Book Title: Jiva Tattvanu Parigyan
Author(s): Sunandaben Vohra
Publisher: Somchand D Shah

View full book text
Previous | Next

Page 39
________________ પાઠ : ૮ ) ૪. પંચેન્દ્રિય જીવોનું વર્ણન પંચેન્દ્રિય જીવો ચાર પ્રકારે છે. (૧) નારક (૨) તિર્યંચ (૩) મનુષ્ય (૪) દેવ પંચેન્દ્રિયજીવો - આ જીવોને સ્પર્શેન્દ્રિય, રસનેન્દ્રિય, ઘાણેન્દ્રિય, ચક્ષુરિન્દ્રિય તથા શ્રોત્રેન્દ્રિય હોય છે. मनुष्य 'EN S ચલવરી जलचर વર (૧) નારક : અહીં પ્રથમ નારકના જીવોનું વર્ણન કહેવામાં આવે છે. નારકના જીવો અત્યંત દુખવાળા છે. પોતાના કુર કર્મોને ભોગવવા ત્યાં જન્મે છે. તેઓના દુ:ખોનું વર્ણન જ્ઞાનીઓ પણ કહી શક્તા નથી (૨) તિર્યંચ : તિર્યંચગતિના જીવો પણ અધિક દુઃખવાળા છે. પરવશતા ઘણી હોય છે. કયારેક આંશિક સુખ ભોગવે છે. (૩) મનુષ્ય : આ ગતિ સુખદુ:ખવાળી છે. પરંતુ સવિશેષતા એ છે કે મનુષ્યદેહે જીવ યોગ્યતાને પામીને પરિભ્રમણથી મુક્ત થઈ શાશ્વત સુખ પ્રાપ્ત કરી શકે છે. આવું સંશિપણું, વિચાર શક્તિ સહિત જીવન પ્રાપ્ત થવું દુર્લભ છે. (૪) દેવ : આ ગતિમાં જીવને સર્વ પ્રકારના ભૈતિક સુખો હોય છે. પરંતુ મનુષ્ય ગતિ જેવા ધર્મના સાધન કે સંયમની પ્રાપ્તિ થતી નથી. અને સુખભોગમાં રાચીને પ્રાયે તિર્યંચ ગતિ પામે છે. સમકિતી દેવ એ સુખમાં પણ સભાન હોવાથી મનુષ્યદેહ ધારણ કરી મુક્તિ પામે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112