Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 26
________________ શ્રી જપૂસ્વામી ચરિત્ર સાગરદનને થયે. ળાઓનું જાળ તેના જેવામાં આવ્યું. વિજલે વૈરાગ્યને અ- બીના ચમકારાથી જેના શિખરે પીળા થયેલા કસ્માતુ પ્રાદુર્ભાવ છે એ મેરૂ પર્વત જાણે ચાલતું હોય તેવું જ તે દેખાતું હતું. ઉદ્યાનમાં રહેલા મયૂર પક્ષીઓ સાખાઓની જેમ તેને પ્રીતિથી જોતા હતા. તે ઘણીજ રીસાએલી માનિનીઓના માનને તેડી નાંખતું હતું અને આકાશ માર્ગ ને રોધ કરવા ચારે તરફ ઘેરાતું હતું. તેને જોતાં જ સાગરદત્તે વિચાર્યું કે, “આ મેઘ હમણાં જ વષીને જલવડે પૃથ્વીને ડુબાવી દેશે.” આવા વિચારની સાથે જ જાણે ચાતક પક્ષીઓના પાપથી પ્રેરાએલો હેય તે વિષમ પવન અકસ્માત્ નીકળી આવ્યું. તે પ્રબળ પવને કૃષીકારેના મનેરથની સાથે જ તે ચડેલા વાદળાઓને વીખેરી નાં ખ્યા. તે જોતાં જ સાગરદત્તના હૃદયમાં જગતના સર્વ પદાર્થોની ચપળતા જાણવામાં આવી. તે સાથે જ વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ આવી. તત્કાળ તેણે અંતઃપુરના ધમાંથી મુક્ત થઈ ચારિત્ર લીધું અને તપસ્યા આચરી કર્મોને નાશ કરી તત્કાળ અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભવદેવ દેવલોકમાંથી ચ્યવીને તેજ વિજયની અંદર આવેલ વીતશેકા નગરીમાં પધરથ નામના રાભવદેવને શિવ જાની પત્ની વનમાળાના ઉદરથી કુમાર રૂપે કમાર રૂપે અવ. અવતર્યો. તેનું નામ શિવકુમાર રાખવામાં તાર, આવ્યું. તેના પિતા પદ્યરથ રાજાએ તેને સર્વ કલાઓનું શિક્ષણ આપ્યું અને જ્યારે તે યુવાન થયે એટલે તેને પચવીશ રાજકન્યાઓ સાથે પરણા. પતાના વૈભવને લાયક એવા સર્વ પ્રકારના મનેરને પ્રાપ્ત કરનાર શિવકુમાર રમણીઓના રસમાં તલ્લીન થઈ મહેલની અગાશી ઉપર કીડા કરવા લાગ્યા. એક વખતે મુનિ સાગરદત્ત વિચરતા વિચરતા તે વીતશેકા નગરીમાં આવી ચડ્યા. ત્યાં સમૃદિશિવકુમારને થયે- દત્ત નામના એક ગૃહસ્થના ઘરમાં તેલો મુનિ સાગરદન મણે ભિક્ષા લેવાને પ્રવેશ કર્યો. તે ગૃહસ્થ તને સમાગમ. પ્રાસુક ભાત પાણીથી મુનિને પ્રતિલાભિત

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90