________________
( પાઠ : ૩ : સંસારી જીવને બીજા કયા પ્રકારે જાણશો ? એક પ્રકારે ચેતના લક્ષણથી સર્વ જીવો સમાન છે. બે પ્રકારે જ ત્રસ (હાલે ચાલે તેવા), સ્થાવર (સ્થિર રહે તે) ત્રણ પ્રકારે છે. સ્ત્રીલીંગ, પુરૂષલિંગ, નપુંસકલિંગ. ચાર પ્રકારે જ દેવ, મનુષ્ય, તિર્યંચ, નારક (ગતિ પ્રમાણે) પાંચ પ્રકારે એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેઈન્દ્રિય. છ પ્રકારે આ પૃથ્વીકાય, અપકાય (પાણી), તેઉકાય (અગ્નિ, વાયુકાય,
વનસ્પતિકાય (પાંચ સ્થાવર) ત્રસકાય.
જીવના છ પ્રકારનું સચિત્ર પ્રતિક આ ૨ સંસ નપુસક ( વૈદ છે
સ્થાવર
૫ ઈકિયા
ચૈતન્ય
જીભ
નાક
/
૬
ચામડી
પ્રકિય T આપકાય
| | વનસ્પતિકાય || વાઉકાય
ત્રસકાય
,
લેઉવા
#A
એ
છે તેને
::
ત્રસ : ત્રાસ પડવાથી કે સુખ દુઃખના પ્રયોજનથી સ્વયં હાલી ચાલી શકે તેવા. બે ઇન્દ્રિયથી માંડીને પાંચ ઇન્દ્રિયવાળા.
સ્થાવર ત્રાસ પડવા છતાં સ્વયે હાલી ચાલી ન શકે સૂક્ષ્મ નિગોદથી માંડીને સર્વ એકેન્દ્રિય જીવો. પૃથ્વીકાય, અપાય (પાણી), તેઉકાય (અગ્નિ), વાઉકાય અને વનસ્પતિકાય.
81 www.jainelibrary.org
Jain Education International
For Private & Personal Use Only