________________
૬.
સ્વાધ્યાય
૧. વસનાડી શું છે ? તેના કેટલા વિભાગ છે. તેની વિગત સાથે લખો.
૨.
જીવના મુખ્ય પ્રકાર વિગત સાથે લખો.
3.
જીવ માત્રના લક્ષણ તથા જીવના પ્રાણ લખો.
૪. પર્યાતિ શું છે. તેના પ્રકાર વિગત સાથે લખો.
૫.
જીવના ઇન્દ્રિય, પ્રાણ, પર્યાતિ લખો. કોઠો દોરવો.
૬. બે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય, સંશી પંચેન્દ્રિયના ઇન્દ્રિય અને પ્રાણ લખો.
૭. સંસારી જીવના શરીરના પ્રકારો વિગત સાથે લખો.
૮. મનુષ્યના સંસ્થાન વિગત સાથે લખો.
૯. મનુષ્યના સંઘપણ વિષે લખો.
૭.
Jain Education International
-
સ્વાધ્યાય
૧
૧. સંસારી જીવના મુખ્ય પ્રકાર વ્યાખ્યા સાથે લખો.
૨. પૃથ્વીકાય જીવોના સાત પ્રકાર લખો.
૩. અપકાય, તેઉકાય, વાઉકાયના પાંચ પ્રકાર લખો.
૪. પૃથ્વીકાયાદિ ચારના આકાર લખો.
૫. વનસ્પતિકાયના પ્રકારો વિગત સાથે લખો.
નિગોદના જીવો વિષે લખો.
સ્થાવર જીવોના નામ તથા કોઠો પ્રકાર સાથે લખો.
૨
For Private & Personal Use Only
www.jainelibrary.org