________________
૨. અપકાય જીવોનું વર્ણન : (પાણીના જીવો) પાણી શરીર છે જે જીવોનું તે જીવો
અપકાય છે.
ओस
૧૦૨૧ (૧)
હરિતણુ
ધનોદધિ
અપકાય જીવો
ભૂમિનું પાણી ♦ આકાશનું પાણી
ભવ સંખ્યા
આકાર
સ્વભાવ
ત
ભેદ ઇંદ્રિય
रक्ख
अपकार्य
Jain Education International
: भोम
કુવા, તળાવ, વાવ વગેરે વરસાદ, જાકળ.
લીલી વનસ્પતિ પર ફૂટતા પાણીના બિંદુઓ.
=
हरितणं
દેવોના વિમાનો તથા નારકની પૃથ્વીઓની નીચે ઠરેલા ઘી જેવું ઘટ્ટ પાણી, ઘન ઘાટો. ઉદધિ – દરિયો.
=
ઝાકળ, બરફ, કરા, ધુમ્મસ, ભેજ વગેરે પાણીના પ્રકાર છે. * એક અંતરમુહૂર્તમાં અકાયના જીવો ૧૨૮૨૪ ભવોકરે. પાણીના એક સૂક્ષ્મ ટીપામાં અસંખ્યાતા બાદર જીવો છે. પરપોટા જેવો હોય છે.
* રેચક, પાચક, ભારે, હલકું, મોળું, મીઠું, ખારૂં, અને ફીકું વિગેરે હોય છે.
સ્વભાવે શીતળ છે પણ અગ્નિના સંયોગે ઉષ્ણ થાય છે. અગ્નિનો વિયોગ થતાં મુળ સ્વભાવે રહે છે. * સૂક્ષ્મ, બાદર, પર્યાપ્ત અને અપર્યાપ્ત હોય છે. * એક સ્પર્શેન્દ્રિય હોય છે.
પાણી ઓકસીજન + હાઇડ્રોજન બે વાયુથી ઉત્પન્ન થાય છે તેમ વૈજ્ઞાનિક ક્ષેત્રે કહેવાય છે. આ બે વાયુમાંથી પાણીરૂપ શરીર થાય છે, તે પાણીના જીવોને ઉત્પન્ન થવાનું સ્થાન છે. કોઇ પણ સંયોગથી ચૈતન્ય - જીવ પેદા ન થાય; પુદ્ગલ - શરીર ઉત્પન્ન થાય. તેમાં યોગ્યતા પ્રમાણે જીવો જન્મ ધારણ કરે. આ જળબિંદુઓ અસંખ્ય શરીરના પિંડરૂપ હોય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org
25