Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 36
________________ અળશીયા (ભોય સર્પ), લાળીયા જીવ, (મધમાખીનું મધ ગણાય) ઉપરના પ્રકારો દ્વિદળમાં, વાશી અઢમાં તથા પાણીમાં પ્રાયે ઉત્પન્ન થાય છે. કરમીયા : પેટમાં, શરીરના બીજા ભાગમાં, મસામાં તથા સ્ત્રીની યોનિમાં એક જાતના જંતુઓ હોય છે. મામણમંડા: લાકડામાં ધુણ થાય છે. પોરાઃ લાલ રંગના કે સફેદ રંગના પાણીમાં થાય છે છીપ વાળા. ચૂડેલ : આ જીવોને પ્રાયે પગ હોતા નથી ભવ : બે ઈન્દ્રિય જીવો એક મુહૂર્તમાં વધારેમાં વધારે ૮૦ ભવ કરે. ૨. તે ઇન્દ્રિય જીવોનું વર્ણન તેઈન્દ્રિય જીવો - ત્રણ ઇન્દ્રિયવાળા છે. (૧) સ્પર્શેન્દ્રિય (૨) રસનેન્દ્રિય (૩) ઘાણેન્દ્રિય. RSS unny I B ! ત્રણ ઈન્દિશ્યવાળા , જીવ | III પ્રકારો : માંકડ, જુ, કીડી, ઇયળ, ગીંગોડા, ગોકળગાય, કાળીજુ, મંકોડા, ઉધઈ, ધીમેલ, કાનખજૂરા, સાવા, ગધ્ધયા, વિષ્ટાના કીડા, ઘનેરા, કંથવા, ઇન્દ્રગોપ, વગેરે હોય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112