી તેથી તો દુ:ખ જ પામે છે.
Page #53
--------------------------------------------------------------------------
________________ પાઠ : 12) દેવલોકનું વર્ણન ભવનપતિ વ્યંતર જ્યોતિષી વૈમાનિક કુલ 25 26 10 38 99 99 પર્યાપ્તા + 99 અપર્યામા = કુલ 198 દેવલોકના જન્મ : કુલની શયામાં સૌંદર્ય સહિત યૌવનપણે પીડા રહિત ઉપપાત જન્મ થાય છે. તેમનું શરીર વૈક્રિય હોય છે. નાનું મોટું થઈ શકે છે. સુખ : ભૌતિક કે પૌદગલિક દ્રષ્ટિએ દેવલોકમાં મનુષ્યલોક કરતાં ઘણા સુખ વૈભવના સાધનો ઉપલબ્ધ હોય છે. આયુષ્ય લાંબા અને દેહ નિરોગી હોય છે. દેવગતિનું કારાણ : બાળતપ, સામાન્ય પ્રકારના વ્રત, સરાગ સંયમ, દાનાદિ પ્રવૃત્તિ દેવગતિનું કારણ છે. છતાં દુ:ખ : પોતાના વૈભવના સાધનો કરતાં ઉપરના દેવોનો અતિ વૈભવ જોઈ ઈર્ષાથી દુ:ખી થાય છે. મૃત્યુ પહેલા છ માસ રહે ત્યારે કંઠમાં રહેલી માળા કરમાવાથી મૃત્યુના ભયથી અને નીચી કોટિના જન્મથી દુ:ખ પામે છે. જે દેવો પાસે સમક્તિ નથી તે દેવો પ્રાયે અતિ સુખભોગની તૃષગાના પરિણામે તિર્યંચમાં જન્મ લે છે. મનુષ્ય જન્મ થાય તો પણ ગર્ભનું દુઃખ ભોગવવું પડે છે. જે દેવો સમકિતી છે તે દેવ લોકના સુખમાં અતિ લુબ્ધ થતાં નથી અને પોતે ભાવના કરે છે કે મનુષ્ય જન્મ પામી, સંયમ પાળી શાશ્વત સુખ પામશું. ક્ષેત્ર : ભવનપતિદેવો અને વ્યંતર દેવો : તિર્દાલકની રત્નપભા નામની પૃથ્વીના વિસ્તારના ઘણા અંતરે, અમુક સ્થાનોમાં મોટા ભવનો હોય છે. તેમને નરકના દુર્ગધાદિનો કોઈ અવરોધ થતો નથી. શહેરના સુંદર અદ્યતન અને શ્રીમંતના આવસોની આસપાસ ઝુંપડા હોય છે. તેમ કથંચિત જાણવું.
Page #54
--------------------------------------------------------------------------
________________ 2. વ્યંતર દેવો : રત્નપ્રભા નારકની પૃથ્વીના અમુક આંતરે પર્વતો ગુફા કે રળિયામણા જંગલમાં રહે છે. મધ્યલોકના નીચેના ભાગમાં હોય છે. 3. જયોતિષ્ક દેવો : ચર (ફરતા) જયોતિષી દેવોના પ્રકાશમાન વિમાનો મેરૂપર્વતની આસપાસ ફરે છે. તે ચર જયોતિષી સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર તારા છે. અહી ટ્રીપની બહાર જે સ્થિર છે તે અચર (સ્થિર). જયોતિષી દેવો છે. તે મધ્યલકની ઉપરના ભાગમાં છે. 4 વૈમાનિક દેવો : પ્રકાર બે છે. જેમનું નિવાસસ્થાન વિમાન છે તેથી તે વૈમાનિક દેવો કહેવાય છે. તેઓ વિમાનમાં ઉત્પન્ન થાય છે. ઉર્વલોકમાં છે. નવરૈવેયક દેવો : બાર દેવલોકથી ઉપર નવ રૈવેયકના દેવોના વિમાનો ચારે દિશામાં હોય છે. તે દેવો કલ્પાતીત છે. પાંચ અનુત્તર વિમાનવાસી દેવો : નવ રૈવેયકની સમાંતરે પાંચ અનુત્તર વિમાન છે. ચાર દિશામાં ચાર અને વચમાં સર્વાર્થ સિધ્ધનું વિમાન છે. આ દેવો કલ્પાતીત છે. પ્રાયે એક ભવી છે. ભવનપતિ, વ્યંતર, વાણવ્યંતર, જયોતિષી દેવો કલ્પોપન્ન છે. નવરૈવેયક તથા પાંચ અનુત્તર વિમાનવાસી દેવો કલ્પાતીત છે. (1) કલ્પપત્ર - જેમાં મંત્રી, રક્ષક, સેવકો જેવી વ્યવસ્થા હોય છે. (2) કલ્પાતીત - જેમાં સેવ્ય સેવક ભાવ નથી. દેવની વિશેષતા છે ભવનપતિ : આ દેવોના આવાસો વિશાળ ભવન જેવા હોય છે. તેઓ તેમાં રહેતા હોવાથી ભવનપતિ કહેવાય છે. સામાન્ય રીતે આ દેવો સ્વભાવે મૃદુભાષી, મધુર ગતિવાળા અને કીડાશીલ હોય છે. દેખાવમાં સૌદર્યવાન અને કુમાર અવસ્થા જેવા હોય છે. તેથી કુમાર પણ કહેવાય છે. આ દેવોમાં અસુરનિકાયના દેવો હોય છે. તે પરમાધામી દેવો કહેવાય છે. તે હલકા કૃત્યો કરનારા, અધર્મવૃત્તિ વાળા હોય છે. ખાસ કરીને કુતૂહલવશ અને પૂર્વકર્મકૃત વૈરભાવથી નરકમાં જઇ નારકીઓને અસહય દુ:ખ આપે છે. મારવા, કાપવા, ખાંડવા વગેરે પ્રકારે અત્યંત પીડા ઉપજાવે છે. અત્યંત કુર પરિણામી આ જીવો, દેવનું આયુષ્ય પૂરું થતાં એકેન્દ્રિયપણે ઉપજે છે. સમુદ્રની અંધકારમય ગુફામાં જન્મીને મહાદુ:ખ પામે છે. દેવ મરીને દેવ કે નારક થતાં નથી.
Page #55
--------------------------------------------------------------------------
________________ (2) અંતર : વાણવ્યંતર દેવો જ વિવિધ પ્રકારના અંતરે રહેનારા તથા વનોમાં રહેનારા હોવાથી વ્યંતર અને વાણવ્યંતર કહેવાય છે. મધ્યલોકમાં અને અધોલોકમાં તેઓનું આવાગમન હોય છે. મિત્રભાવે કોઈ જીવને સહાય કરે અને વૈરભાવે હેરાન કરે. (ભૂત પ્રેત જેવા નામથી લોક પ્રસિધ્ધ છે.) વિવિધરૂપ કરી શકે છે. તીર્થંકર, ચક્રવર્તી જેવા પુણ્યશાળી પુરૂષોની સેવામાં હાજર રહે છે. ભક્તિ કરનાર ઉપર પ્રસન્ન થઈ વરદાન આપે અને વેર લેવા શ્રાપ પણ આપે. આ જાતિમાં તિર્યકજાભક દેવો છે તે તીર્થંકર ભગવાનના ચ્યવન કે જન્માદિ કલ્યાણકો વખતે ધન ધાન્યાદિથી તેમના ભંડારો ભરપૂર કરી દે છે. (3) જ્યોતિષી દેવો એ ચર જ્યોતિષ્ક દેવોના વિમાનો ફરતા હોય છે. અઢીદ્વીપ પ્રમાણ મનુષ્યલોકની ઉપર તેમનું પરિભ્રમણ હોય છે. (4) વૈમાનિક દેવો કલ્પોપન્ન બાર દેવલોક છે. તેમાં સેવકરૂપે કંઇક હલકા પ્રકારના દેવો કિલ્બિષિક કહેવાય છે. 9 લોકાંતિક દેવો છે. (તીર્થકરને સંસાર પરિત્યાગ સમયે વિનંતિ કરવા આવે છે.) આ બાર દેવલોકની વચમાં કિલ્બિષિયા દેવો રહે છે જે સેવકનું કામ કરે છે. નવ રૈવેયક : બાર દેવલોકની ઉપર તેમનો વાસ છે. ઉત્કૃષ્ટ તપ જેવા કારણોથી મનુષ્ય અહીં ઊત્પન્ન થાય છે. અભવી જીવ પણ આ દેવલોક સુધી યોગ્ય કાળે ઉત્પન્ન થાય છે. પાંચ અનુત્તર વિમાનવાસી દેવો આ દેવો કેવળ આત્મચિંતનમાં રમણ કરનારા છે. એકાવનારી છે. ઇન્દ્રો : દેવોનો રાજા દસ ભવનપતિના 2, 2 ર૦ 8 વ્યંતર 8 વાણવ્યંતર ના 2, 2 જયોતિષ્ક ના સૂર્ય-ચંદ્ર 11 વૈમાનિક દેવના 9. 11, 12, નો એક એક - 4 બીજા વિમાન ના એક એક કુલ ઇન્દ્રો છે
Page #56
--------------------------------------------------------------------------
________________ 10 15 કુલ દેવાના પેટા ભેદો કુલ 198 છે ભવનપતિ : ભવનપતિ પરમાધામી 25 વ્યતર : વ્યતંર વાણવ્યંતર તિર્થંકજભક કુલ જ્યોતિષી : સ્થિર 5 અસ્થિર વૈમાનિક : દેવલોક નૈવેયક લોકાંતિક અનુત્તર કિલ્બિષિયા કુલ ભવનપતિ વ્યંતર જયોતિષી વૈમાનિક કુલ 99 પર્યામા + 99 અપર્યાપા = 198 દેવોને પર્યાપ્તિ શરૂ અને પૂરી કર્યાનો વચ્ચેનો સમય અપર્યાપ્ત. ९-भवनपात व्यंतर-२ 2 . ज्योतिष ચાર જ वैमानिक
Page #57
--------------------------------------------------------------------------
________________ સંસારી જીવના કુલ ભેદ જીવોનો પ્રકાર નારક જીવો એકેન્દ્રિય જીવો વિક્લેન્દ્રિય તિર્યંચ પંચેન્દ્રિય મનુષ્ય દેવો કુલ ચારે ગતિના જીવોના કુલ 563 ભેદ છે નારક સાત નરકના સાત નારક પર્યાપ્તા, સાત અપર્યાપ્તા = 14 તિર્યંચ એકેન્દ્રિયના ભેદ = રર પૃથ્વી અપ તેઉ વાઉ વનરમતિકાય પર્યાપા અપર્યાપ્ત કાય કાય કાય કાય સાધારણ-પ્રત્યેક સૂક્ષ્મ 1 1 1 1 1 0 = 5 5 બાદર 1 1 1 1 1 1 = 6 6 કુલ 11 + 11 | રર વિકલેન્દ્રિયના ભેદ - 6 પર્યાપ્તા અપર્યાપ્તા કુલ બેઇન્દ્રિય 5 5 તેઈન્દ્રિય ચરિન્દ્રિય 1 5 1
Page #58
--------------------------------------------------------------------------
________________ 20 તિર્યંચ પંચેન્દ્રિયના ભેદ 20 જલચર સ્થલચર ખેચર ગર્ભજ સંમૂચ્છિમ 1 3 1=5 5 + 5 10 ઉપરના જીવો 10 પર્યામા 10 અપર્યામા = 20 મનુષ્યના ભેદ 303 ગર્ભજ પર્યતા ગર્ભજ અપર્યાપ્તા સંમૂચ્છિમ અપર્યાપ્તા 101 101 101 દેવોના ભેદ - 99 પર્યાપ્તા 99 અપર્યાપા કુલ જીવોના કુલ ભેદ 303 198 563 આત્માનો વિકાસ ક્રમ અવ્યવહાર સશિ આ , બાવાજી માક, દેવજીવન મન મ કડ નિગોદ ઊય મોઢેષ સંસાર પ્રત્યેજ , વૈશાધારી - જૈન સાધુ દ્ર સિંહ નારક પ્રમ, નોદ માછીમારે અપનાબેધક મા Aસફોલી નાર5 A - મનજીવન સંસાર Thપમોન પણ ગમે 'સંસાર પણ અમે ડળ દેવ . ઊંટ વંશાધારી જે. 4 પ્રવર , છે. ધ્યાનાઉપણમકે મહત્મારા હાથ પ્રભિમુખ માપક ઊટ હાથી મચ્છર - : દ્વિધક સબંધક - નાચ - જન સાધુ રાજ :અયોગી: ન જૈન સાવ રાજ સન પતિત મામાનુજ થોડાં ઊંટ નિગોદ બાદર T વેશધારી : ડેવલી વિશિષ્ટ અપ્રમત્ત સાધના સર્વ વિરતિ કરતા સાધુ: છે.. કે 15 * - ન સાધુ ઊંટ સન્યાસી બળદ ઘી = 6 વર* *"e chho ઘરબાર : પ્રમત aણી વેશધારી ત્યાગી સર્વ વિરતિ ) અડધો “'દ સંસારત્યા જય ઘરમાં રહી iply? Polen keine HIC A LO SIRR Pic do gine મનુષ્ય 30 s aus meine Juvelle MORIRE L કટ Dળw P) 60 1 y SIR PL sin * faite 57
Page #59
--------------------------------------------------------------------------
________________ પાઠ : 13) સિદ્ધલોક - (મુક્ત જીવો) છે . સિધ્ધકરણ : જે સર્વથા કર્મથી મુક્ત છે. તે સિધ્ધ છે. જે જીવના આઠે કર્મો સંપૂણપણે નાશ થઇ અષ્ટ મહાગુણ પ્રગટયા છે તે સિધ્ધ છે. જે જીવોને હવે સંસારમાં પુન: જન્મમરણ નથી. સાદી અનંત અનંતકાળ સુધી કેવળ સ્વરૂપસ્થ રહેવાના છે. તે મુક્તજીવો ઉપદ્રવરહિત છે. રોગ શોગ રહિત છે. અચળ છે. અક્ષય સ્થિતિવાળા છે. અશરીરી છે. લોકાગ્રે રહેલા છે. સકર્મક અવસ્થાના આઠ દોષો સ્વભાવદશાના આઠ ગુણો જ્ઞાનાવરણીય કર્મ અનંતજ્ઞાન દર્શનાવરણીય કર્મ અનંત દર્શન મોહનીય કર્મ અનંત ચારિત્ર (વિતરાગતા) અંતરાય કર્મ અનંત લબ્ધિ . વેદનીય કર્મ અનંત અવ્યાબાધ સુખ નામ કમે અરૂપીપણું ગોત્ર કર્મ અગુરુ લઘુ ગુણ આયુષ્ય કર્મ અક્ષય સ્થિતિ
Page #60
--------------------------------------------------------------------------
________________ સિધ્ધ એટલે મુક્તક મુક્ત એટલે પૂર્ણ. જે જીવો સિધ્ધ મુક્ત અને પૂર્ણ છે તેમને માટે ભેદ કે પ્રકારો કેમ હોય? છતાં સાધક જિજ્ઞાસુ જીવો સિધ્ધ દશાનું માહાત્મ સમજી શકે તે માટે મુક્ત થવાની યોગ્યતાના લક્ષણથી સિધ્ધ જીવોનું વર્ણન કહેવામાં આવે છે. કારણ કે મુક્ત થતાં જીવોને અંતિમ અવસ્થાની છાપ પડે છે. દા. ત. સિધ્ધની અવગાહના ચરમ શરીર થી કંઈક ન્યુન હોય છે. પંદર પ્રકારમાંથી કોઈ એક પ્રકારે સિદ્ધ થાય છે. આઠ કર્મોનો નષ્ટ થવાથી જીવ આઠ મહાગુણને પામી સિદ્ધ થાય છે. સિધ્ધ ગતિને પામવા માટેની પાત્રતા નીચે મુજબ છે : દસમાર્ગખાદ્વાર : ત્રસકાય પંચેન્દ્રિયપણું સંજ્ઞીપણું મનુષ્ય ભવ્ય અણાહાર ક્ષાયિકભાવ કેવળદર્શન કેવળજ્ઞાન યથાખ્યાતચારિત્ર પંદર પ્રકારે સિધ્ધ છે 1 જિનસિધ્ધ 2 2. અજિનસિધ્ધ છે. તીર્થંકર થઈને સિદ્ધ થાય. દા. ત. શ્રી અરિહંત પરમાત્મા તીર્થંકર ન થાય સામાન્ય કેવળી થઈને મોક્ષે જાય. ઉદાહરણ - પુંડરીકસ્વામી, ગૌતમસ્વામી વિગેરે. તીર્થની સ્થાપના પછી મોક્ષે જાય. ઉદાહરણ - ગણધરાદિ કેવળીઓ વગેરે. તીર્થની સ્થાપના થયા પહેલા મોક્ષે જાય. ઉદાહરણ - મરૂદેવા માતા. 3. તીર્થ સિધ્ધ 4. અતીર્થ સિધ્ધ www.jainelibra 599
Page #61
--------------------------------------------------------------------------
________________ 5. ગૃહસ્થ લિંગે સિધ્ધ જ ગૃહસ્થવેશમાં કેવળજ્ઞાન પામી સંસારત્યાગ કરી મોક્ષે જાય. ભરત મહારાજા વિગેરે. 6. અન્ય લિંગે સિધ્ધ જ તાપસ આદિ અન્ય ધર્મના વેશમાં મોશે જાય. ઉદાહરણ - વિકલચીરી. વિગેરે. 7. સ્વલિંગે સિધ્ધ છે સાધુવેશમાં મોક્ષે જાય. ઉદાહરણ - જૈનમુનિ 8. સ્ત્રી લિંગે સિધ્ધ છે સ્ત્રી પર્યાય છતાં મોક્ષે જાય. ઉદાહરણ - ચંદનાબાળા, રાજમતી વગેરે. 9. પુરૂષ લિંગે સિધ્ધ છે. પુરૂષ પર્યાયે મોક્ષે જાય. ઉદાહરણ - ગજસુકુમાર વગેરે. 10. નપુંસક લિંગે સિધ્ધ છે શ્રાપને કારણે કે અન્ય રીતે કૃત્રિમ નપુસક થયેલા. ઉદાહરણ - ગાંગેય. 11. પ્રત્યેક બુધ્ધ સિધ્ધ કરે પૂર્વના આરાધનના સંસ્કારે વર્તમાનમાં કોઈ નિમિત્ત મળતા વૈરાગ્ય પામી મુનિ થાય. કેવળી થઈ મોક્ષે જાય. ઉદાહરણ - કરકુંડુરાજા. 12. સ્વયંબુધ્ધ સિધ્ધ જ કર્મસ્થિતિ લઘુ થવાથી સ્વયંસ્કુરણા થઈ વૈરાગ્ય પામી મોક્ષે જાય. ઉદાહરણ - કપિલ કેવળી. 13. બુધ્ધ બોધિત સિધ્ધ ગુરૂના ઉપદેશથી બોધ પામી દીક્ષા લઈ મોક્ષે જાય. ઉદાહરણ - વાયુભૂતિ આદિ ગણધર. 14. એકસિધ્ધ એક જ સમયમાં એકજ મોક્ષે જાય. ઉદાહરણ - ભગવાન મહાવીર. 15. અનેક સિધ્ધ જ એક સમયમાં એકથી વધુ અનેક સિધ્ધ થાય. ઉદાહરણ - શ્રી ઋષભદેવ ભગવાનની સાથે, ઘણા સિધ્ધ થયા. - A
Page #62
--------------------------------------------------------------------------
________________ આ અવસ્થાઓ મોક્ષે જતા પહેલાંની છે. મોક્ષની પાત્રતા અને પ્રાગટયનું સાધન એક માત્ર શુક્લ ધાન છે અથવા પૂર્ણ વીતરાગતા - શુધ્ધ ચારિત્ર છે. જ્ઞાનમય શુધ્ધ ઉપયોગ દ્વારા પૂર્ણ વીતરાગતા પ્રગટે, જીવ કેવળજ્ઞાન પામી મોક્ષે જાય છે. ગૃહસ્થ કે તાપસ કોઈ પણ જીવ શુધ્ધભાવે પરિણમી પૂર્ણ વીતરાગભાવ પ્રગટ કરે તો જ મોક્ષ પામે. લિંગ એ બાહ્યા અંતિમ અવસ્થા છે. વળી કેવળજ્ઞાન પામી જો આયુષ્ય સ્થિતિ હોય તો સંસારનો ત્યાગ કરી મુની થાય પછી મોક્ષે જાય. ગૃહસ્થવેશાદિના ઉદાહરણો અપવાદ માનવા મોક્ષનું સાધન શુકલધ્યાન છે. ગમે તે લિંગે શુક્લધ્યાન વગર મોક્ષ પ્રગટ ન થાય. મુનિપણું એ મોક્ષ માટે મહત્વનું છે. એક બુંદ . તેલનું એક ટીંપુ પાણીમાં પડે તો પાણીની સપાટીને તેલમય બનાવી દે છે તેમ એક સદ્ગણની ચરમસીમા જીવનમાં પૂર્ણ પણે પથરાઈ જાય છે. www.jainelibrar 6 je
Page #63
--------------------------------------------------------------------------
________________
( પાઠ : ૧૪) જીવોનું અવગાહના દ્વાર
(શરીરની ઉચાઇનું પ્રમાણ) આ અવગાહના અઢીદ્વીપની બહાર સમુદ્ર આદિની સમજવી. એકેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના
અવગાહના અંગુલનો અસંખ્યાતમો ભાગ
જીવોના નામ પૃથ્વીકાય, અપકાય, તેઉકાય વાઉકાય, સાધારણ વનસ્પતિકાય પ્રત્યેક વનસ્પતિ કાય
એક હજારયોજન
વિકલેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના બેઈન્દ્રિય
૧ર યોજન (૪૮ ગાઉ) તેઇન્દ્રિય
૩ ગાઉ ચઉરિન્દ્રિય
૪ ગાઉ
નારકીના જીવોની ઉત્કૃષ્ટ અવગાહના પહેલી નરકના જીવો
ધનુષ ૬ અંગુલ બીજી
૧પI
ત્રીજી
૩ના
૬રા
ચોથી પાંચમી
૧૨૫
છઠ્ઠી
૨૫૦
,
-
૨૫૦ પ૦૦
સાતમી
Page #64
--------------------------------------------------------------------------
________________
તિર્યંચ પંચેન્દ્રિય જીવોની ઉત્કૃષ્ટ અવગાહના
ગર્ભજ તિર્યંચ
જલચર
ઉરપરિસર્પ
ભુજ પરિસર્પ
ચતુષ્પદ
ખેચર
દેવોની અવગાહના
૧૦૦૦ યોજન
૧૦૦૦ યોજન
૨ થી ૯ ગાઉ
૬ ગાઉ
૨ થી ૯ ધનુષ
ભવનપતિ, વ્યંતર, જયોતિષી તથા ૧લા બીજા દેવલોકના દેવો
ત્રીજા - ચોથા દેવલોકના દેવો
પાંચમા - છઠા દેવલોકના દેવો સાતમા આઠમા દેવલોકના દેવો
નવથી બાર દેવલોકના દેવો નવ પ્રૈવેયક દેવલોકના દેવો
પ્રથમના ચાર અનુત્તર તથા પાંચમા સર્વાર્થ સિધ્ધના દેવો
સંસારી જીવોની સ્વકાય સ્થિતિ
દેવ મરીને દેવ થતા નથી
પૃથ્વીકાય, ઉકાય તેઉકાય વાઉકાય વનસ્પતિકાય
સાધારણ વનસ્પતિકાય
બેઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ તથા મનુષ્ય
6)
W
૫
સમૂર્ચ્છિમ તિર્યંચ
૧૦૦૦ યોજન
૨ થી ૯ યોજન
૨ થી ૯ ધનુષ ૨થી ૯ ગાઉ
૨ થી ૯ ધનુષ
હાથ
99
13
-
૩
૨
૧ હાથમાં
કંઇક ઓછું.
સ્વકાય સ્થિતિ : જીવો મરીને તે જ પ્રકારની એક્જ કાયામાં
વધારેમાં વધારે કેટલી વખત ઉત્પન્ન થાય.
19
99
નારક મરીને નારક થતા નથી.
અસંખ્ય ઉત્સર્પિણી તથા અવસર્પિણી અનંત અવસર્પિણી સંખ્યાતા વર્ષો ૭ કે ૮ ભવ.
6.3
Page #65
--------------------------------------------------------------------------
________________
યોનિદ્વાર : જીવોનું ઉત્પત્તિસ્થાન પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય દરેકની સાત લાખ યોનિ ર૮ પ્રત્યેક વનસ્પતિકાય
૧૦ લાખ યોનિ ૧૦ સાધારણ વનસ્પતિકાય
૧૪ લાખ યોનિ વિકલેન્દ્રિય વનસ્પતિકાય
૩ દરેકની ૨ લાખ યોનિ ૬ દેવ, નારક, તિર્યંચ પંચન્દ્રિય ૩ દરેકની ૪ લાખ યોનિ ૧૨ મનુષ્ય
૧૪ લાખ યોનિ ૧૪
કુલ ૮૪ લાખ યોનિ છે ૮૪ ઉત્પત્તિ સ્થાનો તો અસંખ્ય છે પણ જેના વર્ણાદિ એક સરખા હોય તે બધાની યોનિ એક જ ગણાય તે ચોરાશી લાખ છે.
s,
योनि
सुपपात
Ji૧
प्रस जीव
નરિવ
''
It
ક્યા
Page #66
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૧૫)
તેઉકાય
સંસારી જીવોનું આયુષ્ય દ્વાર તિર્યંચના પ્રકાર
ઉત્કૃષ્ટ આયુષ્ય પૃથ્વીકાય
રર હજાર વર્ષ અપકાય
૭ હજાર વર્ષ
૩ અહોરાત્રિ વાઉકાય
૩ હજાર વર્ષ પ્રત્યેક વનસ્પતિ
૧૦ હજાર વર્ષ સાધારણ વનસ્પતિ સૂક્ષ્મ પૃથ્વીકાય આદિ ૪ અંતરૂમુહૂર્ત બેઈન્દ્રિય
૧ર વર્ષ તેઈન્દ્રિય
૪૯ દિવસ ચઉરિન્દ્રિય
૬ મહિના ગર્ભજ જલચર
પૂર્વ કોડ વર્ષ ગર્ભજ ઉરપરિસર્પ
પૂર્વ કોડ વર્ષ ગર્ભજ ભુજપરિસર્પ
પૂર્વ કોડ વર્ષ ગર્ભજ ચતુષ્પદ
૩ પલ્યોપમ ગર્ભજ ખેચર
પલ્યોપમનો અસંખ્યાતમો ભાગ સંમૂર્છાિમ જલચર
પૂર્વદોડ વર્ષ સંમૂર્ણિમ ઉરપરિસર્પ
૫૩ હજાર વર્ષ સંમૂર્છાિમ ભુજ પરિસર્પ સંમૂર્છાિમ ચતુષ્પદ સંમૂર્છાિમ ખેચર ગર્ભજ મનુષ્ય
૩ પલ્યોપમ સંમૂર્છાિમ મનુષ્ય
અંતર્મુહૂર્ત જઘન્ય - જઘન્યથી તિર્યંચ અને મનુષ્યનું આયુષ્ય અંતરમુહૂર્તનું સમજવું. બાકીના મધ્યમ જાણવા.
- 65
Page #67
--------------------------------------------------------------------------
________________
ભવનપતિ, વ્યંતર, જયોતિષી તથા ૧ર દેવલોકનું આયુષ્ય
ભવનપતિ નિકાયના ૧ લી નિકાયના અસુર કુમારાદિ દેવો નવ નિકાયના દેવો વ્યંતર દેવો જયોતિષી દેવો : ચંદ્ર
૧ સાગરોપમથી અધિક દેશોન બે પલ્યોપમ ૧ પલ્યોપમ ૧ લાખ વર્ષ- અધિક ૧ પલ્યોપમ ૧ હજાર વર્ષ-અધિક ૧ પલ્યોપમ ૧ પલ્યોપમાં ના પલ્યોપમાં વા પલ્યોપમ
સૂર્ય
ગ્રહ
નક્ષત્ર
તારા
આયુષ્ય ૨ સાગરોપમ ૨ , અધિક
- થી ,
૧૨. દેવલોક
૧ સૌધર્મ દેવલોકના દેવે ૨ ઇશાન ૩ સનત કુમાર ૪ મોહેન્દ્ર ૫ બ્રહ્મ ૬ લાંતક ૭ મહાશુક ૮ સહસ્ત્રાર ૯ આનત
૧૦ પ્રાણત
૧૧ આરણ Jain Education Int૧૨ અશ્રુત
22
Page #68
--------------------------------------------------------------------------
________________
૯ રૈવેયક દેવલોક છે
૧ લા રૈવેયક દેવો
૨૩ સાગરોપમ
અનુત્તરવાસી ચાર દેવો પાંચમા સર્વાર્થ સિધ્ધ દેવો
૩૧ થી ૩૩ સાગરોપમ ૩૩ સાગરોપમ
૭ નરકના આયુષ્યશર છે ૧ નારકના જીવો
૧ સાગરોપમાં
- દેવતા અને નારીનું જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષનું હોય છે.
Page #69
--------------------------------------------------------------------------
________________
ઉપસંહાર
૧. આપણે શું કરીશું ?
સમસ્ત વિશ્વનું અવલોકન કરતાં બે તત્ત્વની મુખ્યતા જણાશે, તે છે 'જીવ અને જડ' જો આ બે તત્ત્વો ન હોય તો વિશ્વ શૂન્ય છે. જીવ વગર જડ અને જડ વગર ભૌતિક જગતની વિચિત્રતા અને વિવિધતા પણ શૂન્ય છે. જડના સંપર્ક વગર સિધ્ધલોક પણ અસ્તિત્વ ધરાવતું નથી. ભલે તેઓ અશરીરી છે પણ લોકાગ્રે અર્થાત આકાશ પ્રદેશમાં છે. કાળની અપેક્ષાએ અનંતકાળ રહેવાના છે. અર્થાત જીવ અને જડનો સાંયોગીક સંબંધ રહેલો
છે.
અજ્ઞાનવશ જીવ સંસારની ચારે ગતિમાં રખડે છે, કારણ કે તેને પાંચમી ગતિ, શાશ્વત ગતિનો પરિચય નથી કે શ્રધ્ધા નથી. અજ્ઞાનવશ જીવ દેહભાવને કારણે કે મિથ્યાત્વાદિ હેતુઓ વડે, પુણ્ય અને પાપ જેવા આશ્રવો ને વશ થાય છે. અને કર્મના બંધ-ઉદયમાં પરવશતા પામે છે.
કોઇ મહપુણ્યયોગે કર્મોના દબાવાથી, આત્માની ક્ષયોપશમ-શક્તિ વડે જીવ કર્મોને રોકવા અને નષ્ટ કરવાના ઉપાય યોજે છે, ત્યારે સત્પુરૂષાર્થ વડે, દેવાદિના અવલંબંને મોક્ષમાર્ગમાં જોડાય છે.
સંસારમાં જીવને દુ:ખ પામવાનું કારણ અજ્ઞાન છે. અજ્ઞાનવશ જીવ સ્વધર્મ ચૂકે છે તેથી દુ:ખ પામે છે. વાસ્તવપણે દુ:ખનું કારણ પાપ છે, અને પાપનું કારણ હિંસા છે, તેમ સમજાશે. સ્થૂલ કે સૂક્ષ્મ, જાણે કે અજાણે, થતી હિંસા પરસ્પર વૈરભાવ વધારે છે. અને તેથી દુ:ખ ભોગવવું પડે છે. માટે દુ:ખ મુક્તિનો ઉપાય અહિંસા કહયો છે. આપણું શિક્ષણ અહિંસાથી શરૂ થવું જોઇએ, પણ સુખની ઇચ્છાવાળા ભૌતિક જગતનો માનવી અહિંસા જેવા તત્ત્વને વિસરી ગયો છે, કારણ કે તેને જીવ સૃષ્ટિનું જ્ઞાન નથી પછી તેમના સુખ દુ:ખનું ભાન તો કયાંથી જ હોય ?
મોક્ષના અભિલાષી સુજ્ઞજને તો જીવવિચાર જેવા ગ્રંથોનો અભ્યાસ જરૂર કરવો, સદાચાર પાળવા, આવશ્યક ક્રિયાઓ કરવી, સત્સંગ-સ્વાધ્યાય
અવશ્ય કરવા.
Page #70
--------------------------------------------------------------------------
________________
હે ચેતન, સંસાર સમુદ્રની ચારે ગતિમાં ભમતા દુર્લભ એવું મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. શાસ્ત્રકારોએ ચાર વસ્તુ દુર્લભ કહી છે. મનુષ્યપણું, સદ્ગુરૂદ્બોધ શ્રધ્ધા અને સંયમ. અર્થાત્ સમ્યગદર્શન જ્ઞાન અને ચરીત્ર દ્વારા જીવ મોક્ષને પામે છે તેમાં પ્રથમ સમ્યગદર્શનની અગ્રિમતા કહી છે.
હું ચેતન ! સંસાર સમુદ્રની ચારે ગતિમાં અનંતકાળ ભટકયા પછી દુર્લભ એવું મનુષ્યપણું પામ થયું છે.
શાસ્ત્રકારોએ જગતમાં ચાર વસ્તુ મંગળ અને દુર્લભ કહી છે. * મનુષ્યપણું
* શ્રધ્ધા
સંયમ
* સદ્ગુરૂનો બોધ - શ્રુતિ મનુષ્યપણું ♦ શ્રવણ અને વાચા સહિત વિચાર શક્તિ મળી છે એવો મનુષ્ય પોતાનું આત્મ હિત સાધી શકે છે, અને તે જ મનુષ્યત્વ છે. સદ્ગુરુબોધ * માનવ સિવાય અન્ય જીવોને આવો બોધ પ્રાપ્ત થવો દુર્લભ છે. સંસાર પ્રેમીને તો એ અતિ દુર્લભ છે.
શ્રધ્ધા
આત્મ શ્રેયની શ્રધ્ધારૂપ દર્શન જે સદેવદિના અવલંબનથી પ્રાપ્ત થાય છે.
સંયમ * એ તો સર્વ કાળને માટે દુર્લભ છે.
પ્રારંભમાં કષ્ટદાયક પરિણામે અમૃત એવો સંયમ મનુષ્ય જન્મમાં સાધી શકાય છે. આ ચારે વસ્તુ ઉત્તરો ઉત્તર દુર્લભ છે. અને જો તેનું માહાત્મ્ય આવે તો આત્માને એ જ મંગળરૂપ છે.
આ કાળને વિષે આ ચાર ઉત્તમ વસ્તુનું માહાત્મ્ય સમજી જીવ સત્પુરૂષાર્થ કરે, તો મોક્ષના બીજભૂત 'સમ્યગદર્શન' પામી, અનુક્રમે મુક્તિ અવશ્ય પામે.
આ કાળમાં માનવજન્મની સાર્થકતાનું એક માત્ર સાધન સમ્યગદર્શન છે. જો તેની પ્રાપ્તિ થઇ હોય તો તેના રક્ષણ માટે સંસાર ત્યજવો એ જ ભવંતનો ઉપાય છે. તેમ ન થઇ શકે તો શ્રાવકાચારનું ઉત્તમ પ્રકારે પાલન કરી, ઉપાદાનને શુધ્ધ રાખવા શ્રમ કરવો, તે દ્વારા દ્રઢ થયેલા સંસ્કાર જીવને જન્માંતરે પણ ધર્મપ્રાપ્તિના સાધનો સુધી પહોચાડશે.
સધર્મના સંસ્કારબળ માટે જીવાદિનું પરિજ્ઞાન ધણું આવશ્યક છે. તે કઠણ છે કે અઘરૂં છે તેમ કહી તેનાથી વિમુખ રહેવું નહિ. કારણ કે આવી સામગ્રી મનુષ્યને જ મળે છે તે માટે સઉલ્લાસ જ્ઞાન આરાધના કરવી. જિજ્ઞાસુ જીવે સંસારભાવ અને તેની પ્રવૃત્તિને ગૌણ કરીને પણ જ્ઞાન ઉપાસના કરવી.
Page #71
--------------------------------------------------------------------------
________________
૨ સંસારથી મુક્તિનો ઉપાય .
સંસારના પરિભ્રમણનો ઉપાય તો એક આત્મજ્ઞાન છે. જે સમગ્રદર્શન થતાં પ્રગટ થાય છે. આ સમ્યગદશામાં જતો સાધક પાંચ લક્ષણોયુક્ત હોય
સમ્યગદશાના પાંચ લક્ષણો છે ૧. શમ કે ફોધાદિ કષાયોનું સમાઈ જવું. ઈન્દ્રિયોના વિષયોનું શાંત
થવું મિથ્યા કદાગ્રહનો ત્યાગ થવો. શાંતિનો અનુભવ થવો.
૨. સંવેગ છે માત્ર મોક્ષનો અભિલાષ. સાંસારિક પ્રલોભનોનો સહજ
ત્યાગ, સમ્યગ પ્રકારનો ભાવ. ૩. નિર્વેદ વિધ્યોથી, સંસારભાવથી પાછા વળવું સાંસારિક પ્રવૃત્તિ
કે વ્યવહારમાં ખેદ વર્તવો. ૪. આસ્થા સદેવ, સતગુરૂ, સધર્મમાં શ્રધ્ધા જિનવર પ્રણિત
તત્ત્વની યથાર્થ રૂચિ. દયારૂપ ધર્મામાં શ્રધ્ધા. પ. અનુકંપા જ સર્વ જીવો પ્રત્યે સમાન વૃત્તિ વાક્યભાવનો
આવિર્ભાવ. દુ:ખી જીવો પ્રત્યે તેઓ સુખી થાય તેવી
સક્રિય ભાવના. સમગ્રદશાના પાંચ લક્ષણોના પ્રગટ થવાથી જીવ. સમ્યગદર્શનને પામે છે. અર્થાત સમ્યગદ્રષ્ટિ આત્મામાં આ ગુણો હોય છે.
દ્વાર ઉઘાડયા શમ સંવેગના જી અનુભવ ભુવને બેઠે મારો નાથ રે
સમકિત તૂર ગભારે પેસતા શમ સંવેગાદિ ગુણોની વૃદ્ધિ દ્વારા પરિણામની શુધ્ધિ પ્રગટે છે, ત્યારે જીવને સ્વાત્માનો અનુભવ થાય છે તે સમ્યગુદર્શન આત્મદર્શન છે. વળી આ સમગ્રદર્શન પણ પરિવાર સહિત હોય છે. સમગ્રદર્શન થી જ મોક્ષ માર્ગમાં પ્રવેશ મળે છે.
Page #72
--------------------------------------------------------------------------
________________
૩. સમિતિ આત્માનો પરિવાર
૧ નિ:શંકિત
૨ નિકાંક્ષિત
૩ નિર્વિતિગિચ્છા
૪ અમૂઢ દ્રષ્ટિ
નિ:શંકિત
નિકાંક્ષિત
નિર્વિતિગિચ્છા
અમૂઢ દ્રષ્ટિ
ઉપગ્રહન
સ્થિરિકરણ
વાત્સલ્ય
પ્રભાવના
“સમકિત સાથે સગાઇ કીધી સપરિવારશું ગાઢી
મિથ્યામતિ અપરાધણ જાણી ઘરથી બહારે કાઢી".
૫ ઉપગ્રહન
૬ સ્થિરિકરણ
૭ વાસ્થ્ય
૮ પ્રભાવના
સંશયરહિત, તત્ત્વનો શ્રધ્ધાવાન, નિર્ભય.
આકાંક્ષા રહિત, પરપદાર્થની અપેક્ષા રહિત.
તિરસ્કાર-દ્વેષ રહિત, મધ્યસ્થભાવવળો.
હિતાહિતના ભાનવાળો કુશાગ્ર
અન્યના દોષોને ઢાંકતાર, ગુણ ગ્રહણયુક્ત.
ધર્મથી સ્મુત થતાં જીવને સ્થિર કરનાર.
જીવ માત્ર પ્રત્યે નિવૈરભાવયુક્ત નિર્દોષ પ્રેમ. ધર્મના મર્મનો પ્રભાવક.
સમકિતી આત્માના જીવનમાં આ આઠ ગુણ અલ્પાધિકપણે અવશ્ય વર્તતા હોય છે. તેથી એ જીવ પોતાને પણ જાણી શકે છે. કે તેને માર્ગની પ્રાપ્તિ થઇ છે, અને તેના સહવાસમાં આવતા જીવોપણ તેની નિશ્રામાં તેનો પરિચય, પામી ધર્મમાર્ગની રૂચિ કરે છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણ મોક્ષ માર્ગ: તત્ત્વાર્થ સૂત્ર
જીવવિજ્ઞાનને જાણ્યા પછી, એ સમજવાનું છે, કે પોતાના આત્મામાં આવો અનંત ગુણધર્મોવાળો ખજાનો પડયો છે. જે કેવળ સુખદાયી છે. તો પછી શા માટે તેણે આવી દુ:ખદાયક યોનિઓમાં ભટકવું પડે ? અન્ય
71
Page #73
--------------------------------------------------------------------------
________________
યોનિમાં કે સ્થાનમાં તો તેને હતાહિત વિચારવાનો અવકાશ નથી પણ આ માનવદેહ. ઈન્દ્રિયની ક્ષમતા, બુધ્ધિબળ, ધર્મદેશનાના યોગ, સત્શાસ્ત્રની પ્રાપ્તિ, જિનભક્તિ, ગુરૂનીનિશ્રા, વળી કંઇક સાધન સંપન્નતા વગેરે મળવા છતાં, શા માટે સાચા સુખના સાધનની સામગ્રીને સાધતો નથી ?
હે ચેતના ! એકવાર તારા નિધાનને જો, ન જણાય તો સદ્ગુરુ પાસેથી તેની ગુરૂચાવી મેળવી લે. અંતરર્મુખ થવાનો પ્રયાસ કર તો તારું પરમ નિધાન જરૂર પ્રગટ થશે. સંસારમાં તો તું અનાદિ કાળથી ડૂબકીઓ મારતો જ આવ્યો છું. એકવાર તારા અંતરમાં ડુબકી લગાવ, તે પળે તને જે સુખ મળશે તે અનન્ય અને અદ્ભૂત હશે. એ સુખના અનુભવ થવા માત્રથી જગતના સર્વ આર્ષણો સહજે છુટી થશે.
"કવણ નર કનકમિંગ છોડી
ભૃગ સંગ્રહે
કવણ કુંજર તજી કરહ લેવે-.
વણ બેસે તજી ક્લ્પતરૂ બાઉલે
તુજ વિના અવર સુર કોણ સેવે ?
છતાં હે જીવ ! જો આ જન્મમાં તને તારું હિત ન જ રૂચે તો પછી સમજી લેજે કે:
“પરમ નિધાન પ્રગટ મુખ આગળે
જયોતિ વિના જૂઓ જગદિશની
જગત ઉલ્લંઘી હો જાય જિનેશ્વર
અંધો અંધ પલાય જિનેશ્વર”
હે ભવ્યાત્મા ! તુ વિચાર કે તારે ધર્મનો મર્મ પામવો છે કે કર્મની પરવશતા પામવી છે ! નિર્ણય કરવાને તું સ્વતંત્ર છું ! તે માટે હવે કર્મના પ્રકારો પણ જાણી લેવા જરૂરી છે. જેથી જીવ હિતાહિતનો નિર્ણય કરી લે. ૪. આત્મા અને કર્મનો સંયોગ *
પરમસુખમય, સચનંદમય આત્મસ્વરૂપને સમજયા પછી આપણને પ્રશ્ન થાય કે જો આત્મા શુધ્ધ અને પરમસુખમય તત્ત્વ છે તો પછી આ વિશ્વમાં જણાતી વિચિત્રતા અને વિવિધતાનું કારણ શું છે ?
Page #74
--------------------------------------------------------------------------
________________
વિજ્ઞાનની કોઇ પ્રયોગશાળા આનો જવાબ આપી નહિ શકે. પ્રાણી માત્ર રોગ, શોક, દુ:ખ મૃત્યુ કે સંતાપ ઇચ્છતો નથી; છતાં આવી પડે છે તે દુ:ખોને દૂર કરવાના ઉપાય કર્યા છતાં તે નષ્ટ થતાં નથી. રૂપાંતર થયા કરે છે. રોગ જાય તો શોક આવે, શોક જાય તો સંતાપ આવે; જન્મ થાય તો મૃત્યુ આવે.
વળી સૃષ્ટિમાં જીવોની દશા જોઇએ તો એન્ડ્રિયાદિ તિર્યંચ પશુ પક્ષીના દુ:ખ. મનુષ્યમાં એક રોગી એક નિરોગી. એક રાજા એક રંક. એક સુખી બીજો દુ:ખી. એક રાગી બીજો દ્વેષી. આવી અનેક પ્રકારની વિચિત્રતા કોઇ માનવી, યંત્ર, મંત્ર કે તંત્ર કરી શકતું નથી. એક પિતાએ બે પુત્રોને વહેંચેલી સરખી સંપત્તિમાં પણ કાળક્રમે અંતર પડી જાય છે. એક માતાએ જન્મ આપેલા સહોદર ભાઈઓમાં પણ રોગી નિરોગીના ભેદ હોય છે. આવા સર્વ ભેદનું કારણ શુભાશુભ કર્મ છે.
સર્વજ્ઞ પરમાત્માએ જોયેલું આ કર્મનું સૂક્ષ્મ અને વિશદ સ્વરૂપ અન્ય ગ્રંથોથી જાણી લેવું અહીં તો માત્ર તેની આછી રૂપરેખા પ્રસ્તુત કરી છે. ૫ કર્મ શું છે ? (કર્મનું સ્વરૂપ ) *
ચૌદરાજલોકમાં સમગ્ર સૃષ્ટિમાં કાર્યણવર્ગણા દ્રષ્ટિ અગોચર એવી સૂક્ષ્મ, સધનપણે વ્યાપ્ત છે. તે જડ છે, છતાં તેનામાં એક વિશિષ્ટ શક્તિ કે પ્રકૃતિ છે. ચૈતન્યસ્વરૂપ એવા આત્મામાં જયારે જયારે રાગાદિ અનેક પ્રકારના વિકાર કે વિભાવ ઉત્પન્ન થાય છે, તેનું નિમિત્ત પામીને આ જડ કાર્યણવર્ગણા આત્માના પ્રદેશો સાથે ભળી જાય છે. ત્યારે એ કાર્યણવર્ગણા કર્મબંધ કહેવાય છે.
લોહચૂંબક જેમ લોઢાને આકર્ષે છે અને પછી ચોંટી જાય છે તેમ આત્માની વિભાવ દશાનું નિમિત્ત પામી કાર્યણવર્ગણા આકર્ષાય છે, અને આત્મપ્રદેશો પર ચોંટે છે. તે સમયે તેમાં એક વિશિષ્ટ રચના થાય છે. એ કર્મબંધના પ્રકાર ચાર છે. .
૧ પ્રકૃતિ ૨. સ્થિતિ ૩. રસ ૪. પ્રદેશ બંધ ૧. પ્રકૃતિ બંધ ♦
૨. સ્થિતિ બંધ ૢ ૩. રસ બંધ ૪. પ્રદેશ બંધ *
જે કર્મ ઉદયમાં આવે તેનો સ્વભાવ, તે જ્ઞાનવરણાદિ કેવું ફળ આપશે વિગેરે.
એ કર્મ જીવ સાથે કેટલો સમય રહેશે તે.
કર્મના શુભા શુભ કે સુખ દુ:ખનો તીવ્ર મંદ અનુભવ કર્મ પુદ્ગલોના પ્રદેશોનો જથ્થો.
73
Page #75
--------------------------------------------------------------------------
________________
કર્મબંધના કારણો પાંચ છે ૧ મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. કષાય, ૪. પ્રમાદ, ૫. યોગ. ૧. મિથ્યાત્વ જ સતદેવ, સગુરૂ, સધર્મમાં અશ્રધ્ધા સર્વજ્ઞ પ્રણિત
તત્ત્વમાં અરૂચિ, સંસાર પ્રત્યે સુખમાં રાગ, દુ:ખમાં પ. ૨. અવિરતિ અસંયમ, વ્રત પચ્ચખાણમાં અરૂચિ ૩. કષાય ધર્મમાં અનાદર, અધર્મમાં આદર, ક્રોધ, માન, માયા,
અને લોભ. ૪. પ્રમાદ વ્યસન, વિષય, કષાય, વિકથા. પરભાવ, નિદ્રા. ૫. યોગ જ મન વચન કાયાની પ્રવૃત્તિ.
આ પાંચ કારણો આત્માના ગુણવિકાસને રોકે છે. અંતરંગ શત્રુઓ છે. તેના નષ્ટ થવાથી જીવ મુક્ત થાય છે.
મિથ્યાત્વાદિ હેતુઓ સાથે કષાયનો ભાવ કર્મ અને આત્મપ્રદેશનું મિશ્રણ કરે છે.
જીવના સંસારના પરિભ્રમણમાં કષાય જનિત પરિણામ એક મહત્વનું અંગ છે, તે કેવા પ્રકૃતિવાળા હોય છે તે નીચેના કોઠાથી સમજાશે. કષાય - કપ = સંસાર; આર = લાભ = જે વડે સંસાર વૃદ્ધિ પામે.
ઈંદ્રિયો દ્વારા આશ્રય દીપાતદિર ( ૧ ૨સનેથ અTI[,
આશ્રવ
ક
'
શ્રક્રિયા
'IIIIIIIIII
ચક્ષવિન્દથી
(
Page #76
--------------------------------------------------------------------------
________________
ક્યાય એટલે જીવના પરિણામની ચિકાશ કે મલિનતા છે. જેમ તેલ મર્દનવાળો પુરુષ જમીન પર વ્યાયામ કરે ત્યારે ચિકાશને કારણે તેના શરીર પર ધૂળ ચોંટી જાય, તેમ જીવના કષાયમય ઉપયોગને કારણે જીવના પ્રદેશોને કર્મ રજ ચોંટે છે. તેની નીચેના પ્રકારો પ્રમાણે તીવ્રતા અને મંદતા સમજવી. મિથ્યામતિ જીવને અનંતાનુબંધી કષાય મુખ્યત્વે હોય છે.
ક્રોધ, મન, માયા, લોભ ચાર, ચાર પ્રકારે છે.
૧. અનંતાનુબંધી
અપ્રત્યાખાનિય
૩. પ્રત્યાખાનિય
૪. સંજવલન
અનંત સંસારની વૃધ્ધિ કરે. જીવન પર્યંત રહે. નરક ગતિમાં લઇ જાય. સમકિતની પ્રાપ્તિ થવા ન દે.
એક વરસ રહે, તિર્યંચ ગતિમાં લઇ જાય, દેવિતિ ગુણને રોકે છે. વ્રતાદિમાં અંતરાય
થાય.
ચાર માસ રહે, મનુષ્ય જન્મ મળે. સર્વ વિરતિ ગુણને બાધક છે.
પંદર દિવસ રહે, દેવલોકમાં લઈ જાય, યથાખ્યાત ચારિત્રને રોકે છે.
અર્થાત્ કષાયો જેમ જેમ મંદ થાય તેમ તેમ ઉચી ગતિનું અનુસંધાન જાણવું. કષાયોના હોવાથી દેવગતિ મળે તેમ નહિ, પણ કષાયો એટલા મંદ થવાથી જીવના અધ્યવસાય શુભપણે વર્તે તેથી સારી ગતિ મળે તેમ સમજવું.
કર્મનું વિશેષ સ્વરૂપ નવતત્ત્વના સંક્ષિપ્ત પરિચયમાં આવ્યું છે.
શકિત કરતાંય પવિત્રતા મહત્વની છે. કિત તો રાવણમાં કર્યાં ઓછી હતી ? પણ પવિત્રતા ન હતી.
એટલે શકિત મારક નીવડી.
75
Page #77
--------------------------------------------------------------------------
________________
કષાયોને સમજવા માટે દ્રષ્ટાંતો છે
અનંતાનુબંધી | ફોધ પર્વતની તિરાડ સમાન ક્યારે વિલય ન પામે. અપ્રત્યાખાનિય પૃથ્વીમાંની રેખા સમાન વરસાદથી મટે તેવો. પ્રત્યાખાનિય કોધ રેતીમાં દોરેલી રેખા સમાન પવનથી દૂર થાય તેવો. સંજવલન
જળમાં દોરેલી રેખા સમાન તરત વિલય પામે. અનંતાનુબંધી માન પત્થરના સ્થંભ જેવો કોઈ રીતે નમે નહિ. અપ્રત્યાખાનિય માન હાડકાના જેવો મહાકષ્ટ નમે - વળે. પ્રત્યાખાનિય માન કાષ્ટના જેવો સામાન્ય ઉપાયે નમે - વળે. સંજવલન માન | નેતરની સોટી જેવો સહેલાઇથી વળે. અનંતાનુબંધી માયા વાંસમૂળ જેવી, મૂળ છેદાય નહિ, કુટિલતા ટળે
નહિ.
અપ્રત્યાખાનિય
માયા ઘેટાના શીંગ જેવી વક્રતા, અતિ કષ્ટ ટળે. માયા બળદના મૂત્રની ધાર જેવી, પવનાદિથી વકતા
ટો. તમે માયા ટળે.
પ્રત્યાખાનિય
| સંજવલન | માયા વાંસની છાલ જેવી, જલ્દી દૂર થાય. અનંતાનુબંધી | લોભ કિરમજીના રંગ જેવો પાકો. કદાપિ મટે નહિ. અપ્રત્યાખાનિય લોભ ગાડાના પૈડાની કીટ જેવો અતિ કષ્ટ ટળે. પ્રત્યાખાનિય વચ્ચે લાગેલા કાજળ જેવો ઘણા દુ:ખ ઉતરે. સંજવલન લોભ હળદરના રંગ જેવો સૂર્યના તાપથી દૂર થાય તેવો.
લોભ
Page #78
--------------------------------------------------------------------------
________________
( નવ તત્વનો સરળ પરિચય
પાઠ 1 છે
હું કોણ છું? હું જીવ છું, આત્મા છું.
કેવો છું? સત્ - ચિન - આનંદ - સ્વરૂપ છું. કર્મના સંયોગે શરીરધારી છું. સ્વભાવે દેહાદિથી ભિન્ન છું.
જીવનું લક્ષણ શું છે? જીવ ચેતના લક્ષણોવાળો - ઉપયોગ સહિત છે.
જીવ છે ? જીવ એક પદાર્થ - તત્ત્વ છે.
તત્ત્વ શું છે? તત્વ એટલે વસ્તુનું સ્વરૂપ છે.
તત્ત્વ કેટલાં છે ?
મૂળભૂત તત્ત્વ એ છે : ૧. જીવ ૨. અજીવ જીવ - અજીવને સમજવા તેનો વિસ્તાર કરતાં સર્વજ્ઞ પરમાત્માએ નવ તત્ત્વનું
નિરૂપણ કર્યું છે.
આ તત્ત્વ જાણીને શું કરશો ! જિનવર પ્રણિત આ તત્વનું વાસ્તવિક સ્વરૂપ જાણી તેની યથાર્થ શ્રદ્ધ કરી,
સમયગદર્શન પ્રાપ્ત કરી, જન્મમરણાદિથી મુક્ત થઇશું.
શ્રેિમ જી
૯ ૨.
નવતત્વ.
h
ટેસ્ટ
/bwe
nin
જીવ મોક્ષ સ્વરૂપ છે
www.jainelibra7779
Page #79
--------------------------------------------------------------------------
________________
વ્યાખ્યા
-
જે
| અજીવ
નું
નવતત્ત્વ, જીવા જીવા પાગગ પાવાસવ સંવરો ય નિજરાણા,
બંધો મુકખો ય તથા નવતત્તા હેતિ નાયબા. અર્થ - જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ નવ તત્ત્વો જાણવા યોગ્ય છે. તત્વના નામ જીવ | ચૈતન્ય સહિત છે. જીવે છે. પ્રાણોને ધારણ કરે છે. જ્ઞાન
દર્શન ઉપયોગ સહિત છે. માનવ, દેવ, પશુ, પક્ષી વગેરે. ચેતના રહિત છે. પ્રાણ કે ઉપયોગ લક્ષણ રહિત છે. વસ્ત્ર, પાત્ર, ખાટલા, પાટલા વાહન વિગેરે. શુભકર્મ તે પુણ્ય, જેના ઉદયથી જીવને સુ:ખનો અનુભવ થાય. અશુભકર્મ તે પાપ છે, જેના ઉદયથી જીવને દુઃખનો અનુભવ થાય. કર્મને આવવાના દ્વારા / મિથ્યાત્વાદિ હતું. જેના દ્વારા
કર્મો આવે છે. ૬. સંવર આવતા કર્મોનું સંયમાદિ દ્વારા અટકવું.
કર્મનો અંશે અંશે તપાદિ દ્વારા ક્ષય થવો. ૮) બંધ આત્માના પ્રદેશો અને કર્મરજોનું દૂધ પાણીની જેમ એક
મેક થઈ જવાનો સ્વભાવ. ૯ મોક્ષ | કર્મોનો સંપૂર્ણ ક્ષય થવો, આત્માના શુદ્ધ સ્વરૂપનું પ્રગટ થવું. |
આ નવ તત્ત્વો એ પદાર્થનું વાસ્તવિક સ્વરૂપ છે. વિશ્વની રચના સ્વયં સંચાલિત છે. આ નવ તત્ત્વ જીવ અને અજીવ તત્ત્વને સમજવા માટે છે. જો નવ તત્ત્વોને યથાર્થપણે સમજાય તો જીવ ઘણા સંતાપ અને દુ:ખથી મુક્ત થઈ શકે. જયાં સુધી જીવ શુભાશુભ કર્મ સાથે જોડાયેલા છે, ત્યાં સુધી સંસાર છે. શુભાશુભ કર્મોનો છેદ થતાં જીવ પોતાના સહજ સ્વાભાવિક એવા મોક્ષ પામે છે.
આશ્રવ
|
મૂળ
લક્ષ્મીનું મૂળ, સર્વ સુખોનું મૂળ, ધર્મનું મૂળ કલ્યાણ-મંગળનું મૂળ વિનય છે.)
Page #80
--------------------------------------------------------------------------
________________
પુણ્ય=
૪૨
અજીવ ૪ મોક્ષ = ૯
૧. જીવ, ૨.
સચિત્ર નવતત્ત્વ
બંધ
પાપ-૮૨
જીવ ૧૪
અકામ
આશ્રવ-ર
સંવર
૫૭
નિર્જરા = ૧૨
અજીવ, ૩. પુણ્ય, ૪. પાપ, ૫. આશ્રવ, ૬. સંવર, ૭. નિર્જરા, ૮. બંધ, ૯. મોક્ષ.
જીવ અજ્ઞાનદશાને કારણે પુણ્ય, પાપ, આશ્રવ અને બંધ કરે છે. જ્ઞાનદાશાને પ્રાપ્ત કરી સંવર, નિર્જરા અને મોક્ષને પામે છે. નવ તત્ત્વને શ્રદ્ધીને, એક આત્મા જ ઉપાદેય જાણી, તેને મોક્ષમાં જોડવો તે તત્ત્વનો સાચો પરિચય છે.
સા
www.jainelibra79g
Page #81
--------------------------------------------------------------------------
________________
શેય
|
પાઠ : રે , નવતત્વનો પ્રથમ વિચાર - વિવેક નવતત્વની શ્રદ્ધા માટે વિવેકના ત્રણ પ્રકાર છે: ૧. શેય ૨. ઉપાદેય ૩. હેય. નામ | વ્યાખ્યા
તત્ત્વ જાણવા યોગ્ય
જીવ - અજીવ ઉપાદેય આદરવા યોગ્ય પુણ્ય, સંવર, નિર્જર, મોક્ષ. હેય ! ત્યાગ કરવા યોગ્ય પાપ, આશ્રવ, બંધ. વિશેષ નોંધ પુણ્ય આત્માની શક્તિ કે ગુણ નથી. શુભપ્રવૃત્તિના નિમિત્તે ઉપજતા શુભભાવનું પરિણામ પુણ્ય છે. તે શુભ આશ્રવ છે. અને આશ્રવ માત્ર ત્યાગવા યોગ્ય છે. તો પછી પુણ્ય ઉપાદેય શા માટે?
નિશ્ચયનયથી તો પુણ્ય ત્યાગવાયોગ્ય હેય છે. પરંતુ ધર્મમાર્ગમાં ઉપયોગી માનવદેહ અને અન્ય સંયોગો પુણ્યના નિમિત્તે મળે છે. વળી અશુભ ભાવથી દૂર રહેવા પ્રથમ શુભભાવ હોય છે. તેથી કેવળ તે ભોમિયારૂપ છે. માર્ગ મળ્યા પછી તેની ઉપયોગીતા ન હોય ત્યારે તે સ્વયં દૂર થઈ જાય છે. પુણ્ય મોક્ષનું સાધન છે સાધ્ય નથી. મોક્ષનું સાધન શુદ્ધઉપયોગ છે. તેની પ્રથમની ભૂમિકા કથંચિત શુભભાવ છે.
સંવર નિર્જરા શુભ અધ્યવસાય છે. પરંતુ તે કર્મોને અટકાવવાના અને નિર્જરવાના તત્ત્વો હોવાથી તે આત્માશક્તિરૂપ છે; તેથી તે જીવના પ્રકાર ગણાય છે.
જગતમાં મુખ્ય તત્વ તો બે છે, ૧. જીવ અને ૨. અજીવ. તેનો વિસ્તાર એટલે નવતત્ત્વ.
જીવમાં ગણાતા તત્ત્વો ચાર છે. જીવ, સંવર, નિર્જરા અને મોક્ષ. અજીવમાં ગણાતા તત્ત્વો પાંચ છે.
અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, બંધ. જૂઓ પુણ્યતત્ત્વને અજીવના ખાતામાં મૂકયું કારણ કે તે જીવનો ભાવ નથી; શુભાશ્રવ છે.
Page #82
--------------------------------------------------------------------------
________________
( પાઠ : ૩ : સંસારી જીવને બીજા કયા પ્રકારે જાણશો ? એક પ્રકારે ચેતના લક્ષણથી સર્વ જીવો સમાન છે. બે પ્રકારે જ ત્રસ (હાલે ચાલે તેવા), સ્થાવર (સ્થિર રહે તે) ત્રણ પ્રકારે છે. સ્ત્રીલીંગ, પુરૂષલિંગ, નપુંસકલિંગ. ચાર પ્રકારે જ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક (ગતિ પ્રમાણે) પાંચ પ્રકારે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેઈન્દ્રિય. છ પ્રકારે આ પૃથ્વીકાય, અપકાય (પાણી), તેઉકાય (અગ્નિ, વાયુકાય,
વનસ્પતિકાય (પાંચ સ્થાવર) ત્રસકાય.
જીવના છ પ્રકારનું સચિત્ર પ્રતિક આ ૨ સંસ નપુસક ( વૈદ છે
સ્થાવર
૫ ઈકિયા
ચૈતન્ય
જીભ
નાક
/
૬
ચામડી
પ્રકિય T આપકાય
| | વનસ્પતિકાય || વાઉકાય
ત્રસકાય
,
લેઉવા
#A
એ
છે તેને
::
ત્રસ : ત્રાસ પડવાથી કે સુખ દુઃખના પ્રયોજનથી સ્વયં હાલી ચાલી શકે તેવા. બે ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિયવાળા.
સ્થાવર ત્રાસ પડવા છતાં સ્વયે હાલી ચાલી ન શકે સૂક્ષ્મ નિગોદથી માંડીને સર્વ એકેન્દ્રિય જીવો. પૃથ્વીકાય, અપાય (પાણી), તેઉકાય (અગ્નિ), વાઉકાય અને વનસ્પતિકાય.
81
Page #83
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૪
અજીત
અજીવ તત્ત્વ શું છે ?
અજીવ જડ - જેનામાં જીવ નથી તે આ અજીવ તત્ત્વ એટલે પુદગલ, ખાટલા, પાટલા, વસ્ત્ર, પાત્ર, ટેબલ, ખુરશી, ઘર-નગર ઇત્યાદિ અનેક વસ્તુઓ ઉપરાંત સૃષ્ટિમાં કોઇ અજીવ તત્ત્વો એવા પણ છે કે જે આપણે ચક્ષુ દ્વારા જોઈ શકતા નથી. તેઓ આપણને મૂક સેવક તરીકે સહાય કરે છે. અને સમસ્ત વિશ્વમાં વ્યાપી રહ્યા છે. તે અજીવ દ્રવ્ય તરીકે પણ પ્રસિધ્ધ છે. તે પાંચ પ્રકાર છે.
લક્ષણ ધર્માસ્તિકાય ગતિસહાયક (જીવ અને પુદગલને) અધર્માસ્તિકાય સ્થિતિ સહાયક આકાશાસ્તિકાય જગા આપવામાં સહાયક , પુદ્ગલાસ્તિકાય વર્ણ, ગંધ, રસ, સ્પર્શવાળું –
વસ્તુના પરિવર્તનમાં સહાયક ,
નામ
- જે
છે કે
?
કાળ
અજીવ તવ અધર્માસ્તિકa
ધર્માસ્તિકાય
]
-
કે
-
આકાશાસ્તિકાય [ પગલાસ્તિકાય |
કાળ
અસ્તિ = પ્રદેશ, કાય = સમુહ = પ્રદેશોનો સમુહ તે અસ્તિકાય. જીવ, ધર્મ, અધર્મ, આકાશ, પુદ્ગલ, અસ્તિકાય છે. પ્રદેશોના સમુહરૂપે
Page #84
--------------------------------------------------------------------------
________________
જીવાસ્તિકાય
ધર્માસ્તિકાય
3
||
આકાન્તિકાય ૫
છે
પુદ્ગલાસ્તિકાય
અધર્માસ્તિકાય
૪
કાળ
5
winelibrary.org
Page #85
--------------------------------------------------------------------------
________________
લોભ
આમવાત કરવાની
કષાયરૂપી શત્રુઓ
કાવ
Bowladite
Page #86
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૫) સૃષ્ટિની રચનાના છ દ્રવ્યો જગતની રચનામાં છ દ્રવ્યો છે. જે સ્વયં સ્વયંસંચાલિત ક્વિાવાળા છે. સૃષ્ટિમાં વ્યાપેલા છે. અને સૌના ગુણ પ્રમાણે પરિણમનશીલ હોય છે. આ સૃષ્ટિ કોઇ બનાવતું કે બગાડતું નથી. પણ આ છ દ્રવ્યોના ગુણધર્મોની કાર્યશીલતા વડે સ્વયં સંચાલન થયા કરે છે. છ દ્રવ્યોના નામ છે ૧. જીવસ્તિકાય, ૨. પુદગલાસ્તિકાય, ૩. ધર્માસ્તિકાય, ૪. અધર્માસ્તિકાય, ૫. આકાશાસ્તિકાય, ૬. કાળ.
આ છ દ્રવ્યોનું વર્ગીકરાણ છે ૫ અસ્તિકાયદ્રવ્યો | ૫ અજીવ દ્રવ્યો ૧ ચેતનદ્રથ ૧ રૂપી પ અરૂપી દ્રવ્યો ૧ જીવાસ્તિકાય ધર્માસ્તિકાય | જીવ પુદગલાસ્તિકાય જીવાસ્તિકાય ૨ ધર્માસ્તિકાય અધર્માનિય
ધર્માસ્તિક ૩ અધર્માસ્તિકાય આદ્રશસ્તિષય
અધર્મોકિય જ આકાશાસ્તિકાય પુદગલાસ્તિકયા
આશાસિત્રય ૫ પુદગલાસ્તિકાય નળ
કાળઅપ્રદેશ) અરૂપી દ્રવ્યો પોતાના ગુણધર્મથી જણાય છે. જેમકે ધર્માસ્તિકાયનો ગુણ જીવ અને પુદગલોને ગતિમાં નિમિત્ત થવાનો છે. જીવ ચૈતન્ય લક્ષણથી જડ દ્રવ્યોથી જુદો જણાય છે. અજીવમાં અરૂપી દ્રવ્યો છે પણ તે ગુણ સામાન્ય છે. પુદગલ દ્રવ્ય એક જ રૂપી છે તે તેના વર્ણાદિથી સમજાય છે. પુદ-ભરાવું, મળવું.ગલ-ગળવું, ખરજવું. આથી પુદગલ દ્રવ્ય વિનાશી કહેવાય છે.
અસ્તિકાય દ્રવ્યમાં કાળ નથી કારણ કે તે અપ્રદેશી છે. અજીવ દ્રવ્યોમાં જીવ નથી કારણ કે જીવ ચેતન છે. અરૂપી દ્રવ્યોમાં પુદગલ નથી કારણ કે વર્ણાદિવાળું છે.
Page #87
--------------------------------------------------------------------------
________________
૧.
૨.
૩.
૪.
૫.
રું છું v=
૪.
૧.
જીં
૪.
૫.
4.
૭.
૮.
ن نے
ગુણ
કૃષ્ણ
નીલ
લોહીત
હારિદ્ર
શ્વેત
તિક્ત
કટુક
કાય
આમ્લ
મધુર
પાઠ ર
પુદ્ગલના વર્ગાદિનું સ્વરૂપ
અર્થ
વર્ણ પાંચ
શીત
ઉષ્ણ સ્નિગ્ધ
રક્ષ
લધુ
ગુરુ
મૃદુ
કર્કશ
સુરભિગંધ દુભિગંભ
કાળો
વાદળી
રાતો
પીળો
ધોળો
રસ પાંચ
તીખો
કડવો
તૂરો
ખાટો
મીઠો
સ્પર્શ-૮
ઠંડો
ગરમ
ચીકણો
લુખો
હલકો
ભારે
સુંવાળો
ખરબચડો
ગંધ -૨
સુગંધ
દુર્ગંધ
કોના જેવો
કાજળ
મોરપીંછ
મજીઠ
હળદર
સફેદશંખ
સુંઠ-મરી
લીમડો
ત્રિફળા
આંબલી
સાકર
હિમ-બરફ
અગ્નિ
તેલ-દિવેલ
રાખ
३
લોખંડ
માખણ
કરવત
કસ્તુરી
લસણ
આ પ્રકારો કેવળ પુદ્ગલો પદાર્થોને હોય છે. અન્ય અરૂપી દ્રવ્યમાં હોતા નથી. પુદ્ગલ રૂપી દ્રવ્ય છે.
Page #88
--------------------------------------------------------------------------
________________
( પાઠ : ૭
પુગ્યતત્ત્વ પુણ્ય - શુભકર્મ - શુભભાવથી થતો શુભબંધ તથા ઉદય, જેના ઉદય વડે સંસારમાં સુખના સાધન - સંયોગની પ્રપ્તિ થાય. ઉત્તમ પુણ્યના ઉદય વડે ધર્મની પ્રાપ્તિ થાય.
તમે કેવું સુખ ઇચ્છો છો ? સંસારનું ક્ષણિક સુખ ? કે
મોક્ષનું શાશ્વત સુખ? પુણ્ય સંસારના સુખનું સાધન છે. જ્ઞાન મોક્ષના સુખનું સાધન છે. ઉત્તમ પુણ્ય મોક્ષ માર્ગમાં ભોમિયાનું કામ કરે છે. એવા ઉત્તમ પુણ્ય માટે સદેવ, ગુરૂ, સધર્મનું આરાધન પરમાર્થના લક્ષે કરવું.
પુગ્યબંધના હેતુઓ
'વંદન
3 . ; A PILG + ૧wive :
EN
સાત =
+
8
છે
,
કન દર
'સ્પાનદાન
“હરદન 1 જલH
** *
* * * * * * * * *
* * * *
*પ*
* * * * * *
પુણ્ય બંધના હેતુઓ છે
સુપાત્રે દાન, જિનભક્તિ, ગુરૂજનોની સેવા, મન વચન કાયાની શુભ પ્રવૃત્તિ, અનુંપાદાનમાં દુઃખી દરિદ્રજીવોની આવશ્યકતા જાણી સહાય કરવી. દયારૂપ ધર્મનું પાલન કરવું.
www.jainelibra859
Page #89
--------------------------------------------------------------------------
________________
( પાઠ : ૮
૬. ક્રોધ
૪ પાપત પાપ-અશુભતત્ત્વ છે. અશુભબંધથી થતો પાપનો બંધ અને ઉદય. પાપ કર્મના ઉદયથી જીવ સંસારના અનેક પ્રકારના દુ:ખ ભોગવો છે. ચારે ગતિમાં ભમે છે. ધર્મ કે સુખ પામતો નથી. જીવને દુ:ખ આપનારા આ પાપ અઢાર પ્રકારના છે. જેને અઢાર પાપ સ્થાનક કહેવામાં આવે છે. તેનું રૂદ્ર રૂપ જાણી તેનાથી દૂર રહેવું
છે અઢાર પાપસ્થાનક - પાપને રહેવાના સ્થાનો ૧. હિંસા
કોઇપણ જીવના પ્રાણનો ઘાત કરવો, દુ:ખ
આપવું, રાગાદિભાવ તે ભાવ હિંસા છે. ૨. અસત્ય છે. થોડા સુખ કે લોભ ખાતર અસત્ય વચન બોલવાં. ૩. ચોરી એ માલિકને પૂછ્યા વગર કોઈ પણ વસ્તુ લઈ લેવી. ૪. મૈથુન જ વિષય વાસનાનું - કામનું સેવન કરવું. ૫. પરિગ્રહ એ સાંસરિક સચિત - અચિત ઘણી વસ્તુઓને
સંગ્રહ કરવો.
* ગુસ્સો, આક્રોશ, રીસ, ઈર્ષા, અબોલા કરવા. માન છેહું મોટો છું, રૂપવાન, ગુણવાન છું ઇત્યાદિ
અહંકાર કરવો. માયા
, છળ, પ્રપંચ, દગો, ઠગવાપણું,
છેતરપીંડી કરવી, ૯. લોભ આ તૃણા, અસંતોષ, ખૂબ મેળવવાની ઇચ્છા કરવી. ૧૦. રાગ જ ચેતન-અચેતન દ્રવ્યો પ્રત્યે સ્નેહ થવો. ૧૧. શ્રેષ
જ ઇજઢ દૃ અદેખાઈ કરી દુ:ખી થવું. ૧ર. કલહ છે કોઇની સાથે ઝઘડાસંઘર્ષ કરવો. ૧૩. અભ્યાખ્યાન એ કોઈના ઉપર કલંક આરોપ મૂકવા. ૧૪. પૈશુન્ય - કોઈની ચાડી ચૂગલી કરવી. ૧૫. રતિ-અરતિ એ મન પસંદવસ્તુમાં હર્ષ અને અણગમતી વસ્તુમાં
દ્વેષ કરવો. ૧૬. પર પરિવાદ , પારકી નિંદા, કુથલી કરવી. ૧૭. માયા મૃષાવાદ , માયાપૂર્વક અસત્ય બોલવું. ૧૮. મિથ્યાત્વશલ્ય તત્ત્વની વિપરિત શ્રદ્ધા કરવી.
$
$
Page #90
--------------------------------------------------------------------------
________________
હિંસા
માન
પાપ બંધના હેતુઓ
અલ્યાખ્યાન (G)
l
૩)
રાગ દ્વેષ
માયા
ઠ
5]
સામાવાદ
લૉભ
ತ
ચર્ચ
ક્રોધ
(હ) રતિ અત
ચો
સ
ધ્યા
ત્વ
શલ્ય
87
Page #91
--------------------------------------------------------------------------
________________
આશ્રવ - જેના વડે કર્મોનો પ્રવાહ આવે.
આશ્રવના હેતુઓ મુખ્ય પાંચ છે તેના ભેદ ૪ર છે.
પાંચ પ્રકાર - મિથ્યાત્ત્વ, અવિરતિ, ક્યાય, યોગ, પ્રમાદ.
આશ્રવના ૪૨ ભેદ.
પાંચ ઇન્દ્રિયોનો અસંયમ
ક્રોધ, માન, માયા, લોભ, કષાયનાભાવ
પાંચ પ્રકારના (હિંસાદિ) અસંયમ
મન વચન કાયાના યોગનો અસંયમ
કાયિક વિવિધ ક્રિયાઓ - જે હિંસાદિ પ્રવૃત્તિઓ તથા
અઢાર પાપસ્થાનક અને આરંભ પરિગ્રહવાળી છે. કુલ
પાઠ ૮
૫. આશ્રવતત્ત્વ
અવિરતિ
કાય
યોગ
પ્રમાદ
ૐ
નાવમાં છિદ્રો પડે ત્યારે તેમાં પાણીનો પ્રવાહ આવે અને નાવ સમુદ્રમાં ડૂબી જાય. તેમ આત્મા અજ્ઞાનવશ અસંયમ સેવે તે આશ્રવના છિદ્રો દ્વારા કર્મનો પ્રવાહ આવે અને જીવ ભવ સમુદ્રમાં ડૂબી જાય.
=
શુભકર્મ તે શુભાશ્રવ છે. અશુભકર્મ તે અશુભાશ્રવ છે. માટે બંને આશ્રવને જીવે રોકવા જરૂરી છે.
ܡ
આશ્રવના મૂળ પાંચ પ્રકારને રોકવા કારણ કે તે કર્મબંધના કારણો છે. મિથ્યાત્ત્વ ♦ સદેવ-ગુરુ-ધર્મમાં અશ્રદ્ધા. અસદેવ-ગુરુ ધર્મમાં શ્રદ્ધા. દેહાદિમાં સુખની માન્યતા. તત્ત્વની વિપરીત માન્યતા. તે સમક્તિની પ્રાપ્તિ થતા દૂર થાય.
વ્રત પચ્ચખ્ખણ રહિત અસંયમ.
ક્રોધ, માન, માયા, લોભ, ચાર કષાય.
- જી
૨૫
૪૨
મન, વચન, કાયાની શુભાશુભ પ્રવૃત્તિ.
ધર્મમાં અનાદર, અરૂચિ, વિષય ક્યાયમાં રતિ, રાગકથા
અને નિદ્રા
Page #92
--------------------------------------------------------------------------
________________
( પાઠ : ૧૦
૬ સંવરતત્ત્વ સંવર - કર્મના આવતા પ્રવાહને રોકનારી આત્મશક્તિ.
આશ્રવ વડે કર્મનો પ્રવાહ આવે છે. સંવર વડે કર્મોનો પ્રવાહ રોકાય છે. ૧. દ્રવ્ય સંવર : જ્ઞાનાવરણાદિ કર્મના પ્રવાહનું રોકાઈ જવું. ૨. ભાવ સંવર : આત્માના રાગાદિ પરિણામનું રોકાઇ જવું અર્થાત્ આત્માનું
જ્ઞાન સ્વભાવમાં રહેવું. કર્મના પ્રવાહને રોકવાના સાધનો ક્યા છે? પાંચ સમિતિ – સમ્યગ પ્રકારે પ્રવૃત્તિ કરવી. ૧. ઈર્ષા સમિતિ, ર. ભાષા સમિતિ, ૩. એષણા સમિતિ, ૪. આદાન ભંડમત્ત નિક્ષેપણા સમિતિ, ૫. પારિષ્ઠા પનિકા સમિતિ. ત્રણ ગુપ્તિ - પ્રવૃત્તિને ગોપવવી. નિવૃત્ત થવું. મન ગુમિ, વચન, ગતિ, કાર્ય ગુમ બાવીસ પરિષહ અનુકૂળતા કે પ્રતિકૂળતાઓમાં
- સમતા રાખવી દસ યતિધર્મ ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ, શૌચ,
સંયમ, સત્ય, ત્યાગ, આકિચન્ય અને બ્રહ્મચર્ય ૧૦ બારભાવના અનિત્ય, અશરણ, સંસાર,
અન્યત્વ, એકત્વ, અશુચિ, આશ્રવ, સંવર,
નિર્જરા, લોકસ્વરૂપ, ધર્મ અને બોધિધર્મ પાંચ ચારિત્ર સામાયિક આદિ શુદ્ધ આચરણ
૫૭ આ સંવર ધર્મના અધિકારી મુખ્યત્વે મુનિ છે. છતાં વ્રતધારી સાધક કે સમકીતિ શ્રાવકને સંવર તત્વ સાધ્ય છે. સંવરથી આત્મ શક્તિ દ્વારા આવતો પ્રવાહ અટકે છે, પણ અનાદિકાળથી સત્તામાં પડેલા કર્મો નાશ કરવા માટે શું કરશો? તે માટે નિર્જરાતત્ત્વ સાધન છે.
જ
89
Page #93
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૧૧) ૭. નિર્જરાતત્વ - નિર્જરી કે ખરી જવું નિર્જરા - સત્તામાં રહેલા અને ઉદયમાં આવતા કર્મોને નાશ કરવાની આત્મશક્તિ તે નિર્જરા છે. તેના બે પ્રકાર છે :૧. આકામ નિર્જરા ૨ ઉદયમાં આવેલા કર્મ તેના કાળે નષ્ટ થાય છે.
પણ તે સમયે જીવ ઉદય કર્મમાં જોડાયેલો હોવાથી વિભાવદશાને કારણે નવો અનુબંધ કરે
છે. તેથી તે કર્મોનું ખરવું અામ નિર્ભર છે. ૨. સકામ નિર્જરા જ જ્ઞાની - મુનિને હોય છે. ઉદયવર્તી કર્મો સાથે
ઉપયોગની તદ્રુપતા ન હોવાથી ઉપયોગ શુદ્ધ જ્ઞાનમય હોવૉથી કર્મો નાશ પામે છે. અને નવો
બંધ તેવો થતો નથી તે સકામ નિર્જરાતત્ત્વ છે. ૧. દ્રવ્યનિર્જરા આત્મ પ્રદેશોથી કર્મપરમાણુઓનું ક્રમે ક્રમે ક્ષીણ થવું. ૨. ભાવનિર્જરા વિભાવજનિત રાગાદિ ભાવકર્મનું ક્રમે ક્રમે ક્ષીણ થવું.
નિર્જરા થવાનું સાધન તપ છે. તપ - ઇચ્છાનું અટકવું, નિરોધ થવો કે સમાઈ જવું.
ઇચ્છા નિરોધ તપ:
ઇચ્છા નિરોધ માટેના સાધનો બાર પ્રકારનાં તપ - છ બાહ્ય અને છ અત્યંતર છે.
બાહ્ય તપના છ પ્રકાર બાહ્ય – બાહ્ય દ્રષ્ટિથી દેખાય; ત૫ - શરીરને તપાવે, દમે તે. ૧. અનશન કે અભ્યાધિક સમય માટે સર્વ પ્રકારના આહારનો ત્યાગ. ૨. ઉણોદરી ભૂખ કરતાં ઓછો આહાર લેવો. ૩ વૃત્તિ સંક્ષેપ છે આહારના પદાર્થોની મર્યાદા રાખી ગણત્રીમાં લેવા. ૩. રસ ત્યાગ જ સ્વાદના જ્ય માટે સ્વાદિષ્ટ રસોનો ત્યાગ કરવો. તેમાં
દૂધ, દહીં, ઘી, તેલ, ગોળ, તળેલું (મીઠું) રસવાળા
પદાર્થો છે.. ૫. કાય કલશ શરીર સાધનમાં દ્રઢ રહે તેમ કરવું. ૬. સંલીનતા છે પદ્માસન જેવા આસનનો મહાવરો રાખવો.
Page #94
--------------------------------------------------------------------------
________________
અત્યંતપના છ પ્રકાર છે. આ અંતરંગ તપ છે. પ્રાય: બાહ્યદ્રષ્ટિએ દેખાય તેવું નથી. પણ આત્માના પરિણામને વિશુદ્ધ કરે છે. ૧. પ્રાયશ્ચિત જ થયેલા પાપોનો પ્રશ્ચાતાપ કરવો અને પ્રાયશ્ચિત કરવું. ૨. વિનય છે ગુરુજનો અને વડીલોના વચનો માન્ય કરવા. ૩. વૈયાવૃત્ય છેગુરુજનો, વડીલો અને તપસ્વી આદિની સેવા કરવી. ૪. સ્વાધ્યાય ર સાસ્ત્રો અને આગમોનો અભ્યાસ કરવો. ૫. ધ્યાન ન કોઈ વિષયનું એકાગ્રતા પૂર્વક ધ્યાન કરવું. ૬. કાયોત્સર્ગ કાયાને પાપવ્યાપારથી રોકવી દેહભાવનો ત્યાગ કરવો.
નિર્જરા તત્ત્વના છ અત્યંતર તપ મોક્ષમાર્ગના સાધનો છે. તેની રક્ષા માટે છ બાહ્ય તપ છે. મુખ્યત્વે ઈચ્છાનો નાશ થવો અને વિતરાગભાવ પ્રગટ થવો તે મોક્ષ માર્ગ છે.
અનશન, ઉણોદરી, વૃત્તિસંપ અને રસત્યાગ, આ ચાર પ્રકાર આહાર શુદ્ધિ માટે છે. આ કાયકલેશ, સંલીનતા, કાયાની શુદ્ધિ અને સંયમ માટેના છે.
પ્રાયશ્ચિત, વિનય અને વૈયાવૃત્ય આ ત્રણ તપ મનશુદ્ધિના છે. સ્વાધ્યાય, ધ્યાન અને કાયોત્સર્ગ, આત્મશુદ્ધિના તપ છે.
આ પ્રકારના તપ દ્વારા કર્મોનો અંશે અંશે નાશ થઈ જીવ મુક્તિને સાધે છે.
| હું જીવ છું, સુખ મને પ્રિય છે. દુઃખ લેશ પણ ગમતું નથી. એમ મારા જેવા બીજા અનંતા જીવો સંસારમાં છે. એ પણ જીવવા ઇચ્છે છે. સુખના અર્થી છે. દુઃખ લેશ પણ ગમતું નથી તે સર્વ જીવો સુખ પામો દુ:ખથી મુક્ત થાવ.
91
Page #95
--------------------------------------------------------------------------
________________
હોડીમાં છિદ્ર વાટે પાણી આવે
જ આવે તે
હોડીના છિદ્ર પૂરવાથી પાણી રોકાય
સંવર તત્વ
હોડીમાં ભરાયેલું પાણી બહાર કાઢે
નિર્જરા તત્ત્વ
lil
5
જ
હોડી લક્ષ્ય સ્થાને પહોંચી
મોક્ષ તત્ત્વ
Page #96
--------------------------------------------------------------------------
________________
પાઠ : ૧૨ ) ૭. કર્મબંધનું સ્વરૂપ છે
કર્મબંધ બે પ્રકારે છે :
શુભકર્મ : (પુણ્ય) જેના ઉદયથી કે બંધથી જીવને સુખના સાધનો મળે અને સુખનો અનુભવ થાય.
અશુભ કર્મ : (પાપ) જેના ઉદયથી કે બંધથી જીવને દુ:ખનો અનુભવ થાય.
આ પ્રમાણે કર્મના પ્રકાર અને હેતુ જાગ્યા પછી એક રહસ્ય જાણવા જેવું છે. આત્મપ્રદેશો અને કર્મરજોનું એકમેક મિશ્રણ થયા પછી તે જીવને કેવું ફળ આપે છે? જેમ આહાર ગ્રહણ કર્યા પછી હોજરીમાં પાચનક્રિયા થઇને તે પદાર્થો સપ્તધાતુરૂપે પરિણમે છે, તેમ આ કર્મો આત્મામાં સાત કે આઠ પ્રકૃતિરૂપે પરિણમે, તેના સ્વભાવ પ્રમાણે ફળ આપે છે તે નીચેની વિગતથી સમજાશે. (૧) જ્ઞાનાવરણીય કર્મ કર
બંધનુકારણ - જ્ઞાનીની તથા જ્ઞાનના સાધનની અવજ્ઞા, અશ્રધ્ધા ના સેવનથી કે દ્વેષભાવ, અન્ય ને જ્ઞાનારાધનામાં અંતરાય કરવાથી
ક્યા ગુણને રોકે - આત્માના જ્ઞાન ગુણને શેકે.
ઉપમા - આંખે જોવાની શક્તિ છતાં પાટા બાંધીને ચાલે જેથી પદાર્થને જોઈ ન શકે. તેમ આત્મા જ્ઞાનસ્વરૂપ છતાં અજ્ઞાનને કારણે સ્વરૂપને જાણી ન શકે, અને જ્ઞાન સ્વરૂપને આવરણ રહે. (ર) દર્શનાવરણીય કર્મ જ
બંધનું કારણ - જ્ઞાનાવરણની જેવું જાણવું.
ક્યા ગુણને રોકે, આત્માના દર્શનગુણને રોકે અર્થાત્ ચક્ષુ આદિ ઈન્દ્રિયોથી થતાં દર્શનને તથા જાગૃતિને આવરણ કરે. - ઉપમા - કોઈ મનુષ્યને રાજાના દર્શન માટે દરબારમાં જવું છે. પણ દ્વારપાળ તેને અંદર જવા દેતો નથી. તેમ જીવમાં દર્શન ઉપયોગ હોવા છતાં બલા પદાર્થોનું કે અંતર સ્વરૂપનું દર્શન કરી શકતો નથી
93.
Page #97
--------------------------------------------------------------------------
________________
(૩) વેદનીય કર્મ
શાતા તથા અશાતારૂપ બે પ્રકારે છે.
બંધનું કારણ દેવ ગુરૂની ભક્તિ. સુપાત્રે દાન, વિષય કક્ષાયની મંદતા, તથા મન વચન કાયાની શુભ પ્રવૃત્તિથી શાતા વેદનીયકર્મ બંધાય છે, તેથી દેહધારીને શરીર નિરોગી રહે છે.
ઉપરના નિમિત્તોમાં વિપરીતપણે પ્રર્વતન કરવાથી અશાતા વેદનીય કર્મ બંધાય છે, જેથી શરીરમાં અસાધ્ય રોગો થાય છે. વળી શોક, સંતાપ, રૂદન કરવા કે, કરાવવાથી આ કર્મ બંધાય છે.
ક્યા ગુણને રોકે : આત્મા અવ્યાબાધ સુખસ્વરૂપ છે છતાં દહેધારણ થવાથી એક ક્ષેત્રાવગાહે હોવાથી શાતા અશાતા ભોગવે છે. અને આવ્યાબાધ સુખને રોકે છે.
ઉપમા : મધથી ખરડાયેલી છરી પરનું મધ ચાટતા મધનો સ્વાદ મધુર લાગે અને ધારવડે જીભને ઇજા થાય તેમ આ કર્મ શાતા અશાતરૂપે હોય છે. (૪) મોહનીય કર્મ
(૧) દર્શન મોહ, (૨) ચારિત્ર મોહ, બે પ્રકાર છે.
બંધનું કારણ : ક્રોધ, માન, માયા, લોભ હાસ્યાદિ પ્રવૃત્તિ કરવાથી તથા વિપરીત બુધ્ધિ અને અશ્રધ્ધાથી આ કર્મ બંધાય છે.
કયા ગુણને રોકે : દર્શનમોહ આત્માના શ્રધ્ધાળુણને રોકે અને વીતરાગતારૂપ ચારિત્રને ચારિત્ર મોહનીય રોકે.
ઉપમા : મદિરાપાનથી મનુષ્ય જેમ હિતાહિતનું ભાન ભૂલી જાય છે તેમ જીવ મોહનીયના અનેક પ્રકારોથી પોતાના હિતાહિતને ભૂલી જાય છે. તેથી તેના દર્શન અને ચારિત્રગુણ આવરાઈ જાય છે. (૫) આયુષ્યકર્મ : દેવાયુ, મનુષાયુ, તિર્યંચાયુ, નરકાયુ,
બંધનું કારણ - ચાર પ્રકારે આયુષ્ય બંધાય છે. (૧) દેવાયું સરાગ સંયમ, દેશવિરતિ કે બાળ તપાદિથી, (ર) મનુષ્કાયું વિષય કષાયોની મંદતા, સગુણ સંપન્નતા, અલ્પ આરંભ,
પરિગ્રહ. (૩) તિર્યંચાયુ છે છળ, પ્રપંચ, શલ્ય, આર્તધ્યાન.
Page #98
--------------------------------------------------------------------------
________________
નરકાયુ : રૌદ્રધ્યાન, મહા આરંભ પરિગ્રહ અને તેની મૂચ્છ, વ્યસન, કુર પરિણામ, વિષયાસક્ત, માંસભક્ષણ.
દેવાયુ, મનુષ્યા, શુભ છે. તિર્યંચાયુ, નરકા, અશુભ છે.
કયા ગુણને રોકે : આત્મા અક્ષય અને અમર સ્વરૂપ છે. છતાં અજ્ઞાન, રાગ અને દ્વેષના કારણે જન્મ મરણ રૂપ આયુષ્ય કર્મ આત્માની અક્ષય સ્થિતિને રોકે છે.
ઉપમા : જેલના બંધન જેવું આ કર્મ છે. જેલની સજા જેટલી મુદતની હોય તેમાં અલ્પાધિક ફેરફાર થઈ શકાતો નથી, સજા પૂરી થાય પછી છુટી શકાય તેમ જે પ્રકારનું આયુષ્ય હોય તે પૂરું કરવું પડે. (૬) નામકર્મ શુભ અને અશુભ બે પ્રકારે છે. બંધનું કારણ
શુભનામ કર્મ : ક્ષમા, નમ્રતા, સરળતા, સંતોષ જેવા ગુણો, ગુણીજનોની પ્રશંસા, સ્વની અપ્રશંસા, ઉદારતા વિગેરે.
અશુભ નામ કર્મ : અસતુ પ્રવૃત્તિ, અસરળતા, વિષયાશક્તિ, કપટ, ચંચળતા, પરનિંદા, સ્વપ્રશંસા વિગેરે.
ક્યા ગુણને રોકે : આત્મસ્વરૂપ આરૂપી છે. તે દેહધારણ કરવાથી રૂપી પણાને પામે છે તેથી અરૂપી ગુણને આવરણ આવે છે.
ઉપમા : ચિત્રકાર ચિત્ર દોરે તેના જેવું આ કર્મ છે. ચિત્રકાર સારા વિચારોથી સુંદર ચિત્ર દોરે અને અસદ્ભાવથી કદરૂપા ચિત્રો દોરે, તેમ જીવ પોતાના અશુભ પરિણામથી અશુભનામ કર્મ બાંધે અને શુભ ભાવથી શુભનામ કર્મ બાંધે છે. (૭) ગોત્રકર્મ ઉચ ગોત્ર, નીચ ગોત્ર, બે પ્રકારે છે.
બંધનું કારણ ગુણાનુરાગ, અન્યને ભણાવવું, ભણવું, નિરહંકારિતાથી, ઉચગોત્ર બંધાય છે.
માન, મત્સર, મદ કરવાથી નીચ ગોત્ર બંધાય છે.
ક્યા ગુણને રોકે : આત્મસ્વરૂપ હલકું કે ભારે નથી છતાં ઉચ ગોત્ર કે નીચ ગોત્રમાં જન્મ ધારણ થવાથી જીવને ઉચા કે નીચપણું મનાય છે.
95
Page #99
--------------------------------------------------------------------------
________________
ઉપમા : કુંભાર ઘડા ઘડે, પછી તેને ખરીદનાર મનુષ્ય યોગાનુયોગ સારો નરસો ઉપયોગ કરી, કોઈ ઘડો ધી ભરવામાં વપરાઈ અને કોઈ ઘડો મદીરા ભરવામાં વપરાઇ, હલકા કે સારાપણું પામે છે. (૮) અંતરાય કર્મ છે
બંધનું કારણ : દાનાદિ પ્રવૃત્તિમાં અંતરાય કરવાથી કે રોકવાથી અંતરાય કર્મ બંધાય છે.
ક્યા ગુણને રોકે : આત્મા અનંતશક્તિ અને સામાÁ વાળો છે. તેની શક્તિ આ કર્મ પ્રગટ થવા દેતું નથી.
ઉપમા : કોઈ યાચકને રાજાએ ધનાદિ આપવા આદેશ આપ્યો હોય, પણ રાજાનો ભંડારી તેને ઈચ્છિત વસ્તુ આપે નહિ. તેમ આત્મા પુણ્યયોગે જગતના ભૈતિક સુખો પ્રાપ્ત કરી શકે તેવું હોય, દાનાદિ કરી શકે તેવો યોગ હોય, તપાદિ કરી શકે તેવી શક્તિ હોવા છતાં શક્તિ પ્રગટ થવા ન દે. અર્થાત આત્માની સ્વરૂપ પ્રાપ્તિને આ કર્મ અંતરાય કરે છે.
આ આઠ કર્મો ઘાતી અને અઘાતીરૂપે હોય છે. ઘાતકર્મ : આત્માના મૂળગુણને ઘાત કરે. અઘાતી કર્મ: આત્માના મૂળગુણને બાધા ન પહોચાડે. આત્માની જ્ઞાનશક્તિ વડે ઘાતી કર્મોનો નાશ થાય છે.
મોહનીય કર્મનો નાશ થતાં ચારે ઘાતી કર્મ નાશ પામે છે, ત્યારે જીવ કેવળજ્ઞાન પામે છે.
પછી આયુષ્ય પૂર્ણ થતા આઘાતી કર્મો નાશ પામતા જીવ સિધ્ધ બુધ્ધ અને મુક્ત થાય છે.
૪ ઘાતી કર્મો ૪ અઘાતી કર્મો જ્ઞાનાવરણીય વેદનીય કર્મ દર્શના વરણીય આયુષ્ય કર્મ મોહનીય
નામ કર્મ અંતરાય
ગોત્ર કર્મ
Page #100
--------------------------------------------------------------------------
________________
જીવ સૃષ્ટિના પિરજ્ઞાનમાં જોઇશું કે, જીવ નિગોદમાંથી નીકળ્યા બાદ ક્રમશ: વિકાસ પામતો જાય છે. ભવ્ય જીવનું જીવન પ્રાયે વિકાસ લક્ષી હોય છે. ચારે ગતિમાં ચઢ ઉતર તો ઘણી થાય છે. છતાં ભવ્ય જીવ ઉત્તરોઉત્તર પ્રગતિ કરે છે. નદી ઘોળ પાષણ ન્યાયે કે બોધપૂર્વક વિકાસ પામતો જીવ સમ્યકત્વ સુધી પહોચે છે. એકવાર સખ્યત્વની પ્રાપ્તિ થયા પછી અનંતકાળનું પરિભ્રમણ સંક્ષેપ પામે છે. એવું મહામૂલુ સમ્યકત્વ પ્રાપ્ત કરવા માટે જ ભવ્ય જીવની ઝંખના હોય છે.
અનાદિકાળની કર્મશૃંખલાને તોડનાર શકિત્ત સ્વયં આત્માની છે. સદેવ, સગુરૂ અને સધર્મનું અવલંબન પામી જીવ આ માર્ગમાં સરળતાથી યાત્રાનો પ્રારંભ કરે છે. અને પોતાના સ્વપુરૂષાર્થ દ્વારા પરિણામની શુદ્ધિ કરી, જ્ઞાનધારા શુધ્ધ ઉપયોગ વડે કર્મથી મુક્ત થઈ સિધ્ધવને પામે છે.
સકર્મક જીવના અધ્યવસાયને વેશ્યા પણ કહેવાય છે. અપેક્ષાએ લેગ્યા પ્રમાણે આયુષ્ય બંધ થતો માનવામાં આવે છે. તે વેશ્યાનું સ્વરૂપ હવે જોઈએ. લેશ્યાનું સ્વરૂપ છે
લેશ્યા : કષાયજનિત મનના પરિણામ - અધ્યવસાય વેશ્યાના ત્રણ શુભ અને ત્રણ અશુભ છ પ્રકાર છે. અશુભ લેશ્યા
શુભલેશ્યા ૧ કૃષ્ણ વેશ્યા
૪ તેજોવેશ્યા ૨ નીલ વેશ્યા
૫ પલેયા ૩ કાપો વેશ્યા
૬ શુક્લલેશ્યા જીવના પરિણામ સમયે સમયે બદલાય છે. સંયોગ આધીન આત્માના પરિણામનું બદલાવું તે લેહ્યા છે. લેગ્યા એ મનોયોગનું ભિન્ન ભિન્ન સ્વરૂપ છે. જે પ્રકારે આત્માના પરિણામ બદલાય છે તેવા પ્રકારના તેના રૂપરંગ બદલાય છે. તે રંગો પરથી આ વેશ્યાના ઉપર મુજબના નામ રાખવામાં આવ્યા છે.
લેશ્યા : કષાયજનિત પરિણામો અનુસાર શુભ-અશુભ બંધ થાય છે તે છ પ્રકારે હોય છે.
દ્રષ્ટાંત: તીવ્ર, તીવ્રતર તીવ્રતમ, મંદ, મંદતર, મદંતમ, (શુભાશુભ બને)
Page #101
--------------------------------------------------------------------------
________________
(૧) કૃષ્ણલેશ્યા કે એકવાર છ મિત્રો મુસાફરીએ નિકળ્યા. માર્ગમાં જાંબુનું વૃક્ષ જોયું. તેના પર સુંદર જાંબુ પાક્યા હતા. છ મિત્રોને સુધા લાગી હતી અને આ પાકા જાંબુ જોયા પછી તો તેમાનો એક મિત્ર કુહાડી લઈને ઉપડયો અને સીધો વૃક્ષને મૂળમાં જ ઘા કરવા લાગ્યો. તે બોલ્યો કે વૃક્ષને મૂળમાંથી જ તોડી પાડું અને વૃક્ષના લાકડા, ફળ સર્વે ઘરભેગું કરૂં. આવી સ્વાર્થજનિત આવેગવાળી વૃત્તિ તે કૃષા લેહ્યા છે. આત્માના પરિણામની વિશેષ મલિતના છે, તેથી તેને કાજળના રંગ જેવી કહી છે.
(૨) નીલ ગ્લેશ્યા બીજો કહે અરે ! આખા વૃક્ષને તોડવાથી શું ફાયદો છે ? કેવળ મોટી મોટી ડાળીઓ તોડી પાડું. તેમાંથી લાકડા અને ફળ મળી રહેશેઆ વેશ્યા સ્વાર્થજનિત છે છતાં આત્માના અશુભ પરિણામની કંઇક મંદતા છે. મોરપીછના રંગ જેવી કહી છે.
(૩) કાપોત લેશ્યા છે ત્રીજો બોલ્યો મોટી ડાળો શા માટે તોડો છો? નાની ડાળ પર પણ જાંબુ છે તેથી નાની ડાળો તોડી લો અને જાંબુ મેળવો, સ્વાર્થ-મોહ છતાં ઘણી મંદતા છે. આત્માના પરિણામની મલિનતા ઘટે છે. કબૂતરની પાંખ જેવો રંગ હોય છે.
(૪) વેજોલેશ્યા ચોથો મિત્ર બોલ્યો ડાળીઓ પણ શા માટે તોડવી ? કેવળ જાંબુના ઝૂમખાં જ તોડો આપણે તો જાંબુની જ જરૂર છે. તે ઝૂમખામાંથી મળી રહેશે. આ વેશ્યાવાળાના પરિણામ સમતાવાળા હોય છે. તેનામાં ઉદારતા હોય છે. ઉગતા સૂર્યના રંગ જોવો ગુલાબી સ્વભાવ જેવો રંગ હોય છે.
(૫) પધ લેગ્યા છે. પાંચમો બોલ્યો અરે આપણે તો જાંબુ ખાઈને સુધા તૃપ્તિ કરવી છે, તો ઝાડ પર રહેલા પાકા ફળ જ તોડી લો અને સુધા તૃત કરો. આ પરિણામવાળો આત્મા પરોપકારી, અહિંસાભાવવાળો અને ઉત્તમ પરિણામવાળો હોય છે. ચંપાના ફલ જેવી પીળા રંગવાળી આ વેશ્યા છે.
(૬) શુક્લ લેશ્યા કે છઠ્ઠોમિત્ર વધુ શાણો અને સમજદાર હતો. તે બોલ્યો તમે બધા શા માટે આટલી બધી લપ કરો છો. . આ જમીન પર
સ્વયં પાકીને પડેલા જાંબુ આપણા સૌ માટે પૂરતા છે. એનાથી આપણી સુધા તૃપ્તિ થશે. આ આત્માના પરિણામ શુદ્ધ છે. સર્વાત્મમાં સમદ્રષ્ટિવાળો છે. દૂધ જેવા સફેદ રંગ જેવી આ વેશ્યા મનાય છે.
Page #102
--------------------------------------------------------------------------
________________
કાર્ય તો એક જ હતું જાંબુ ખાવાનું પણ આત્માની પ્રકૃતિ અને પરિણામ પ્રમાણે તેની બહાર અભિવ્યક્તિ થાય છે, જેને વેશ્યા કહે છે. અંતરમાં જેવા ભાવ હોય તેવી મનોવૃત્તિ પ્રગટ થાય છે. આ દ્રષ્ટાંત દ્વારા એ વિચારવું કે આપણી જરૂરિયાતો પૂરી કરવા આપણે કેવા પ્રકારની વૃત્તિઓ ધરાવીએ છીએ. તેમાં કાંઈ વિચાર વિનિમય ખરો કે મનસ્વીપણું હોય છે ? ગમે તમે થાઓ પરંતુ મારી ઈચ્છાઓ પૂરી થાવ તે સર્વ અશુભ લેહ્યા છે. કાંઇ વિચાર - વિનિમય છે ત્યાં શુભ લેહ્યા છે. આ વેશ્યા પ્રમાણે જીવના કર્મબંધનો આધાર છે.
AIR
''
ll,
ક
Mી. *
જાંબુ વૃક્ષ
નયન
ને
!
Page #103
--------------------------------------------------------------------------
________________
પાઠ ૧૩
૯ - મોક્ષતત્ત્વ સમ્યગદર્શનશાનચારિત્રાણિમાક્ષમાર્ગ:
શ્રી ઉમાસ્વાતિ આચાર્ય તત્વાર્થ સૂત્ર. મોક્ષ - મુક્ત થવું
કોનાથી મુક્ત થવું ? અનંત પ્રકારના કર્મોરૂપી શત્રુઓથી મુક્ત થવું. અનંત કાળના જન્મ મરણના પરિભ્રમણથી મુક્ત થવું.
મોક્ષ શું છે? આત્માના શુદ્ધ સ્વભાવનું પ્રગટ થવું.
દેહાદિથી સર્વથા મુક્ત થવું.
તે પછી આત્મા ક્યાં રહે ? અનંત અવ્યાબાધ સુખમાં અનંતકાળ સુધી સિલકમાં રહે
ત્યાં શું કરે ? આત્મસ્વરૂપમાં લીન રહી નિજ સુખમાં સ્મણતા કરે.
શાશ્વત સુખને પામે. જન્મ, જરા, મરણ, રોગ, અને શોગથી સર્વથા સર્વકાળ માટે યુક્તિ.
મોક્ષ માર્ગના સાધને ક્યા છે? સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યગચરિત્ર તેના સાધનો છે.
તેની પ્રાપ્તિનો ક્રમ શું છે. સમ્યગદર્શન - તત્ત્વોની યથાર્થ શ્રદ્ધ. સમ્યગજ્ઞાન - તત્ત્વોનો યથાર્થ બોધ. સમ્યગચારિત્ર - સમ્યમ્ વિતરાગતા
તેની આરાધનાનો કમ શું છે? પુણ્યનુંબંધી પુણ્યનો યોગ, સંવર નિર્જરારૂપ આત્મશક્તિને પ્રગટ કરનારા તત્ત્વોનો વિધિસહિત કમ સેવવો.
મોક્ષની તીવ્ર અભિલાષા, કષાયનું શમન. દયારૂપ ધર્મનું પાલન એ તેની પાત્રતા છે. જેમાં કોઈ જાતિ કે વેશનો ભેદ નથી.
માનવજીવનનું આખરી, અગ્રિમ અને અનન્ય કર્તવ્ય મોક્ષમાર્ગની પ્રાપ્તિ છે. tan
ITY :
International
Page #104
--------------------------------------------------------------------------
________________
આયુષ્યકર્મ
નામકર્મ
અઘાતી કર્મ
નિર્જા સંવર
For Private &
વેંદનીયકર્મ
ગોત્રકર્મ
www.jainelibrary
Page #105
--------------------------------------------------------------------------
________________
કર્મ પ્રવાહ
પ્રમાદ
નિર્જરાતત્વ
બંધતત્વ ૯
સંઘરત્વ
૭
આશ્રવતત્વ
પ
www.jainellbrary.org
Page #106
--------------------------------------------------------------------------
________________
G[l////
yaaca
- ૧
અજીવતcવ
૯ મોત,
પ્રયતcવ.
પાપccવ
www.ameliorare
Page #107
--------------------------------------------------------------------------
________________
અંતરાયકર્મ
મોનિટાકર્મ
દર્શનાવરણીયકર્મ
જ્ઞાનાવરણકર્મ :
ઘાતી કર્મ
Nan Education international
For Private
Persona use only
www.dainelibrary.ora
Page #108
--------------------------------------------------------------------------
________________
૯. સારાંશ જ
કર્મોનો સંયોગ, કષાયજનિત પરિણામ, અને અશુભ લેશ્યા આ સર્વ આત્માના અંતરંગ શત્રુઓ છે. તેને, કેવળ સત્પુરૂષાર્થ અને જ્ઞાનઉપયોગ દ્વારા નાશ થઇ શકે છે.
આ પ્રમાણે માનવજીવનના મહાન કર્તવ્ય રૂપ ધર્મનો મર્મ અને કર્મની વિવશતા જાણીને, સાચુ સુખ ક્યાં મળે તેનો નિર્ણય કરવાની જીવમાં જાગૃતિ આવે છે. માટે અભ્યાસીઓ એ આ નાની પુસ્તિકાનો ક્રમશ: અભ્યાસ કરવો, ન સમજાય તો યોગ્ય અધિકારી પાસે જઈને સમજવાનો પ્રયત્ન કરવો, પણ આ પુસ્તિકા ઉપયોગી નથી તેમ માનીને અભરાઈ પર ન સૂકશે. તેનો ઉપયોગ કરજો અને બીજા પાસે કરાવજો.
તમે અભ્યાસ કરો બીજામાં તેની રૂચિ પેદા કરે, અને આ પુસ્તિકાના તમારા સદ્ભાવ અને અનુભવના આધારે, પાંચેક વ્યક્તિ તેનો ઉપયોગ કરે તેવો ઉલ્લાસ રાખી પ્રયાસ જરૂર કરજો. માનવજીવનમાં વાંચન, વિચાર અને વિનિમયના કેવાં ઉત્તમ સાધન મળ્યા છે, તે પ્રત્યે જો આપણું મન આકર્ષાય તો જીવન ધન્ય બની જાય, તે વાત નિ:સંશય માનજો.
આવા પુસ્તક વાંચનમાં કોઈ ગ્રેજ્યુએટની કક્ષા કે કોલેજના શિક્ષણની જરૂર નથી. આવશ્યકતા છે તમારા આત્મવિશ્વાસની, તત્ત્વ શ્રધ્ધાની ધર્મજિજ્ઞાસાની, આત્માર્થ પ્રાપ્તિની, મુક્તાવસ્થાની અને નિજપદના નિર્ણયની. વળી એમ થવામાં તત્ત્વનો અભ્યાસ અને ચિંતન સહાયક છે. માટે જીવનનું અનિવાર્ય અંગ માની સઉપદેશ, સશાસ્ત્ર વાંચન કરવું. જીવનને વ્યર્થ વિકથામાં વેડફી નાખવું નહિ. પરંતુ આત્મ ભાવવડે, અંતરમુખતાને આવકારી આત્માનંદને પ્રાપ્ત કરવો, આનંદ હો, મંગળ હો.
વાસ્તવમાં પ્રલોભનીય સાધનોની દોડમાં આપણે અને આપણી સંતતિ વ્યર્થ હિંસા આચરીને અપર પીડાનું કારણ ન બનીએ તેવો ઉપયોગ કે યતના રાખી ગૃહસ્થ જીવનનો નિર્વાહ કરવો. સુખભોગના જે જે સાધનો વસાવીએ, વિષયાધીન થઇ જે જે કરણી કરીએ, કષાય જનિત વૃત્તિઓથી પરને પીડા આપીએ, તેવા પ્રસંગોમાં જાગૃત થવામાં સ્વપર શ્રેય છે.
ઈતિ શીવમ EE
www.jainelib1019
Page #109
--------------------------------------------------------------------------
________________
૬.
સ્વાધ્યાય
૧. વસનાડી શું છે ? તેના કેટલા વિભાગ છે. તેની વિગત સાથે લખો.
૨.
જીવના મુખ્ય પ્રકાર વિગત સાથે લખો.
3.
જીવ માત્રના લક્ષણ તથા જીવના પ્રાણ લખો.
૪. પર્યાતિ શું છે. તેના પ્રકાર વિગત સાથે લખો.
૫.
જીવના ઇન્દ્રિય, પ્રાણ, પર્યાતિ લખો. કોઠો દોરવો.
૬. બે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંશી પંચેન્દ્રિયના ઇન્દ્રિય અને પ્રાણ લખો.
૭. સંસારી જીવના શરીરના પ્રકારો વિગત સાથે લખો.
૮. મનુષ્યના સંસ્થાન વિગત સાથે લખો.
૯. મનુષ્યના સંઘપણ વિષે લખો.
૭.
-
સ્વાધ્યાય
૧
૧. સંસારી જીવના મુખ્ય પ્રકાર વ્યાખ્યા સાથે લખો.
૨. પૃથ્વીકાય જીવોના સાત પ્રકાર લખો.
૩. અપકાય, તેઉકાય, વાઉકાયના પાંચ પ્રકાર લખો.
૪. પૃથ્વીકાયાદિ ચારના આકાર લખો.
૫. વનસ્પતિકાયના પ્રકારો વિગત સાથે લખો.
નિગોદના જીવો વિષે લખો.
સ્થાવર જીવોના નામ તથા કોઠો પ્રકાર સાથે લખો.
૨
Page #110
--------------------------------------------------------------------------
________________
સ્વાધ્યાય -૩
૧. ત્રસ જીવોના મુખ્ય ભેદ લખો.
૨. બેઇન્દ્રિથી માંડીને ચઉરેન્દ્રિય સુધીના જીવોના પાંચ પાંચ નામ
લખો.
૩. પંચેન્દ્રિય જીવોના મુખ્ય પ્રકાર વિગત સાથે લખો.
૪. નરકની ભૂમિનો વાસ લખો.
૫. તિર્યંચ પંચેન્દ્રિય જીવોના પ્રકારો લખો.
૬. જગતના જીવોના જન્મના પ્રકાર વિગત સાથે લખો.
૭. મનુષ્યના ભેદની વિગત લખો.
૮. કર્મભૂમિ તથા અકર્મભૂમિનો તફાવત લખો.
૯. દેવલોકના મુખ્ય પ્રકાર લખો.
૧૦. સંસારી જીવના કુલ ભેદ લખો.
૧૧. સિધ્ધલોક વિષે તથા તેના ગુણો વિષે લખો.
૧૨. સિધ્ધના પ્રકારો વિગત સાથે લખો.
સ્વાધ્યાય - ૪
૧. નવતત્ત્વના નામ વિગત સાથે લખો.
૨. નવતત્ત્વના વિચાર વિવેકના પ્રકારો લખો (હેયાદિ)
૩. સંસારી જીવના પ્રકારો લખો.
૪. અજીવ તત્ત્વના પ્રકારો વ્યાખ્યા સહિત લખો.
૫. પુદગલના વર્ણાદિનો કોઠો લખો.
www.jainelibr1089
Page #111
--------------------------------------------------------------------------
________________
૬. પુણ્યબંધના હેતુઓ લખો.
૭. પાપબંધના હેતુઓ લખો.
૮. આશ્રવ શું છે તેની વિગત લખો.
૯. સંવરના પ્રકારો લખો.
૧૦. નિર્જરાના પ્રકારો લખો.
૧૧. કર્મબંધના ચાર તથા આઠ પ્રકારો લખો.
૧૨. આઠ કર્મના બંધના કારણો લખો.
૧૩. મોક્ષ તત્ત્વ વિષે લખો.
૧૪. ઘાતિ અતિ કર્મો વિષે લખો.
સ્વાધ્યાય -૫
૧. લેશ્યાના નામ અને સ્વરૂપ લખો.
૨. સમ્યગ્દર્શનના લક્ષણો વિગતથી લખો.
૩. સમ્યગ્દર્શનના આઠ ગુણો વિગતથી લખો.
૪. જીવસૃષ્ટીનું પરિજ્ઞાન શા માટે ? પાંચ લીટી લખો
૫. ચાર ઉત્તમ અને દુર્લભ વસ્તુ વિષે લખો. પાંચ લીટી
૬. આ અભ્યાસથી તમને શું ફાયદો થયો ? પાંચ લીટી લખો
૭. અહિંસા ધર્મનું પાલન કેમ કરશો ? દસ લીટી લખો. ૮. મનુષ્ય જન્મનું કર્તવ્ય શું છે. દસ લીટી લખો.
事
For Private & Personalove Only
Page #112
--------------------------------------------------------------------------
________________ ઇ અરવત હગ (0) -e) 2.--- Gરભક - માનવી૨ પહૃત f ભ૨ત,૨ - 1/25/કમ્પ્લોટ પશ્ચિમ )સૈઋછે હૃવણ શિખરી પર્વત હિરણ્યવંત ક્ષેત્ર (6) રુમી પર્વત (પ) ૨મ્યક ક્ષેત્ર (પ) નીલવંત પર્વતના મેર પર્વત ક્ષવિદેહ ક્ષેત્ર બીપ(લાખ યો) નિષધ પર્વત હરિવર્ષ નંગ મહાહિમવંત' પર્વત 2) દિમવંત લેંગ૨) લધુમિવંત પર્વત (1) ભરત ]] ક્ષેત્ર (1) વૈતાય પર્વત, પૂર્વ વ૮, ૨-સ ૧૯૧૬•લીયન્ટ પુક, લી સજa C88 Kત ધત. 2. મહાવિર કેa. . છે SL LEE (૮:લ EL )SS - ઉનાના અસં /"cle" 01 દંડ (4- લા. સ્ક૨વ૨ ટ્રીટ ?પ સમતા - --- દ.લા.ચૅ) ચ્ચ વસતિ છે ૨uૉ.લી..). દ્વà(અઠૉ.લા. " દક્ષિણ. છેલ્લે સ્વયંભુ મસમુદ્ર અઢી. દ્વીપ