________________
૩. સમિતિ આત્માનો પરિવાર
૧ નિ:શંકિત
૨ નિકાંક્ષિત
૩ નિર્વિતિગિચ્છા
૪ અમૂઢ દ્રષ્ટિ
નિ:શંકિત
નિકાંક્ષિત
નિર્વિતિગિચ્છા
અમૂઢ દ્રષ્ટિ
ઉપગ્રહન
સ્થિરિકરણ
વાત્સલ્ય
પ્રભાવના
“સમકિત સાથે સગાઇ કીધી સપરિવારશું ગાઢી
મિથ્યામતિ અપરાધણ જાણી ઘરથી બહારે કાઢી".
૫ ઉપગ્રહન
૬ સ્થિરિકરણ
૭ વાસ્થ્ય
૮ પ્રભાવના
Jain Education International
સંશયરહિત, તત્ત્વનો શ્રધ્ધાવાન, નિર્ભય.
આકાંક્ષા રહિત, પરપદાર્થની અપેક્ષા રહિત.
તિરસ્કાર-દ્વેષ રહિત, મધ્યસ્થભાવવળો.
હિતાહિતના ભાનવાળો કુશાગ્ર
અન્યના દોષોને ઢાંકતાર, ગુણ ગ્રહણયુક્ત.
ધર્મથી સ્મુત થતાં જીવને સ્થિર કરનાર.
જીવ માત્ર પ્રત્યે નિવૈરભાવયુક્ત નિર્દોષ પ્રેમ. ધર્મના મર્મનો પ્રભાવક.
સમકિતી આત્માના જીવનમાં આ આઠ ગુણ અલ્પાધિકપણે અવશ્ય વર્તતા હોય છે. તેથી એ જીવ પોતાને પણ જાણી શકે છે. કે તેને માર્ગની પ્રાપ્તિ થઇ છે, અને તેના સહવાસમાં આવતા જીવોપણ તેની નિશ્રામાં તેનો પરિચય, પામી ધર્મમાર્ગની રૂચિ કરે છે. સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રાણ મોક્ષ માર્ગ: તત્ત્વાર્થ સૂત્ર
જીવવિજ્ઞાનને જાણ્યા પછી, એ સમજવાનું છે, કે પોતાના આત્મામાં આવો અનંત ગુણધર્મોવાળો ખજાનો પડયો છે. જે કેવળ સુખદાયી છે. તો પછી શા માટે તેણે આવી દુ:ખદાયક યોનિઓમાં ભટકવું પડે ? અન્ય
For Private & Personal Use Only
www.jainelibrary.org
71