SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અળશીયા (ભોય સર્પ), લાળીયા જીવ, (મધમાખીનું મધ ગણાય) ઉપરના પ્રકારો દ્વિદળમાં, વાશી અઢમાં તથા પાણીમાં પ્રાયે ઉત્પન્ન થાય છે. કરમીયા : પેટમાં, શરીરના બીજા ભાગમાં, મસામાં તથા સ્ત્રીની યોનિમાં એક જાતના જંતુઓ હોય છે. મામણમંડા: લાકડામાં ધુણ થાય છે. પોરાઃ લાલ રંગના કે સફેદ રંગના પાણીમાં થાય છે છીપ વાળા. ચૂડેલ : આ જીવોને પ્રાયે પગ હોતા નથી ભવ : બે ઈન્દ્રિય જીવો એક મુહૂર્તમાં વધારેમાં વધારે ૮૦ ભવ કરે. ૨. તે ઇન્દ્રિય જીવોનું વર્ણન તેઈન્દ્રિય જીવો - ત્રણ ઇન્દ્રિયવાળા છે. (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘાણેન્દ્રિય. RSS unny I B ! ત્રણ ઈન્દિશ્યવાળા , જીવ | III પ્રકારો : માંકડ, જુ, કીડી, ઇયળ, ગીંગોડા, ગોકળગાય, કાળીજુ, મંકોડા, ઉધઈ, ધીમેલ, કાનખજૂરા, સાવા, ગધ્ધયા, વિષ્ટાના કીડા, ઘનેરા, કંથવા, ઇન્દ્રગોપ, વગેરે હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004906
Book TitleJiva Tattvanu Parigyan
Original Sutra AuthorN/A
AuthorSunandaben Vohra
PublisherSomchand D Shah
Publication Year1990
Total Pages112
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy