SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ આકાર જીવો ભવ ભેદ ઇન્દ્રિય ધજા જોવો એક વડના બીજ જેવડા સ્થાનમાં અસંખ્યાતા જીવો હોય છે. * એક બાદર વાયુકાય જીવ અંતરમુહૂર્તમાં ૧૨૮૨૪ ભવો થાય છે. * उब्भामग દરેક પદાર્થ પોતાના લક્ષણ કે કાર્યથી ઓળખાય છે, તેમ વાયુ ધજાના ફરવાથી, પાનના હાલવાથી, ઠંડા કે ગરમ સ્પર્શરૂપ હવાથી ઓળખાય છે. Jain Education International સૂક્ષ્મ, બાદર, પર્યામા અને અપર્યામા એક સ્પર્શેન્દ્રિય હોય છે. એક ચપટી વગાડતા જેવી ક્રિયામાં અસંખ્ય વાયુકાય જીવોની વિરાધના થાય છે. પાણી, વાયુ અને અગ્નિ વકરે તો વિનાશક છે, અને સમપરિણામે રહે તો જીવનને સહાયક છે. આમ બનવું તે પણ જીવોના પરસ્પર યોગ ને કારણે હોય છે. જેમકે જયાં સહયોગ કે વિનાશ થવાનો હોય ત્યાં ત્યાં તે પ્રમાણે બને છે. વૈજ્ઞાનિક ક્ષેત્રે પણ કહેવાય છે કે કુદરત સાથે અવિચારી પ્રયોગો કરવાથી કુદરતમાં પણ સમતુલા જળવાતી નથી તેથી વિનાશક્તા સર્જાય છે માટે જીવ માત્ર સાથે ઉપકાર બુધ્ધિ રાખો. वायुकाय Subs ww गुजवाया wwwwwww For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004906
Book TitleJiva Tattvanu Parigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSomchand D Shah
Publication Year1990
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy