Book Title: Jambuswami Charitra
Author(s): Jayshekharsuri
Publisher: Jinshasan Aradhana Trust
Catalog link: https://jainqq.org/explore/005818/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ - ૩ == = તુક્કો નમ: શ્રી ગુરુ અસુર છે જો કરી જીર િવિચિત્ર TITLE ! . છે Ni જ શ dય કthan fમા ww ents thiti ( જંબૂ-018મી – ચરિત્ર (ગુર્જર - અનુવાદ) is fil/3 ર INR ## 4 જી ll it કથા -: પ્રકાશક: GHT IN ENGLISH શ્રી જિજ્ઞાસન આરાધના ટ્રસ્ટ अन नं ५, मद्रिडेश्वर सोसायटी, દર, નેતાજી સુભાષ રોડ, મરીનડ્રાઇa ‘ઈ’ રોડ, મુબઈ - ૪ + ૦ ૦૦ ૨, 've bM& ANS Raa Ni LLL LI TE છે તે : saw sik * e a ess Reી Page #2 -------------------------------------------------------------------------- ________________ નોથી ગુરુપે સુરયે પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી જયશેખરસૂરિવિરચિત જંબૂસ્વામી - ચરિત્ર ન મુર્જર - અનુવાદ प्राश શ્રી જિનશાસન આરાઘના ટ્રસ્ટ દુકાન નં ૫, ટ્રિકેશ્કર સોસાયટી, ૮૨, નેતાજી સુભાષ રોડ, મરીનyaઈ રોડ, મુંબઈ - ૪૦૦ ૦૦૨. Page #3 -------------------------------------------------------------------------- ________________ - - ભાવભરી અનુમોદના શ્રી જંબુસ્વામી ચરિત્ર(અનુવાદ)ના પ્રકાશનનો સંપૂર્ણ લાભ પૂજ્યપાદપ્રશાંતમૂર્તિ આચાર્યદેવ શ્રીમદવિજય રાજેન્દ્રસૂરિ મ. સા.ના શિષ્ય પ્રશિષ્ય પ.પૂ, ઈદ્રધ્યરાવિજયજી ગણિવર્ય તથા મુનિશ્રી ભદ્મશજિયજી મ.ના ઉપદેશથી શ્રી જુહૂ સ્કીમ જૈન સંઘ”- મુંબઈના જ્ઞાનનિધિમાંથી લેવાયેલ છે. તેઓના જ્ઞાનભકિતના કાર્યની ભૂરિ અનુમોખા કરીએ છીએ. લી. રોજિનશાસનઆરાઘનાટ્રસ્ટ પ્રકાશકીય ચાર અનુયોગમાં વહેંચાયેલા જૈન વાડમયમાં કથાનુયોગનું પણ આગવુ મહત્ત્વ છે. મહાપુરુષોના ચરિત્રોથી જબરજસ્ત પ્રેરણા મળતા ઉગ્ર સાધના સહેલાઈથી થઈ શકે છે. પ્રસ્તુત “સંબૂસ્વામી ચઢિ” (અનુવાદ)માં પણ જંબુસ્વામીની ગાઢ અને ઉગ્ર ચારિત્રની સાધના, મહાનત્યાગનું સુચારુ વર્ણન છે, જે અનેક જીવોને રત્નત્રયીની સાધનામાં સુંદર સહાયક છે. પ્રસ્તુતગ્રંથ વર્ષો પૂર્વે શ્રી જેન આત્માનંદસભા ભાવનગર તરફથી પ્રકાશિત થયેલ છે. વર્ષો જુના આ ગ્રંથના પુનર્મુદ્રણ પ્રસંગે પ્રાચીન પ્રકાશકોને કૃતજ્ઞાપૂર્વક યાદ કરીએ છીએ. મહાપુરુષોએ રચેલા મહાપુરુષોના જીવન ચરિત્રના અનુવાદો આપણા શ્રાવક શ્રાવિકાઓને પણ ખૂબ લાભદાયી થશે. પ્રાંતે પ્રસ્તુત ગ્રંથના વાંચનનો લાભ અને પુણ્યાત્માઓ પ્રાપ્ત કરી સ્વપશ્રેયને સાધે, એજ એક માત્ર શુભાભિલાષા..... સાથે સાથે વધુને વધુ મૃતભકિતનો લાભ મળતો રહે તેવી શ્રુતાધિષ્ઠાવિકા સરસ્વતી દેવીને ભાવભરી પ્રાર્થના. લી. શ્રી જિનશાસન આચાના ટ્રસ્ટ વતી (૧) ચંદ્રવ્રુમાર બાબુભાઈ જીવાળા (૨) લલિતભાઈ તનચંદ કોઠારી (૩) નવિનચંદ્રબગવાનદાસ શાહ (૪) પરીકભાઈ અંબાલાલ શાહ Page #4 -------------------------------------------------------------------------- ________________ નમો નમઃ શ્રીગુરુમસૂરી ( દિવ્ય કપા. સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા. ( શુભાશીષ ) વર્ધમાન તપોનિધિ ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજા. (પુણ્યપ્રભાવ) પરમ પૂજ્ય સમતાસાગર સ્વ. પંન્યાસજીશ્રી પદ્મવિજયજી ગણિવર્યશ્રી. (પ્રેરણા-માર્ગદર્શન) પ. પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય હેમચંદ્રસૂરિ મહારાજ. Page #5 -------------------------------------------------------------------------- ________________ | શ્રતસેવાના કાર્યમાં સદાના સાથીઓ 1 Tયુતપુડાક 1 - ભાણબાઈ નાનજી ગડા (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદિવ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરિ મ.સા. ના ઉપદેશથી) – શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ. કેન્દ્ર શ્રી શાંતિનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (પ.પૂ. તપસમ્રાટ આચાર્યદેવ શ્રીમદ્વિજય હિમાંશુસૂરિ મ.ની પ્રેરણાથી). » શ્રી શ્રીપાળનગર જૈન ઉપાશ્રય ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ. (પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરિ મ. ની દિવ્યકૃપા તથા પ.પૂ.આચાર્યદેવ શ્રીમદ્વિજય મિત્રાનંદ સ્. મ. ની પ્રેરણાથી) - શ્રી લાવણ્ય સોસાયટી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ (પ.પૂ. પંન્યાસજી શ્રી કુલચંદ્રવિજયજી ગણિવર્યની પ્રેરણાથી) * નયનબાળા બાબુભાઈ સી. જરીવાળા હા.ચંદ્રકુમાર, મનીષ, કલ્પનેશ (પ.પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિજયજી મ.સા. ની પ્રેરણાથી) - કેશરીબેન રતનચંદ કોઠારી હા. લલિતભાઈ (પ.પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજાની પ્રેરણાથી) – શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય જૈન પૌષધશાળા ટ્રસ્ટ, દાદર, મુંબઈ * શ્રી મુલુંડ શ્વેતાંબર મૂર્તિપૂજ્ય જૈન સંઘ, મુલુંડ, મુંબઈ. ” (પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા.ની પ્રેરણાથી) . Page #6 -------------------------------------------------------------------------- ________________ મૅ શ્રી શાંતાક્રુઝ શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘ, શાંતાક્રુઝ, મુંબઈ. ( પૂજ્યપાદ આચાર્યદેવ શ્રી હેમચંદ્રસૂરિ મ.સા. ની પ્રેરણાથી ) > શ્રી દેવકરણ મૂળજીભાઈ જૈન દેરાસર પેઢી, મલાડ (વેસ્ટ), મુંબઈ. ( પ. પૂ. મુનિરાજશ્રી સંયમબોધિ વિ. મ. ની પ્રેરણાથી ) > સંઘવી અંબાલાલ રતનચંદ જૈન ધાર્મિક ટ્રસ્ટ, ખંભાત. ( પૂ. સા. શ્રી વસંતપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. તથા પૂ. સા. શ્રી દિવ્યયશાશ્રીજી મ. ની પ્રેરણાથી મૂળીબેનની આરાધનાની અનુમોદનાર્થે. ) > બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વર જૈન ટેમ્પલ ચેરીટેબલ ટ્રસ્ટ, વાલકેશ્વર, મુંબઈ-૬. ( પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી મહાબોધિ વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હિરણ્યબોધિ વિ. મ. ની પ્રેરણાથી ) ફૅર શ્રી શ્રેયસ્કર અંધેરી ગુજરાતી જૈન સંઘ, મુંબઇ. ( પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી રમ્યઘોષ વિ. મ. ની પ્રેરણાથી) ગૅ – શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, મંગળપારેખનો ખાંચો, શાહપુર, અમદાવાદ. (૫. પૂ. આચાર્યદેવ શ્રી રુચકચંદ્ર સૂરિ મ. ની પ્રેરણાથી ) શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. ( પૂ. મુનિરાજશ્રી કલ્યાણબોધિ વિ. મ. ની પ્રેરણાથી ) ડ્રેટ શ્રી નવજીવન સોસાયટી જૈન સંઘ, બોમ્બે સેન્ટ્રલ, મુંબઈ. ( પૂ. મુનિરાજશ્રી અક્ષયબોધિ વિ. મ. ની પ્રેરણાથી ) શ્રી કલ્યાણજી સોભાગચંદ જૈન પેઢી, પીંડવાડા. ( સિદ્ધાંતમહોદધિ સ્વ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. ના નિર્મળ સંયમની અનુમોદનાર્થે. ) > શ્રી ઘાટકોપર જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઘાટકોપર, મુંબઈ. Page #7 -------------------------------------------------------------------------- ________________ – શ્રી લક્ષ્મીવર્ધક જૈન સંઘ, પાલડી, અમદાવાદ. (પ.પૂ. મુનિરાજશ્રી નિપુણચંદ્ર વિજય મ. ની પ્રેરણાથી) – શ્રી નડીયાદ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, નડીયાદ. (પ.પૂ. મુનિરાજ શ્રી વરબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) – શ્રી સાયન શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સાયન, મુંબઈ. * શ્રી પાર્શ્વનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, સંઘાણી એસ્ટેટ, ઘાટકોપર (વેસ્ટ), મુંબઈ. * શ્રી બાબુભાઈ સી. જરીવાલા ટ્રસ્ટ, નિઝામપુરા, વડોદરા. - શ્રી બાપુનગર શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, અમદાવાદ. (મુનિરાજશ્રી અક્ષયબોધિવિજયજી મ. તથા મુનિરાજશ્રી મહાબોધિ વિજયજી મ. ની પ્રેરણાથી) શ્રી સુમતિનાથ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ, મેમનગર, અમદાવાદ. (પૂ. મુનિરાજશ્રી ધર્મરક્ષિત વિ. મ. તથા પૂ. મુનિરાજશ્રી હેમદર્શન વિ. મ. ની પ્રેરણાથી) - સ્વ. શ્રી સુંદરલાલ દલપતભાઈ ઝવેરી. હા. જાસુદબેન, પુનમચંદભાઈ, જસવંતભાઈ વગેરે * શ્રી મુનિસુવ્રત સ્વામિ જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મંદિર ટ્રસ્ટ, કોલ્હાપુર. - શ્રી અરવિંદકુમાર કેશવલાલ ઝવેરી જૈન રિલિજિયસ ટ્રસ્ટ, ખંભાત. Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ પ્રસ્તાવના પ્રસ્તાવના આ અખંડ ભારતભૂમિ ઉપર માઈ ધર્મની જયઘોષણા શાથી થાય છે ? અને એ પવિત્ર ધર્મની પ્રશંસા શા માટે કરવામાં આવે છે ? તે ઉભય પ્રશ્નોનો ઉત્તર એટલો જ છે કે, એ મહાન ધર્મના આચાર્યોની ઉપદેશક શક્તિ અસાધારણ હતી. વળી તેમના હૃદયમાં સ્વધર્મનો, સર્વ પ્રાણિવર્ગના કલ્યાણનો, અને જ્ઞાનનો ઉત્કર્ષ કરવાની પ્રબળ અભિલાષા હતી. એ અભિલાષા પૂર્ણ કરવા માટે તેમણે ચતુર્વિધ અનુયોગને ઉદ્દેશીને વિવિધ વિષયોને રસિક લેખો લખેલા છે. તે સર્વમાં ચરિતાનુયોગ અથવા કથાનુયોગની યોજના વિશેષ આકર્ષક બનેલી છે; કારણકે, તે અનુયોગ દ્વારા આપેલો બોધ જનસમૂહને મનોરંજકરૂપે વધારે હદલગ્રાહી થઈ શકે છે. સંસાર વિટંબનાથી તપી રહેલા અને તેથી મોક્ષરૂપ કલ્પવૃક્ષની શીતળ છાયાનો માત્રા કરવાની ઈચ્છા રાખનારા મુમુક્ષુ જનોને અંતરંગ અને બહિરંગ સાધનો સંપાદન કરવાનું સ્થાન ચરિતાનુયોગના સુબોધક પ્રસંગો છે. તે સાથે ગૃહાવાસમાં રહી ઉચ્ચ જીવનની ભૂમિકામાં રહેવાની ઈચ્છા રાખનારા ભવિજનોને પણ તેમાંથી ઘણું ઘણું શીખવાનું અને વિચારવાનું મળી આવે છે. ટુંકામાં ધાર્મિક અને સાંસારિક અધમ સ્થિતિના રોગગ્રસ્ત થયેલા મનુષ્યોને ચરિતાનુયોગ એક ઉત્તમ રસાયણરૂપ છે. પ્રાચીન અને અર્વાચીન કાળના પવિત્ર આત ધર્મના વીર મહાત્માઓની કીર્તિથી તેજિત અને સતીધર્મની રસિક રમણીયોનાં રસમય ભાવનાથી ભરિત એવા ચરિતાનુયોગના લેખો ઘણાં માકર્ષક અને વિસ્મયકારક હોય છે. એવો કોણ હશે કે, જેના હૃદયમાં રાહત ધર્મનો, શુદ્ધ પ્રેમનો, પ્રભુ ભક્તિનો, મહાવ્રતના સાહસનો, કે આત્મભોગનો ભાવ તે ચરિતાનુ યોગની કપામો નહીં કરી શકે? એવા ચાિનુયોગના રસિક વિષયમાં આ કુમાર ચરિત્રનો લેખ પ્રથમ પદે માવે છે. કાવ્યમાત્રનો જીવ રસ છે, તે રસનો આશ્રય લઈ કાવ્યની મધુર યોજના કરવામાં જ કવિની પ્રતિભાનો પ્રભાવ રહે છે. તેમાં પણ જે એ રસમાત્ર ને પરમ Page #9 -------------------------------------------------------------------------- ________________ ર રસના રૂપાંતર તરીકે બતાવવામાં આવે તો તે કવિના પ્રયત્નમાં વધારે શોભા અને સફળતા રહેલી છે. આ લઘુ કાવ્ય તેવા પ્રયત્નવાળું હોવાથી સહ્રદય જનોને અતિપ્રિયકર અને રૂચિકર થાય તેવું છે. કાવ્યનો ઉચ્ચ વિષય પ્રેમ અથવા શાન ગણાય છે. તેને અંગે તેમાં વિશ્વલીલા અને જન સ્વભાવનું દૃષ્ટાંતરૂપ અસરકારક વર્ણન આવે છે. તેવું કાવ્યત્વ આ લઘુ લેખમાં પૂર્ણ રીતે પ્રકાશી નીકળે છે. આ લેખની રચના એકજ છંદમાં યોજેલી છે, છતાં પણ તેની ભાષા તથા રચના એકંદરે સરસ, પ્રૌઢ અને સંસ્કારવાળી છે. આ ચરિત્રના નાયક શ્રી જંબૂસ્વામી આર્હત્ ધર્મવીરોમાં પ્રખ્યાત છે. તે મહાનુભાવના જીવનવૃત્તનો આશ્રય મળવાથી જ આ લેખની યોજના વિશેષ રમણીય અને રસિકબની છે, બાહ્ય પદાર્થ અને મનનો સંબંધ તથા ત′વિકાર એ વસ્તુનું સંપુર્ણ વિવેચન, સમાધિરૂપી મેઘઘટાનો નાશ કરનાર અસ્થિરતા, આત્મભિન્ને પદાર્થોમાં આત્મીય બુદ્ધિ ઉત્પન્ન કરનાર મોહનીય કર્મની વિચિત્રતા, અને રાગ દ્વેષના બંધનું અનુપમ સામર્થ્ય-ઈત્યાદિ સૂચનવાલા અધ્યાત્મના વિષયના સ્વરૂપથી ગર્ભિત એવું આ જીવનવૃત્ત ઘણું ગંભીર અને સર્વને મનન કરવા યોગ્ય છે. 福 આ ચારિત્ર્યના નાયકના પૂર્વ ભવને પ્રસંગે મગધ દેશનું અને નાયકની જન્મ ભૂમિ સુગ્રામ નામના ગામનું વર્ણન સંક્ષિપ્ત છતાં રસાલંકારવાનું ઉપસ્થિત કર્યું છે. સુગ્રામવાસી આર્યકના પુત્ર ભવદત્ત અને ભવદેવના વૃત્તાંતમાં સુસ્થિત નામના આચાર્યની પાસે ભવદત્તની દીક્ષા અને તેણે કરેલ મુનિના ઊપહાસ્યનો પ્રસંગ ઘણો રસિક આપેલો છે. બંધુપ્રેમી ભવદત્તે કરેલી પોતાના બંધુ ભવદેવને મહાવ્રતી બનાવવાની પ્રતિજ્ઞા અને તેનું સ્વગૃહ પ્રત્યે આગમન એ પ્રસંગે ગૃÇસ્થાવાસનો જે મોહક ચિતાર । આપેલો છે, તે અપૂર્વ છે. વિવાહના મોહજનક બનાવામાંથી ભવદેવનો આત્મસાક ઊદ્ધાર કરવામાં ભવદત્તનું વાક્ચાતુર્ય અને ભવદેવના હૃદયમાં વિરકત ભાવની જાગ્રતિ થવાનો પ્રસંગ લેખકે બુદ્ધિના અદ્ભુત પ્રભાવથી વર્ણન કર્યો છે. છેવટે ભવદત્તના સ્વર્ગવાસથી ભવદેવ પૂર્વના પુણ્યના અલ્પબલથીપાછો મોહવશ થઈ પોતાની સી નાગિલા પાસે આવે છે તે વખતે સુબોધવતી નાગિલાએ આપેલ અસરકારક ઊપદેશ ઘણો મનન કરવા યોગ્ય છે. પ્રતિબુદ્ધ પત્નીના યોગથી પતિનું જીવન કેવી ઉચ્ચ દશામાં આવે છે, એ વાત ભવદેવ અને નાગિલાના વૃત્તાંત ઉપરથી સિદ્ધ કરી બતાવી છે. શુદ્ધ ચાસ્ત્રિ ધર્મ આરાધી સ્વર્ગે ગયેલો ભવદત્ત પુલ નામના વિજયમાં આવેલા વિશ્વપ્રિય દેશની પુંડરીકની નગરીમાં સાગરદત્ત રૂપે એક રાજકુમાર થઈ અવતરે છે. યુવાવસ્થામાં આવેલા તે સાગરદત્તને ચડી આવેલા મેઘ મંડળના અવલોકનથી Page #10 -------------------------------------------------------------------------- ________________ ૩ વૈરાગ્યનો પ્રાદુર્ભાવ થઈ આવે છે. વિશ્વલીલાના વિલોકનઊપરથી અનિ ભાવના કેવી રીતે સ્ફુરે છે, એ પ્રસંગ લેખકે અદ્ભુત રસથી પ્રતિપાદન કરેલ છે. તેનો બંધુ ભવદેવ જે દેવલોકમાં ગયેલો તે પણ તેજ પુલવિજ્યની અંદર આ વેલ વીતશોકા નગરીમાં શિવકુમાર નામે રાજપુત્ર થઈ અવતરે છે. વિરક્ત થઈ મહાવ્રત ધારી થયેલ સાગરદત્ત અને શિવકુમારનો મેલાપ થાય છે. જ્ઞાની સાગરદત્ત શિવકુમારને પૂર્વ જન્મનો વૃત્તાંત સંભલાવે છે, તે ઊપરથી શિવકુમાર મહાવ્રતધારી થવા ઊત્કંઠા બતાવે છે. આ સુબોધક પ્રસંગ લેખકે પોતાની પ્રતિભાના પ્રભાવથી એવો રસિકતાથી વર્ણવ્યો છે કે, જે વાંચતાંજ હૃદય શાંત રસરૂપ અમૃત સાગરમાં મગ્ન થઈ જાય છે. વિરકત થયેલા શિવકુમારનું ભાવના ભરેલું વર્તન બુદ્ધિના અંતઃપ્રદેશને જાગ્રત કરનારૂં છે. ધર્મા નામના એક શ્રાવકનો પ્રસંગ એ મહાનુભાવના ચરિત્રમાં ધણોજ સુબોધક છે. આખરે શિકુમાર વિધુન્ગાલી નામે દેવતા થઈ મગધ દેશમાં થયેલા ભગવાન મહાવીર પ્રભુના સમવરણમાં આવે છે, તે વખતે પરમ આર્હત શ્રેણિક રાળના પ્રશ્ન ઉપરથી શ્રીવીર પ્રભુ તેનું ભૂત અને આગામી વૃત્તાંત કહે છે. તે પ્રસંગે રાજગૃહ નગરીના રૂષભશ્રેષ્ઠી નામના એક ધનાઢયને ઘેર તે વિધુન્ગાલીની જંબૂકુમાર રૂપે પ્રગટ થવાની વાત સૂચવે છે. આ વૃત્તાંતમાં ચંદ્રગુપ્તના ઋષભદત્ત અને જિનદાસ નામના બે પુત્રોનો વૃત્તાંત ધણો સુબોધક અને શિક્ષણીય છે, રૂષભદત્તનું વર્તન હૃદયમાં સદ્ગુણોના ઊચ્ચ મહિમાની છપ પાડે છે અને જિનદાસનું વૃત્તાંત જીવનને મલિન કરનારા દુર્ગુણોને ત્યાગ કરવાનો ઊત્તમ બોધ આપે છે દુર્ગુણી જિનદાસ પોતાના બંધુ રૂષભદત્તના ઉપદેશથી સુધરે છે. તે પ્રસંગ સર્નેસંગનો અલૌકિક પ્રભાવ દર્શાવી આપે છે. આ ચારિત્રના પુણ્ય ચરિત્ર મુખ્ય નાયક બુમારની માતા ધારિણી પ્રથમ મપુત્રા હતી, તે પુત્ર રત્નની તીવ્ર સ્પૃહાથી પવિત્ર મહાત્મા સુધર્મા ગણધરને વંદના કરવા આવે છે. તે પ્રસંગે કોઈ સિદ્ધ પુત્રના પ્રશ્ન ઉપરથી મહાનુભાવ ગણધર શાશ્વત જંબુવૃક્ષનું વર્ણન કરે છે. આ વર્ણનમાં ગ્રંથકારે પોતાનું વિલક્ષણ ચાતુર્ય બતાવી શાશ્વત જંબુવૃક્ષોની સર્વ પીઠિકા દેખાડી આપી છે. પુત્રની ઈચ્છા વાલી ધારણીએ ગુરૂવંદન કરી પોતાની અભિલાષા પ્રગટ કરી તે પ્રસંગે “ગુરૂની સકામ ભક્તિ અનુચિત છે અને ત્યાગી ગુરૂઓ સાંસારિક પ્રવૃત્તિ માટે કાંઈપણ કથન કરતા નથી’’ એ ગૃહસ્થ અને મુનિ ધર્મનો શુદ્ધ આચાર ઘણોજ બોધનીયપણે દર્શાવ્યો છે. આ પ્રસંગે સુધર્માંગણધરે આ સંસારને વિષુવૃક્ષની ઉપમા આપી જે બોધ આપ્યો છે, તે પ્રત્યેક વાચકને પોતાના હૃદયમંદિરમાં ધારણ કરવા યોગ્ય છે. સુધર્મા ગણધરના ઉપદેશથી વિરક્ત થયેલ મહાત્મા જંબૂકુમાર જ્યારે મહાવ્રત લેવા માટે માતાપિતાની આજ્ઞા લે છે, તે પ્રસંગે માતાપિતા અને મહાત્મા જંબૂકુમારનો વાર્તાલાપ વૈરાગ્યના વિવિધ બોધથી ભરપૂર છે. મહાત્મા લેખકે શુદ્ધ અને પૂર્ણ Page #11 -------------------------------------------------------------------------- ________________ સંસ્કારવાલી સંસ્કૃત ભાષાના કાવ્ય માધુર્યમાં ઉતારેલો એ બોધ સાંસારિક ભાવની અનિયતા, આત્મ સ્વરૂપના શાનનો મહિમા અને યૌવન તથા ધન વૈભવના વિલાસોની તુચ્છતા પુર્ણ રીતે પ્રતિપાદન કરે છે. અને ભવચકમાં ભમતા તથા ચતુર્વિધ ગતિમાં પર પુદ્ગલ જનિત નવાનવા પરિણામરૂપ નૃત્યને વિલોકતાં છતાં પ્રતિબોધ નહીં પામનારા પામર જીવોને ધિક્કારે છે. આ સમયે પ્રથમ વાગુદાનથી જોડાએલી આઠકના ભાવી કર્મની પ્રેરણાથી જંબૂકુમારને સંસારમાં સ્થાપિત કરવાની અસાધારણ હીંમત બતાવે છે.અને તે ઉપરથી મહાનુભાવ કુમારના વિવાહનો નિશ્ચય થાય છે. માતા પિતાની ભક્તિથી ઉલ્લસિત હૃદયવાળો ધર્મવીર જંબૂકુમાર દાક્ષિણ્યતાના ગુણથી વિવાહિત થાય છે. આ વિવાહનો પ્રસંગ મહાત્મા કવિએ અદ્ભુત રસાલંકારોથી વર્ણવ્યો છે. સંસારના વૈવાહિક ચિત સાથે ભરેલી વૈરાગ્ય ભાવના વાચકોના હૃદયને આકર્ષે છે અને અશાન પંકને શોપનારી શાનરવિની પ્રભાપ્રસારે છે. • વિવાહિત થયેલ જંબૂકુમારનો આઠ રમણીયોનો એકાંત સમાગમ, તે વખતે વિલાસી વધૂઓની મોહદશાનું વર્ણન મહાત્મા કવિએ અદભુતતાથી આ લેખ્યું છે. તે પ્રસંગે શૃંગાર અને વૈરાગ્ય રસની પરસ્પર સ્પર્ધા અને આખરે વીર એવા વૈરાગ્ય રસનો ગાર ઉપર વિજય બતાવી મહાત્મા લેખકે પોતાની કસાયેલી કલમનું પુરેપુરું અનુપમ માધુર્ય પ્રગટ કરી બતાવ્યું છે. આવા શાંત રસના મહાસાગરને ઉછાળવામાં ચંદસમાન એવા આ પ્રસંગે ચોરનાયક પ્રભવનો પ્રસંગ વિશિષ ઉત્તેજિત બને છે. તે પ્રસ્તુત વિષયમાં માહત પ્રબોધના દટાંતોમાં શિરોમણિરૂપ બનેલું મધુબિંદુનું દાંત વિવેચન પૂર્વક વર્ણવવામાં આવ્યું છે. જેના શ્રવણથી પ્રભાવચોરના હૃદયની મલિનતા લય પામી જાય છે અને તેમાં શુદ્ધ ભાવનાની ઝાંખી છાપ પડે છે, પુનઃપ્રભવના સ્વજન સંબંધીના પ્રશ ઉપર જંબૂકુમારે કુબેરદત્ત અને કુબેરદનાનું વિચિત્ર અને અદ્ભુત દાંત આપી પ્રભાવના હૃદયમાં વિશેષ પ્રકાશ પાડયો છે. આ પ્રસંગની વચ્ચે મોહરાજના કારાગૃહમાં પડેલી આઠ રમણીઓનો અને તેજ મોહરૂપ મહારાજા ઉપર વિજય મેળવી વૈરાગ્ય ભાવનાની વિજામાળને ધારણ કરનાર મહાતમા બૂકુમારનો પરસ્પર દટાંત પૂર્વક સંવાદ સહદયના હદયને સંસાર અને વૈરાગ્યનું પૂર્ણ ભાન કરાવે છે. જુદા જુદા વિષયના સ્વરૂપને અનુસરવા કરતો એવાતો ગ્રથિત કર્યા છે કે જે વાચવાથી સહદય વાંચકોના હદય તે તે આનંદમાં દ્રવીભૂત થયા વિના રહેતા નથી. એક તરફ તે રમણીયોએ આપેલા દાંતો માસિક ભાવને નીતિની શિક્ષા સાથે દયારૂઢ કરે છે ત્યારે બીજી તન્ય મહાનુભાવ મારે Page #12 -------------------------------------------------------------------------- ________________ આપેલા દટાંતો રાગરૂપી સપના ઉગ્રવિડની ઉર્ષેિધી કશ પામનારા હદય ઉપર સંજીવનીની પવિત્ર ધારા રેડે છે. તે સાથે તે સદાચાર તથા સદ્ભાવનાનો જ સંબંધ સમજાવવા અને દુરાચાર તથા દુર ભાવનાનો અંત બતાવી દુરાચારથી દૂર રાખવાનો ઉત્તમ માર્ગ સૂચવે છે. મહા મા જંબૂકુમારે આપેલા તે અસકરારક દટાંતો શ્રવણ કરવાથી શુદ્ધ આહત રૂધિરમાં રહેલું વીર્ય ઊછલ્યા વગર રહેતું નથી. તેમના દાંતના ચિત્રો એવાતો પ્રરૂષિત કરવામાં આવ્યા છે કે, જેની અસર દયના ઉંડા પ્રદેશમાં મુદ્રિત થાય છે, કાગડાનું દટાંત રસેંદ્રિયની લુબ્ધતા અને અસંતોષથી થતા નઠારા પરિણામનો બોધ આપે છે. પુરુષાસારનું દટાંત મોહનિદ્રામાં પ્રમાદી થઈ પડી રહેનાર અને મોક્ષસુખને માટે ઉત્ન નહીં કરનાર પુર કેવી અધમ દશા પામે છે, તેનો ચિતાર આપી સદા અપમત્ત રહેવાની ઉત્તમ શિક્ષા આપે છે. વિન્માલીનું દટાંત વનિતાઓ ધર્મ ધનને હરનારી ચોરરૂપ છે, એ વાતને દઢ કરી આપે છે; વાનરનું દટાંત ભોગ અને સંતોષની ઘટના થઈ શકતી નથી, એ વિશેનું ઉત્તમ શિક્ષણ માપે છે, ઉપજતિવંત અશ્વનું ઉપનયવાળું દટાંત સદા અંભેતરત કરેલા સન્માર્ગને વળગી રહેવાનો સુબોધ સિદ્ધ કરી બતાવે છે. કમઠનું દટાંત પ્રાપ્ત થયેલી ઉતમ સામગ્રીને મોહને વશ થઈ ત્યજી દેવાથી કેવી હાનિ થાય છે? તે વાત હદવાટ કરે છે. મિત્રોનું કરાંત ઉપનયની યોજનાથી પ્રાણીને વિપત્તિમાં રક્ષા કરનાર પોતાનું શરીર કે કુટુંબ નથી પણ ધર્મ અને ગુર છે” એ વાત ઘણી અસરકારક રીતે સિદ્ધ કરે છે, અને છેવટનું વિતરનું દમ્રાંત મા સંસારરૂપી અંધકૂપના વાસની મહાવ્યથાને દર્શાવી વૈરાગ્ય ભાવનાની ઉપયોગિતા સાબિત કરે છે. આ દાંતોના પ્રભાવની અસર થતાં જંબુકમારની ગાઠ રમણીય અને પ્રભાવચોરના મુખમાંથી પ્રકટ થયેલા ભાવનાના ઉદ્ગાશે મહાત્મા કવિએ એવી આલંકારિક કવિતામાં ગુઆ છે કે, જે વાંચતાં જ વાંચકોની તન્મયતા નિરૂપિત રસસાથે થઈ જાય છે, છેવટે કવિએ મહાત્મા જંબુસ્વામીનો સપરિવાર અર્થાત ચારિત્ર માર્ગ એવી રસમય છટાથી સંક્ષિપ્ત રીતે વર્ણવ્યો છે કે, જે વાંચતાંજ આત્મા અધ્યાત્મરસમાં મા બની જાય છે અને બાન-વૈરાગ્યાદિકથી વૃદ્ધિ પામતા અને સર્વ વિશ્વભાવને પ્રત્યક્ષ કરનારા-પૂર્ણ-આનંદરૂપ ચંદ્રની કથાને મેળવવાની ભવ્ય ભાવના પ્રગટ થાય - આ ચારિત્ર કાવ્યના લેખક મહાત્માણી જોબર સૂરિ અંચળગચ્છમાં થયેલા હતા. તેઓ મહાન વિખ્યાત શ્રી મહેન્દ્રપ્રભ સૂરિના શિષ્ય હતા. વિકમ સંવત્ ૧૪૩૬ ના વર્ષમાં તેઓ આ ભારતભૂમિ ઉપર વિચારતા હતા. તેમની જન્મ ભૂમિ અને જન્મ વર્ષ વિશે જાણવામાં આવ્યું નથી. તેઓ સરસ્વતી દેવીના પરમ ઉપાસક હતા. તેમને સ્તંભતીર્થ (ખંભાત) માં સરસ્વતી દેવીએ કવિ કવનની દિવ્ય પદવી આપી હતી. તે મહાનુભાવે આ ધર્મ અને સાહિત્યના અનેક ગ્રંથો રચેલા છે. તેમાં ઉપદે Page #13 -------------------------------------------------------------------------- ________________ 'ચિંતામાણી, જૈનકુમાર સંભવ મહાકાવ્ય અને વિચરિત્ર વગેરે કેટલાએક લેખો ઊપલબ્ધ થયેલા છે. તેમના ચમત્કૃતિ ભરેલા કાવ્યોથી પ્રસન્ન થઈ ભારતવર્ષના અગ્રણી વિદ્વાનો તેમને બહુમાન આપતા હતા. આ જંબૂસ્વામી ચરિત્રનો લેખતે મહાનુભાવે સ્તંભતીર્થ (ખંભાત) માં રહીને લેખેલો હતો. આ બંધુ કૃતિમાં તેમની પ્રતિભા શક્તિ તથા ચિત્ર પાડવાની અદભુત કલા ખરેખર અપ્રતિમ દેખાઈ આવે છે. લેખમાં સમાયેલી રસશતા ઘણી જ ઊંચા પ્રકારની છે. તે ઉપરથી નિશ્ચય થાય છે, કે તે મહાત્માપર ખરેખર સરસ્વતીની કૃપા હોવી જોઈએ. અને એ કપાથી તેમને પ્રાપ્ત થયેલ કવિ ચકવર્તીનું પદ સર્વ રીતે સુઘટિત છે. ધર્મ વિઘા, રસશતા, સુશીલતા, કોમલતા, મહત્તા અને શાલીનતા વગેરે ઉચ્ચ ગુણોને પોષણ કરનારા આવા જૈન ચરિતાનુયોગના લેખો જૈન વર્ગ સમક્ષ સારા અનુવાદરૂપે મુકવામાં આવે તો તેથી મહાન લાભ થયા વિના રહે નહીં. એવી ઈચ્છાથી આ પ્રયત્ન કરવામાં આવ્યો છે, અને આવું ઊત્તમ પુસ્તકરૂપ અમુલ્ય રત્ન શ્રીઆત્માનંદપ્રકાશના કુતજ્ઞ ગ્રાહકોને લાભ આપવા અમો આનંદ પુર્વક બદ્ધ પરિકર થયા છીએ. સર્વ ગ્રાહક વર્ગ આનંદ પુર્વક આ ઊપહારને વધીવી લેશે તો અમે અમારા શ્રમની સફળતા માની પરમ સંતોષ પામીશું. તત્વના બલથી ગૌરવંતાને પામેલી આ સંસ્થા અને તેને અંગે વિશાળ પ્રખ્યાતિ પામેલું આ આત્માનંદ પ્રકાશ માસિક પ્રતિ વર્ષે પોતાના કદરદાન ગ્રાહકોને નવીન નવીન અતિ ઉપયોગી અને સુંદર ગ્રંથો મોટો ખર્ચ કરી ઉપહાર કરે છે-ભેટ આપે છે, તે જ મુજબ આ અગીયારમા વર્ષની ભેટ તરીકે આ ઉતમ લેખની યોજના કરવામાં આવી છે અને તેના આંતર અને બાહ્ય સ્વરૂપની સુંદરતા કરવામાં ઉદારતાથી દ્રવ્યનો વ્યય કરવામાં આવ્યો છે. સદરહું ગ્રંથનું ભાષાંતર બને તેટલી રીતે શુદ્ધ અને સરલ કરવામાં આવ્યું છે, અને શુદ્ધિને માટે યથાશક્તિ પ્રયત્ન કરવામાં આવ્યો છે, છતાં પ્રમાદક દષ્ટિ દોષને લઈને કોઈ સ્થળે કોઈ જાતની સ્કૂલના થઈ હોય તો તે અમે મિથ્યાત પૂર્વક ક્ષમા વાચીએ છીએ. શ્રાવણ શુકલ તૃતીયા. શ્રી જૈન આત્માનંદ સભા. સંવત ૧૯૭૦ આત્માનંદ ભવન. | ભાવનગર, Page #14 -------------------------------------------------------------------------- ________________ 13II श्री पार्श्वनाथाय नमः श्रीमद् विजयानंदसूरीश्वर पादपत्रेभ्यो नमः श्री.जयशेखरसूरि विरचित. શ્રી. જે શ્વા િચરિત્ર. (ગુર્જર ભાષાંતર.) #ya, આ પૃથ્વી ઉપર મગધ નામે દેશ છે. જે દેશની અંદર પ્રત્યેક નગરની બાહેર આરામે (ઉદ્યાને) મગધદેશમાં આ- અને અંદર રામાએ છે. આરામ-ઉદ્યાને તરૂવેલા સુગ્રામ ગા- શ્રિત છે એટલે તરૂ-વૃક્ષોથી આશ્રિત છે, મનું વર્ણન, અને રામા-સ્ત્રીઓ તરૂણ પુરૂષથી આશ્રિત છે. આરામ-ઉદ્યાને સુંવયસ-સુંદર પક્ષીઓ વાળા છે. અને રામાએ સુ–સારા, વય–વનવાલી છે. આરામે સાર છાયશ્રેષ્ઠ છાયાવાળા છે અને રામાએ શ્રેષ્ઠ છાયા-કાંતિવાળી છે. અને આ રામે સદા-હંમેશા અલિબ્રમરાઓથી યુક્ત છે. રામાઓ સારીઆલિ–સખીઓથી યુક્ત છે તે મગધ દેશમાં સારા ગામડાઓમાં અગ્રેસર એવું સુગ્રામ નામે એક ગામ છે. તે ગામની અંદર રહેનારા લકે વૃતિ–વાડની વચ્ચે રહ્યા છે. છતાં આશ્ચર્યની વાત એ છે કે, તેઓ નિવૃતિથી સુસ્થ છે એટલે સુખથી આબાદ છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ મી જભૂસ્વામી ચરિત્ર. તે સુગ્રામ નામના ગામમાં પ ક નામે એક ગ્રામ નાયક રહેતા હતા, તેના વંશ રાષ્ટ્રકૂટના નામથી સુગ્રામના નાયક એળખાતા હતા. આયક એવા નામથી ગાયકનું કુટુંબ અને ગુણુથી તે વિખ્યાતિ પામ્યા હતા, તેતે ચંદ્રની જેમ રેવતી નામે સ્ત્રી હતી, પણું આશ્ચર્યની વાત એ હતી કે, તેીનામાં વૃષ રાશિ એટલે ધમ ના સમૂહ ઉદય પામ્યા હતા. આર્યક પિતા અને રેવતી માતા થકી ભવદત્ત અને ભવદેવ નામે એ વિનય વાળા પુત્ર ઉસન્ન થયા હતા. સચરજીની ગ્રેભાવાળા અને સમાન કાંતિવાળા ત્રિ, રહિત તે અને ભાઈઓની વચ્ચે રફાલ્ગુની નક્ષત્રના બે તારાઓની જેમ કાંઇ પણ ભેદ ન હતા. એક વખતે પેાતાના વ્યાખ્યાન રૂપ ગર્જનાથી દુઃસમયને તિરસ્કાર કરનારા અને સ ંસારના ઘણાં તાપને શમાવનારા સુસ્થિત નામે એક આચાર્ય આકાશમાં મેઘની જેમ ત્યાં અકસ્માત્ આવી ચડયા. તેમના ઉપદેશરૂપ અમૃતના સુદર સાવરવર્ડ જેની ચિરકાળની તૃષ્ણા શાંત થઇ છે એવા ભદત્ત સંસાર ઉપર વૈરાગ્ય થવાથી સ્વજન વર્ગની રજા લઇ દીક્ષા ગ્રહણ કરી, ભ્રમરની જેમ ગુરૂના ચરણુકમળને ભજવાથી આગમરૂપી મકરંદ (પુષ્પરસ) ના ખિદુનુ પાન કરવામાં તત્પર બની રંગમાં આવેલા ભવદત્ત મુનિરૂપે કયા મા દેશમાં નથી વિચર્યા ? અર્થાત્ તે સ` દેશમાં વિચર્યાં હતા. સુસ્થિત નામના સૂરિનું આગમન અને ભવદત્તની દીક્ષા. ૧ રેવતી નક્ષત્રમાં ચંદ્રને વૃષરાશિનાં યાગ હાતા નથી. એ આશ્ચર્ય વિરાધાબાસ અલ કાર ૨ ફાલ્ગુની નક્ષત્રના બે તારા ગણાય છે, ૧ અહિ સુસ્થિત-આચાય↑ મેધની સાથે સરખાવ્યા છે. મેધપક્ષે દુસમય એટલે દુકાળ અને આચાર્યપક્ષે દુઃસમય-નઠારા સિદ્ધાંત સમજવા, મેધ ગ્રીષ્મના તાપને શમાવનાર છે અને આચાર્ય સ ંસારના તાપને શમાવનાર છે. મૈધ ગાજેઢે અને આચાય વ્યાખ્યાનરૂપી ગર્જના કરે છે. Page #16 -------------------------------------------------------------------------- ________________ શી જબૂરવામા ચરિત્ર - એક વખતે નિષ્કપટ અને લેકેનું હિત કહેનારા કોઈ મુનિવર પોતાના એક બંધુને પ્રતિબોધ કરવાને કઈ સુનિભવદત્તે કરે. ગામમાં ગયા. તે વખતે તે ગામમાં રહેનારા હું એક મુનિનું તેના બંધુનું પાણિગ્રહણ થતું હતું તેથી ઉપહાસ્ય. જાણે તે અંધ થઈ ગયું હોય તેમ તેણે તે ' આવેલા મુનિને જોયા પણ નહીં, તે પછી તેમને વંદનાદિ કરવાની વાત તે કયાં રહી? વિવાહના કાર્યમાં આદુલવ્યાકુલ થઈ આમતેમ ભમતી એવી વનિતાઓના ઘસારાથી ઉલટું તે મુનિનું મહાવ્રત જર્જરિત થવા લાગ્યું. મેહરૂપી મહારાજાનું રાન્ય વિજયી થવાથી પિતાના બોધ રૂપી શસ્ત્રને વેગ નહીં ચાલે એવું જાણી તે મુનિ રૂપી વીર વલખા થઈ પાછા વળી ગયા. પછી તેમણે ગુરૂની પાસે આવી સરલતાથી એ વૃત્તાંત જણ, તે સાંભળી તારૂણ્ય વયના આવેશથી મુનિ ભવદર ઘણું ઉપહાસ્ય કરતાં આ પ્રમાણે છેલ્યા “વિવાહ પ્રસંગે પિતાને મોટે ભાઈ ચાસ્ત્રિ ધારી અતિથિ થઈ ઘેર આવે તે છતાં જે લઘુબંધુ તેની સામે હવે નહીં તેવા બંધુને વંધ્ય વૃક્ષની જેમ ધિકકાર છે.” ભવદત્તના આવા ઉપહાસ્યના વચન સાંભળી એક મુનિ બેલી ઉઠયા “કઈ . કઠિન હૃદયવાળે બંધુ હોવાથી તેણે આ મુનિને સત્કાર ન કર્યો તેથી શું થયું? તમારે ઘેર પણ ભવદેવ નામે તમારે એક ભાઈ છે, તેને તમે ચિરકાલે મલે તે જે મેહરહિત થઈ તમારે શિષ્ય થાય છે તે કે વિવેકી, સાધુઓને ભક્ત અને બધુ ઉપર અનુરાગી છે તે અમારા જાણવામાં આવે.” આ શબ્દ સાંભલી અભિમાની ભવદત્ત ઉશ્કેરાઈ ગયે. તત્કાલ તેણે પ્રતિજ્ઞા કરી કહ્યું કે “જે આપણુ ગુરૂ મગધ દેશમાં જાય તે તે મારા ભાઈ દીક્ષિત થયા વિના રહે નહિ” પછી મગધ દેશના લેકેની સમીપ યત્ન વિના દીપકનું આચરણ કરનારા ગુરૂને તેણે જણાવ્યું કે, પૂજ્ય, મને સહાય આપ તે હું મારા બંધુઓને વંદના કરાવું ભંવદત્તના હૃદયને આશય જાણી ગુરૂ બોલ્યા,” વલ્સ, તું એકલેજ મગધ દેશમાં જા. વનમાં સિંહને અને આકાશમાં સૂર્યને કોઇ મદદગાર હેતું નથી, ” ગુરૂના આ વચન સાંભળી પછી ભવ Page #17 -------------------------------------------------------------------------- ________________ શી ખૂટવામી ચરિત્ર દસ પગલે પગલે શુભ શુકને ને જેતે જેતે એકલે ચાલી નીકળે અને તે વિપત્તિઓને નાશ કરનારા સુગ્રીમ ગામમાં આવી . ભવદત્તે ગામમાં આવી કઈ ગ્રામ્ય જનને પોતાના સ્વજનના _ ખબર પુછળ્યા એટલે તેણે કહ્યું કે, “મુનિવર, ભવદત્તના પ્રતિ- આપ બરાબર અવસરે આવી પહોચ્યા. તેથી બોધથી ભવદેવે તમે અધિક ભાગ્યવાન છે. તમારે ભાઈ લીધેલી દીક્ષા. ભવદવ આજે નાગદત્ત નામના એક ગ્રહ સ્થની સ્ત્રી વાસકીથી ઉત્પન્ન થઈ થયેલી નાગિલા નામની કન્યાને પરણે છે ” આ ખબર કાને આ વતાં જ ભવદત્તના મસ્તકમાં ફૂલ ઉપ્તન્ન થઈ આવ્યું. તેણે મન માં વિચાર્યું કે, “જે બીજાનું ઉપહાસ્ય કરે તેનું તેવું જ ઉપહાસ્ય . થાય છે. હવે મારે તે બંધુને ઘેર જવું શા કામનું છે? મારે બંધુ ભવદેવતે સ્ત્રીને બધમાં આવી પડે છે હવે હું પ્રતિજ્ઞા ભંગ થઈ પાછે વલીશ તે પેલા મુનિની જેમ મારૂ પણ ઉપહાસ્ય થશે અરે ! હું ચાલે ત્યારે મારા બંધુના વિવાહને સૂચવનારું અપશુકન મને માર્ગમાં કેમ ન થયું? અથવા હવે ખેદ કર એગ્ય નથી. જેનું મન ભંગ થાય તેના કાર્યની સિદ્ધિ કદિ પણ થતી નથી. હવે તે મારે બંધુને ઘેર જઈ તેના મુખને રંગ જે. વિષ્ણુ પણ દૂર ઉભા રહ્યા હતા અને સમુદ્ર મંથન કર્યું ન હતું તે લક્ષ્મીને પ્રાપ્ત કરત નહીં.” આ પ્રમાણે તર્ક-વિતક રૂપ તરાકડાને ભમાવતા ભવદમુનિ પિતાના બંધુને ઘેર ગયા. પિતાના પુત્રને અતિથિ રૂપે આવેલે જે તેના માતા પિતા આતુર થઈ ગયા. મુનિરૂપે આવેલા ભવદત્તને જોઈ કેટલાએક કહેવા લાગ્યા કે, સંયમ લીધા પછી પણ મોડ જવે મુશ્કેલ છે, નહીં આ ભદત્ત આમંત્રણ વિના બંધુના વિવાહમાં કેમ આવે? વલી કેટલાએકે કહ્યું કે આ ભવદત્ત પિતે પરણ્ય નથી, એટલે બંધને વિવાહ જેવાને આવ્યું હશે. અહા ! મુનિનું મન પણ કેતકથી કેવું ખેંચાય છે તે મુનિ ભવદત્ત, વંદના કરતાં એવા કુટું. બી જનેને લાંબા સ્વરથી ધર્મલાભની આશિષ આપી. તે આશિષ મેહ રૂપી કુવામાં મગ્ન થયેલા તેના બંધુ ભવદેવને આકર્ષણ કરવાની Page #18 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબૂસ્વામી ચરિત્ર. ત્રા-દારી રૂપ થઇ પડી, આ વખતે ભવદેવ પેાતાના મેહેલમાં રહી કુલના રીવાજ પ્રમાણે પોતાની નવાઢા સ્ત્રીના કપાળ રૂપી પાટીઆ ઉપર પત્રલતા–પીયળ આલેખતે હતા. તેણે ત્યાં રહી કહુને અમૃત જેવી ધર્મ લાભની આશીષ સાંભલી, નારીઓના નિકુંજની મધ્ય. માં રહેલા ભવદેવ પોતાના મધુનેા તે અવાજ એલખી મેઘના માજથી મયૂરની જેમ હર્ષવડે નૃત્ય કરવા લાગ્યું. દુર્નિવાર ગતિવાળા હાથી જેમ મામાં રહેલી લતાએ નેતરછેડીને દાડે તેમ તે પેાતાની વધૂની સખીએને તરછેડી અધુને મળવાને દોડી આવ્યા. તેણે પ્રેમથી બંધુને વંદના કરી અને પેાતાને ત્યાં રહેવાને આમત્રણ કર્યું, મુનિ ભવદત્તે જણાવ્યું` “ હું અહિં સ્થિતિ કરી શકું તેમ નથી કારણ કે, મારે ગુરૂની પાસે અવશ્ય જવાનુ છે, ” ભવદેવ પ્રાર્થના કરી એલ્યા મહારાજ, કાંઈ પણ સત્વર ભિક્ષા ગ્રતુણુ કરે અને સ્વકીય ખંજન ઉપર અનુગ્રહ કરા,” એમ કહી પછી તેણે પાપના ચારરૂપ એવા મુનિ ભવદત્તને પ્રતિલાભિત કર્યાં. પછી મુનિ વ્રતના કાલરૂપે ખ ંધુને એક પાત્ર હાથમાં આપી ચાલતા થયા. કુટુંબીજા તેમને વંદના કરી પાછા વળ્યા. અને ભાઇએ તે સાથેજ રહી ચાલવા લાગ્યા, “ઘણે કાળે મળેલા અને ભાઇએ પરસ્પર વાર્તાના રસમાં પડયા હશે,” એવુ ધારી ગૃડુકાર્યમાં વ્યગ્ર એવા. કુટુ’બિજનેાએ ભવદેવને પાછા વાન્યા નહીં. મનમાં ગૂઢ રહેનારા મુનિ ભવદત્ત પાત્રના યાગથી તે બંને પ.ત્ર બનાવાને મટે વાણીના પાશથી બંધ કરી ગામથી દૂર લઇ ગયા અને ત્યાં લાવી નીચે પ્રમાણે વાર્તાલાપ ફરવા માંડયા. 66 અધુ જો, આ વાપિકા કે, જેમાં આપણે મને પૂર્વ જલક્રીડા કરતા હતા. જો આ અગળ રડેલુ' સરેઝર કે જેમાં આપણુ અને આલ્યવયમાં રંગથી રમતા હત. આપણુંી ખાલ્યવયની ચપળતાના સાક્ષીરૂપ એવા આ વૃક્ષને તુ એલખેછે? આપણે અનેએ સાથે રહી આ લતાઓને પદ્ય વગરની કરી હતી, એ તને યાદ છે?” મુનિ ભવદત્તની આ વાણીએથી ભવદેવના હૃદયમાં જરાપણ હે થયે નહીં. તેને તે પેલી અધી શણુગારેલી નવાઢા પ્રત્યેક પદે હૃદયમાં શલ્યની Page #19 -------------------------------------------------------------------------- ________________ * મી જબૂવામી ચરિત્ર જેમ ખુંચતી હતી, ભદેવ પ્રથમ શરમને લઈને સ્નેહને અગ્ય એવું કાંઈ પણ બોલ્યા નહીં, પરંતુ “શરમ સ્વાર્થને નાશ કરનારી છે.” એવું ધારી પછી તે શરમને છેડી આ પ્રમાણે બે-“હે બંધુ, આજકાલ શત્રુઓએ કરેલા બંધથી મને ભય લાગે છે.”મુનિ બોલ્યા એ શે ભય છે? અથવા તું ભાવ શત્રુઓને ભય રાખજે.” ભવદેવે કહ્યું, “ભ્રાતા, તમોએ આપેલું આ પાત્ર એટલું બધું ભારે છે કે તેથી મારા અંગને ભંગ થાય છે.” મુનિએ જણાયું, “બંધુ, એ પાત્રના ભાર કરતાં પણ તારી ઉપર દુષ્કર્મોને મેટે ભાર લાંબા કાળથી લાગે છે, તેને વિચાર ક્ય.” ભવદેવ બે -“બંધુ, હવે હું જાઉં છું, મેં આટલી ભૂમિને સ્પર્શ કદિ પણ કર્યો નથી.” મુનિએ જણાવ્યું, “અરે ભાઈ! આ શું બેલે છે? તું તે આ ત્રણે ભુવનમાં ભમે છું” ભવદતે કહ્યું. “આ આખું વન અપૂર્વ રીતે ઉપ્તન્ન થયેલું છે મુનિએ જણાવ્યું. આ સંસારમાં એવું શું છે કે, જે આત્માએ જોયું નથી.” આ પ્રમાણે બને ભ્રાતાઓ પરસ્પરવાર્તારસને આધીન થઈ ચાલતાં ચાલતાં ગુરૂની પાસે આવી પહોંચ્યા. તેમને જોતાંજ મુનિઓએ ભવદત્તને પુછ્યું કે, “ભવદત્ત, તારા અનુજ બંધુને દીક્ષા આપે છે કે, કેમ?” પછી ભદેવ ગુરૂને નમ્યું. એટલે ગુરૂએ પુછયું. “કેમ તું વ્રતને અથ છે!” આ સાંભળી ભવદેવ વિચાર કરવા લાગ્યું કે, બજાણે એક વિચારના હોય તેમ આ સર્વે એક સરખી વાણું બેલનારા કેમ છે? આ ઉપરથી મને લાગે છે કે, આ મુનિઓની પાસે મારે દયાલ અને મનસ્વી બંધુ ભવદતે મને વ્રત અપાવવાની પ્રતિજ્ઞા લીધી હશે, નહીંતે તે મને બંદીવાનની જેમ પકડી અહિં શામાટે હવે! માટે મારે મારા બંધુની પ્રતિજ્ઞા સત્ય કરવી અને તે માટે બંધુ મૃષાવાદી ન થવું જોઈએ.” આવું વિચારી ભવદેવે ગુરૂના વચન પ્ર. માણે દીક્ષા લેવાની ઈચ્છા બતાવી. તત્કાળ સર્વ મુનિએએ “તારી પ્રતિજ્ઞા સત્ય થઈ છે એમ કહી ભવદત્તની પ્રશંસા કરી તે પછી સંકેચ વગર લેચ કરી અને મુનિવેષ ધારણ કરી ગુરૂએ દીક્ષિત કરેલા ૧ એટલે હું ગામ છોડી આટલી ભૂમિ સુધી આવ્યો નથી. Page #20 -------------------------------------------------------------------------- ________________ થી જખસ્વામી ચરિત્ર - પિતાના બંધુ ભવદેવને ત્યાં બેઠેલા જ્યેષ્ટ બંધુ ભવદત્તે આનંદથી અવેલેકયો “જે ભવદેવ અહિં રહેશે તે સ્વજનવમાં આવી તેના તને ત્યાગ કરાવશે” એવું વિચારી ભાવદર ગુરૂની આજ્ઞા લઈ પિતાના બંધુ ભવદેવને સાથે લઈ ત્યાથી ચાલે ગયે. ક્ષણવાર પછી ભવદેવને માતા વગેરે સર્વ પરિવાર ત્યાં આવ્યું અને તેણે ગુરૂને પુછયું કે, “મારા બે પુત્રે અહિં આવ્યા છે કે નહીં! ગુરૂએ ઉત્તર આપ્યો કે, “ભવદત્ત અને ભવદેવ અહિં આવીને જ ચાલ્યા ગયા છે” ગુરૂના આવીને સાંભળતાં જ સર્વ પરિવાર ધનુષ્યમાંથી છુટી નિષ્ફળ થયેલ બાણવાળા સુભટની જેમ ત્યાંથી નિવૃત્ત થઈ ગયે. તત્કાળ માતા પિતાએ તેમની શોધ કરવા માટે પ્રત્યેક દિશાઓમાં માણસે મેલ્યા, પરંતુ કઈ કઈ સ્થળે તેમને પત્તે મલ્યા નહીં. વાયુની ગતિ કેણ જાણી શકે? ભવદેવ પિતાના સદર બંધુના આગ્રહથી જ દુશ્ચર એવું - હાવ્રત આચરતે હતું, તે પણ તેની નવેઢા ભવદેવની મહા- સ્ત્રી નાગિલા તેના હૃદયમાં હંમેશા ખટકતી વસ્થા હતી. રાધી અલંકૃત કરેલી તે બાળાના વિ ગની જવાલામાં સપડાએલા ભવદેવને દિ. વસ જાય તે રાત્રિ જતી નહીં અને રાત્રિ જાય તે દિવસ જતે નહીં.' કામદેવના આવેશથી તેણે ગુરૂનું વચન સાંભળ્યું નહીં, વિયેનું વૈરી રૂપ શાસ્ત્ર અધીત કર્યું નહીં અને ગલિત થયેલું વનવય જર્યું નહીં. કેટલેક સમય જતાં ભવદત્ત કાલધર્મને પામી સધર્મ દેવલેકની દેવીઓના ભેગને અનુભવી થયે (કાલધર્મને પામી ગયે.) એટલે પાછળથી ભવદેવ નિરંકુશ હાથીની જેમ છકી ગયે. ગુરૂવચન, જ્ઞાન અને કુલાભિમાન વગેરે ૧ ગુણે કે જેઓ લાંબાકાળથી તેનામાં દઢ થઈને રહેલા હતા, તેવા ગુણે પણ મેહરૂપી મેટા કુવામાં પડતા એવા તે ભવદેવને બચાવી શક્યા નહીં, એ આશ્ચર્યની વાત છે. ૧ અહિં ગુણને બીજો અર્થ દેરી થાય છે. દેરી હાથમાં છતાં કુવામાં પી જય, એ આશ્ચર્યની વાત છે.. Page #21 -------------------------------------------------------------------------- ________________ શ્રી અખૂટવાથી ચઢિ. ૧ પ્રલયકાળના સમુદ્રની જેમ ગણની મર્યાદાને નહીં ગણુતા, કામદેવ રૂપ જલ જંતુઓથી આકુલ-વ્યાકુલ થતા, અને શીલ રૂપી પર્વતને ઊખાડતા તે ભવદેવ મુનિ ત્યાંથી ચાલી નીલ્યા. ૨ જરાવસ્થા છતાં પણ વનવયને ઊચિત એવા વિકલ્પરૂપી શય્યા ઉપર બેઠેલ ભવદેવ મુનિ મેહ રાજાની આજ્ઞાથી વ્રત સહિત માર્ગને એલંધી પિતા ના ગામમાં આવ્યું. તે ગામની પાસે એક જિન ચૈત્ય હતું, ત્યાં તે છે વિશ્રામ લીધા. આ સમયે નાગિલા એક વૃદ્ધ સ્ત્રીની સાથે ત્યાં આવી ચડી તેણીએ પ્રથમ જિન પ્રતિમાની પૂજા કરી પછી ગુરૂના ગેર વથી તે ભવદેવ મુનિને વંદના કરી. મેહને લઈને ભવદેવ મુનિ ધર્મ લાભની આશીષ આપવી ભુલી ગયે અને તત્કાળ તેણે પોતાના માતા પિતાના ખબર પૂછ્યા. ચતુર નાગિલાએ કુશળ પ્રશથી અને અને વયના અનુમાનથી પિતાના પતિને એલખી લીધે તેથી તેણીએ તત્કાળ ઉત્તર આપે કે, તે વૃદ્ધ માતા પિતા તે પરલેક વાસી થઈ ગયા છે. આ ખબર સાંભળી મુનિ ભવદેવ ક્ષણવાર દુખી થયા. પછી તેણે પિતાની પ્રિયા નાગિલાના ખબર પુછયાં એટલે નાગિલાએ કહ્યું કે, “તમે કોણ છે? મુનિ ભવદેવે ધીઠ બનીને સ્પષ્ટ ઉત્તર આ ”હું આર્મક અને રેવતીનો પુત્ર છું. નાગિલા મારી પ્રિયા છે. મારા જ્યેષ્ટ બંધુના આગ્રહથી નાગિલાને ત્યાગ કરી મેં આ વ્રત ગ્રહણ કર્યું છે. તે મારે જેષ્ટ બંધુ ભવદત્ત હમણા સ્વર્ગવાસી થયે એટલે મુનિઓના ગણને અને વ્રતના ગુણને છેડી અરૂણ જેમ પ્રભાત કાલે પદિનીને સંતોષ પમાડવા આવે તેમ હું મારી પ્રિયા નાગિલાને સંતેષ પમાડવા આ છું. અરે! લાવણ્ય રસની સરસી તલાવડી) રૂપ અને વિજયવાલી તે પ્રેમ ભાજન નાગિલાને વિષે ભવદેવ પ્રેતની જેમ હંમેશા તૃષિત રહ્યા હતે.” આ પ્રમાણે મુનિ ભવદેવના કર્ણ કટુ વચન સાંભલી ચતુર નાગિલા મનમાં વિચાર કરવા લાગી અહા! આ સાધુ પણ પામર મનુષ્યની જેમ વિષયેથી વંચિત થઈ ૧ પ્રલયકાળને સમુદ્ર મર્યાદાને ગણતો નથી અહિં મુનિને પ્રલયકાળના ચમુદ્રની સાથે સરખાવ્યા છે. ૨ ભવદેવ જરાવસ્થાવાળો હતો, છતાં તેનાં વિચાર વન વયના વિકારોથી ભરપૂર હતા. Page #22 -------------------------------------------------------------------------- ________________ િજબૂસ્વામી રાત્રિ * ગયા છે. એવા વૃદ્ધ પુરૂષ પણ જેનાથી યુવાન પુરૂષની માફક કામદેવ વડે વ્યાકુળ હદયવાળા થઈ જાય છે, એવા મેહના વિલાસને ધિક્કાર હો ! ભગ્ર મનવાળા આ મુનિને માટે કયા ઉપાયથી ઉદ્ધાર કરે ? કાદવમાં મગ્ન થયેલે ગજેન્દ્ર અબળાઓથી સુખે ઊદ્ધાર્થ થઈ શકતે નથી.” નાગલા આ પ્રમાણે વિચાર કરતી હતી, તેવામાં પેલી વૃદ્ધ સ્ત્રીને એક પુત્ર ત્વરિત ગતિથી ત્યાં આવી ચઢ. પુત્રે આવી વૃદ્ધ સ્ત્રીને કહ્યું. “માતા મારા હાથમાં સત્વર એક પાત્ર આપે. આજે પર્વને દિવસ છે, કઈ નાગિલાએ અપે. શ્રીમતે મને જમાડે છે. અને બીજે શ્રીમંત લે પતિને અસર. અત્યારે મને જમાડવા ઈચ્છે છે. અને તે ઉપર કારક બોધ. એક દીનાર (સેનામહોર ) આપવા તૈયાર થયેલ છે. પ્રથમના ભજનથી મારું પેટ પરાઈ ગયું છે, તેથી અત્યારે નવું ભેજન લેવાને હું સમર્થ નથી, તેથી પ્રથમના ભેજનનું વમન કરીશ. અને તે પછી સુધા લાગશે એટલે હું પાછું ભેજન કરીશ.” તે બાળકના આ વચન સાંભળી મુનિભવદેવ તેની તરફ દુર્ગછા કરવા લાગ્યો. તે વખતે નાગિલાએ કહ્યું ” હે મુનિ આ બાલકે આટલું કહ્યું તેટલામાં તમે કંટાળીને દુગછા કરે છે, પણ તમારે પોતાને વિચાર કરતા નથી. તમે ભેગને ત્યાગ કર્યો છે, છતાં ફરી તેની ઈચ્છા રાખે છે તે તમે વમન કરેલું ખાવા તૈયાર થયા છે. આ તમારી દુરશા તમારા બ ભવને નાશ કરવાને માટે થશે. આ તમારુ સુંદર ચારિત્ર ચિંતામણિની જેમ જરંવાર મળવું સુલભ નથી. તેવા ચારિત્રને તમે વિષય રૂપી ચૂર્ણને અર્થે શામાટે બાળવા ઈચ્છે છે! તમે ચતુર વલી વિચાર કરો કે તમારા કાન બહેરા થઈ ગયા છે, મસ્તક પલીયાથી ભરાઈ ગયું છે અને યવન વય ગલી ગયું છે. છતાં તમારું મન ચારિત્રથી કેમ સ્મલિત થઈ ગયું! જેઓ મોક્ષ નગરમાં જવાની નિર્દોષ વિદ્યારૂપ એવી દલાને સાધે છે, પછી શું તેઓ જડ જેવા બની ઉકરડા જેવી સીની કાયાને લાજે છે! નાગીલાના આ ઉપદેશને સાંભળી ભવદેવના હદય ઉપર અસર થઈ આવી. વસ્ત્રાળ તેણે જણાવ્યું, બાઈ તમારા બોધને સાબાસી ઘટે Page #23 -------------------------------------------------------------------------- ________________ શ્રી જબૂરાની ચરિત્ર છે. હવે કામદેવ વિરક્ત થયેલા મારા મનને જરાપણુકંપાવી શકશે નહીં. તથાપિ મારા મનમાં એટલું રહે છે કે, હે શુભદંતી, જેને માટે હું આટલી ભૂમિ ઉલ્લંધન કરી આવેલું છું, તે મારી નાગીલાને જે અહિં અવલોકું તે મારા મનમાં શાંતિ થાય અને પછી હું શાંત થઈ મારા આત્માનું હિત સાધું.” હે સાધુ, સાંભળે, જ્યારથી તમે નાગિલાને છેડી દીધી છે. ત્યારથી જાણે તેણીનું સર્વસ્વ હરાઈ ગયું હોય, તેમ તે ભૂમિ અને અંતરીક્ષ પૂરાઈ જાય તેમ રૂદન કરતી પછી સાળીઓ પાસેથી તત્ત્વ સાંભળી કર્મરૂપી શત્રુઓને મારવાને ઘણું સત્વવાળી થઈ એવી તપસ્યા કરવા લાગી કે, જેથી તે ગ્લાનિ પામેલા પુષ્પના જેવી થઈ ગઈ છે, હવે તેણીનામાં જોવાયેગ્ય શું રહ્યું છે. તે છતાં તેણીને જેવી હોય તે મને જુવે. મને જેવાથી તેજ જેવાયેલી થશે. દેહ અને દહી વડે મારામાં અને તેણીનામાં કાંઈ પણ તફાવત નથી. ” નાગિલાએ સર્વ વાત જણાવી દીધી. આ સંસારના તીર ઉપર રહેલી તુ તેિજ નાગલા તે નહીં!” મુનિએ આશ્ચર્ય સાથે પૂછયું. નાગિલા બેલી, “હું પોતે જ નગિલો છું!” આ શબ્દ સાંભળતાંજ મુનિ ભવદેવ શરમાઈ ગયે. અને વિચારમાં પડી ગયે, તેણે મનમાં વિચાર્યું કે, “અહા ! જેમ વૈશાખ માસ લતાને અલંકૃત કરે છે, અને ફાગુન માસ તેને છાયા રહિત કરી દે છે, તેમ આ શરીરને વન વય અલંકૃત કરે છે અને જરાવસ્થા તેને નિસ્તેજ કરી નાંખે છે. જરાવસ્થાએ ગ્રસ્ત કરેલા અને તેને લઈને જેમાં નાડીઓ અને ન દેખાય છે, એવા આ દેહના સંગના આનંદને લીધે જેનું હૃદય દબાઈ ગયું છે એ હું ચારિત્રને હારી બેઠે, એ કેવા ખેદની વાત?” મનમાં આવું વિ. ચારી ભવદેવ ઉચે વરે બોલી ઉઠ, “હે ધર્મરે, હું તને મહાસતીઓમાં અગ્રેસર માનું છું, કારણ કે, તે પિતાની આજ્ઞાથી કામદેવ રૂપી રાક્ષસથી તારું અને મારું રક્ષણ કર્યું છે. પતાકા મહેલને શેભાવે છે, દીપિકા અંધકારને હરે છે, વાડ ગામની રક્ષા કરે છે, મેઘધારા જગતને જીવાડે છે નાવિકા સમુદ્રને તારે છે, અને છાયા. મુસાફરના તાપને હણે છે, એવી રીતે સ્ત્રી જાતિ રૂપે તે પ્રાધના Page #24 -------------------------------------------------------------------------- ________________ થી જંબુસ્વામી અસ્ત્રિ - દાનથી મારે ઉપકાર કર્યો છે. વળી પ્રાયે કરી મેઘથી નદી પૂરાય છે, પણ નદીથી મેઘ પૂરતું નથી, પરંતુ તે તે મને બોધ આપી તેનાથો ઊલટું કર્યું છે. તે નિર્દોષ સ્ત્રી તે મારૂં દુરિત મિથ્યા થાઓ અને મારે અપરાધ ક્ષમા કરજે. * આ પ્રમાણે કહી રારિત્રવડે ઊજવળ એવા હદયવડે તેવદેવ મુનિ ત્યાંથી પાછા ચાલી નીકળ્યા. ગુરૂની પાસે આવી, પિતાના પાપળી આલેચના કરી તેમણે મહાન તપસ્યા આચરી અને છેવટે તે મહા મુનિ કાલધર્મને પામી સે ધર્મ દેવલોકમાં જઈ પિતાના સહાદર બંધુ ભવદત્તને મલ્યા હતા. જ' (* Page #25 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ . ભવદત્તના સાગ રદત્ત રૂપે અવ તાર. :0: ત્ય પૂર્વ વિદેહને વિષે પુષ્કળ નામે વિજય છે. તેની અંદર લક્ષ્મીનું સ્થાન રૂપ વિશ્વપ્રિય નામે નવીન દેશ છે. તેમાં કમલિની જેમ ' વિપુલ-પદ્મા એવી પુંડરીકની નામે એક નગરી છે, જેની - દર હુંસની જેમ રવિશદ-ઉજ્જ્વળ પક્ષવાળા શ્રીમંત પુરૂષા વસતા હતા. તે નગરીમાં ઈદ્રુના જેવા ઘણા ખલવાન વદત્ત નામે ચક્રવત્તી રાજ્ય કરતા હતા. તે રાજા જ્યારે રણસ ંગ્રામમાં સામેલ થતા, ત્ય રે વિજય સાથે વિજય લક્ષ્મી તેની પાસે આવતી હતી. તેને એક લાખ રાણીઓ હતી, તેમાં યશોધરા ન:મે રાણી મુખ્ય હતી. તે મહારાણીના ઉદરમાં ભવદત્તને પવિત્ર આત્મા દેવલાકમાંથી ચ્યવી અવતર્યાં, પ્રસવના સમય થતાં રાણી યશોધરાએ નિર્મલ વંશ રૂપી કમળમાં હંસના જેવાં તે કુમારને જન્મ આપ્યા. તેનું નામ સાગરદત્ત પાડયું. તે ચંદ્રની જેમ અનુક્રમે વધવા લાગ્યા. જ્યારે તેને યાવન વય પ્રાપ્ત થયું, એટલે ચક્ર વત્તી વદત્તે તેને હજારો રાજકન્યાઓની સાથે પરણાગ્યે. જાણે પેાતાની લક્ષ્મીથી ઇંદ્રને હરાવાની ઇચ્છા રાખતા હોય તેમ તે પેતાના ગગનચુ ંબી મેહેલની અગાશીમાં ક્રીડા કરવા લાગ્યું. એક વખતે યુવરાજ સાગરદત્ત મેહેલ ઉપર ક્રીડા કરતે હતા, તેવામાં દૂરથી ચડી આવતુ એક ઉન્નત વાદ ૧ નગરી પક્ષે વિપુલ પદ્મા એટલે ઘણી મીવાળી અને કમલિની પક્ષે ઘણાં કમળવાળી. ૨ પક્ષ-પાંખ્યુ અને પક્ષ-મદદ. Page #26 -------------------------------------------------------------------------- ________________ શ્રી જપૂસ્વામી ચરિત્ર સાગરદનને થયે. ળાઓનું જાળ તેના જેવામાં આવ્યું. વિજલે વૈરાગ્યને અ- બીના ચમકારાથી જેના શિખરે પીળા થયેલા કસ્માતુ પ્રાદુર્ભાવ છે એ મેરૂ પર્વત જાણે ચાલતું હોય તેવું જ તે દેખાતું હતું. ઉદ્યાનમાં રહેલા મયૂર પક્ષીઓ સાખાઓની જેમ તેને પ્રીતિથી જોતા હતા. તે ઘણીજ રીસાએલી માનિનીઓના માનને તેડી નાંખતું હતું અને આકાશ માર્ગ ને રોધ કરવા ચારે તરફ ઘેરાતું હતું. તેને જોતાં જ સાગરદત્તે વિચાર્યું કે, “આ મેઘ હમણાં જ વષીને જલવડે પૃથ્વીને ડુબાવી દેશે.” આવા વિચારની સાથે જ જાણે ચાતક પક્ષીઓના પાપથી પ્રેરાએલો હેય તે વિષમ પવન અકસ્માત્ નીકળી આવ્યું. તે પ્રબળ પવને કૃષીકારેના મનેરથની સાથે જ તે ચડેલા વાદળાઓને વીખેરી નાં ખ્યા. તે જોતાં જ સાગરદત્તના હૃદયમાં જગતના સર્વ પદાર્થોની ચપળતા જાણવામાં આવી. તે સાથે જ વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ આવી. તત્કાળ તેણે અંતઃપુરના ધમાંથી મુક્ત થઈ ચારિત્ર લીધું અને તપસ્યા આચરી કર્મોને નાશ કરી તત્કાળ અવધિજ્ઞાન પ્રાપ્ત કર્યું. ભવદેવ દેવલોકમાંથી ચ્યવીને તેજ વિજયની અંદર આવેલ વીતશેકા નગરીમાં પધરથ નામના રાભવદેવને શિવ જાની પત્ની વનમાળાના ઉદરથી કુમાર રૂપે કમાર રૂપે અવ. અવતર્યો. તેનું નામ શિવકુમાર રાખવામાં તાર, આવ્યું. તેના પિતા પદ્યરથ રાજાએ તેને સર્વ કલાઓનું શિક્ષણ આપ્યું અને જ્યારે તે યુવાન થયે એટલે તેને પચવીશ રાજકન્યાઓ સાથે પરણા. પતાના વૈભવને લાયક એવા સર્વ પ્રકારના મનેરને પ્રાપ્ત કરનાર શિવકુમાર રમણીઓના રસમાં તલ્લીન થઈ મહેલની અગાશી ઉપર કીડા કરવા લાગ્યા. એક વખતે મુનિ સાગરદત્ત વિચરતા વિચરતા તે વીતશેકા નગરીમાં આવી ચડ્યા. ત્યાં સમૃદિશિવકુમારને થયે- દત્ત નામના એક ગૃહસ્થના ઘરમાં તેલો મુનિ સાગરદન મણે ભિક્ષા લેવાને પ્રવેશ કર્યો. તે ગૃહસ્થ તને સમાગમ. પ્રાસુક ભાત પાણીથી મુનિને પ્રતિલાભિત Page #27 -------------------------------------------------------------------------- ________________ શ્રી જબુસવામી ચરિત્ર. કર્યા, તેથી દેવતાઓએ તેના ઘરમાં દાનરૂપી વૃક્ષનું જાણે પાકેલું ફલ હોય તેમ સુવર્ણની વૃષ્ટિ કરી. તે ચમત્કારને સાક્ષાત્ જોઈ મહેલના અગ્રભાગે રહેલ શિવકુમાર અત્યંત આનંદિત થઈ ગયે અને તત્કાળ આવી આહાર કરી ઉઠેલા મુનિ સાગરદત્તને તેણે વંદના કરી. મુનિએ આ મહાન સંસાર સાગરનું દીર્ઘ પણું બતાવી તેને તરવામાં વાહાણુના જેવા આહંતધર્મને ઉપદેશ આપે. ઉપદેશ સાંભલ્યા પછી શિવકુમારે વિનયથી જણાવ્યું, “ભગવન, મેં પૂર્વે ઘણુ મુનિઓને જોયા છે. પરંતુ આપને વિષે મારું હદય વિશેષ સ્નેહ ધરે છે, તેનું શું કારણ હશે? આપના દર્શનરૂપઅમૃતના પાનથી મારા બંને ને તૃપ્ત થઈ ગયા છે. હવે મને સીન મુખરૂપી નગરની ગટરની અંદર ક્રીડા કરવાની ઈચ્છા થતી નથી.” શિવકુમારના આ વચન સાંભળી જ્ઞાની સાગરદત્ત બેલ્યા“ભ, તું પૂર્વે મારે અનુજબધુ હતું, તેથી મારી તરફ તારે અપૂર્વ સ્નેહ પ્રગટે છે. પ્રાયે કરીને ત્રણની જેમ પૂર્વને પ્રેમ જન્માંતરમાં પણ ત્રુટતું નથી. મુનિના આ વચન સાંભળતાં શિવકુમાર આશ્ચર્ય પામી ગયા અને તેણે ઉત્સાહથી જણાવ્યું “મહાનુભાવ, હવે આપના આ જનને કદિ પણ દૂર રાખશે નહીં. દુર્વિનીતની જેમ મને શામાટે જુદે કરે છે? મને સાથે રાખે. મેહના મહાસાગરમાં ડુબવાને ઇચ્છનારા એવા મને આપે હર્ષથી અહીં આવી બચાવે છે. તે બંધુ, એ મેહસાગરમાં હું કંઠ સુધી મણ થયે છું. હવે મારી ઉપેક્ષા શામાટે કરે છે ?” મુનિ સાગરદત્ત સનેહ દર્શાવતા બેલ્યા “વત્સ, તારે વાસ રાજમહેલમાં છે, અને મારે વાસ ગુરુકુળમાં છે, એમ જુદા જુદા સ્થાનમાં રહેનારા આપણે બંનેને નેહ કેવી રીતે વધશે? પૂર્વભવના અભ્યાસથી જામેલી પ્રીતિને દઢ કરવાની તારી ઈચ્છા હોય તે માતા પિતાની આજ્ઞા મેળવી ચારિત્રને અંગીકાર મુનિના આ વચને એ શિવકુમારના હૃદયમાં ઉંડી અસર કરી તત્કાળ તે પિતાના મહેલમાં ગયે. ત્યાં જઈ તેણે માતાપિતા પાસે વ્રત લેવાની આજ્ઞા માગી. આવી આજ્ઞા સાંભળતાં જ માતાપિતા મૂછ ખાઈ નીચે પડ્યા. જ્યારે તેઓ ક્ષણવારે સચેત થયા, એટલે શિવકુમાર હૃદયમાં આદર લાવી બેલ્ય—પૂજ્ય માતા પિતા, હું મહાન ઉદયની ઈચ્છા રાખું છું, તેમાં આમ વૃથા ખેદ શા Page #28 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર - માટે કરે છે. જેમાં વિષયે વિષ વૃક્ષના જેવાં છે, વનિતાએ નરકના માર્ગની દીપિકા જેવી છે અને લક્ષ્મી વિજળીના જેવી ચપળ છે, તેવા આ સંસારમાં હવે મને આનંદ આવતું નથી. માતાપિતા ગ્લાનિ પામતા બેલ્યા, “વત્સ, તું અમારી આશાને શા માટે ચેળી નાંખે છે? દાવાનળની જવાળાની જેમ તારે વિયોગ અમારાથી ક્ષણવાર પણ સહન થવાનો નથી. તારી વધૂઓ તને અનુકુલ રહે છે, આ રાજ્યલક્ષમી તારે માટે સ્વયંવરા થઈ છે અને અમે બંને તારી પાસે સ્નેહથી નમ્ર થઈ રહીએ છીએ, છતાં અવસર વિના તારી આવી અભિલાષા કેમ પ્રગટ થઈ? તે કાંઈ સમજાતું નથી. માતા પિતાના આ વચન સાંભળી શિવ-કલ્યાણની ઈચ્છા રાખનારા શિવ કુમારે તેમની પ્રસન્નતા મેળવવાને માટે જે જે તેમને કહ્યું, તે બધું તપેલા પાત્રમાં જલની જેમ વિલીન થઈ ગયું. છેવટે ઘણું કરતાં પણ માતાપિતાએ તેને દીક્ષા લેવાની આજ્ઞા આપી નહી, એટલે શિવકુમાર નારાજ થઈ ગયે. તત્કાળ તે ભેજન છેડી દઈ દેવતાઓને જીતવાની ઈચ્છા રાખનારા ચટ્ટીની જેમ માનવ્રત ધારણ કરી પૈષધાગારમાં બેસી ગયે. શિવકુમાર ખાનપાન છેડી પષધગ્રહમાં જવાથી રાજા પ્રદરથ ઘણોજ શોકાતુર બની ગયે. તત્કાળ તેણે દધર્મ નામના શ્રાવકને પિતાની પાસે લાવી આ પ્રમાણે કહ્યું,–“મહાશય, અમારે જીવનરૂપી મેહેલ તુટી પડે છે, તેમાં તમે સ્તંભરૂપ થાઓ. અમારા રાજ કુમારના મુખચંદ્રના દર્શનથી મુક્ત થયેલા અમે પ્રાણ ધારણ કરવા સમર્થ નથી. તમે અવસરના જ્ઞાતા છે, તેથી અમારે કુમાર સત્વર ખાનપાન લે, તે કઈ ઉપાય કરે.” “આપની ઈચ્છા પ્રમાણે બનતું કરીશ” એમ કહી દઢબુદ્ધિ દઢધર્મા શ્રાવક શિવકુમાર પાસે પૈષધ ગ્રેડમાં આવ્યું. ઈપથિકી પડિકકમી તેણે શિવકુમારને વંદના કરવાની પ્રાર્થના કરી. “દઢધર્મા શ્રાવક પિતાને વંદના કરે તે ગ્ય નથી. એવું વિચારી રાજકુમાર મન છેડી બેલ્ય. “વિવેકી બંધુ, આ શું બેલે છે? વંદના કરવાને તે મુનિએ જ લાયક છે. તમે પણ વ્રતધારી છે, તેથી મુનિ કરતાં તમારામાં શી ન્યૂનતા છે?” દઢધર્માએ પ્રઢતાથી કહ્યું–“ભદ્ર, પ્રવીણ થઈને આવું Page #29 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંબૂસ્વામી ચરિત્ર કેમ બોલે છે? સર્વ સંગને ત્યાગ કરનાર મુનિ કયાં? અને સંગથી મલિન બુદ્ધિવાળા ગૃહસ્થ કયાં? સમુદ્ર અને ગેમ્પદની જેમ ચતિ અને ગૃહસ્થની વચ્ચે મહાન્ તફાવત છે. ગૃહસ્થ મને નિગ્રહ કરનાર હોય તે પણ તે મુનિવરની સમાનતાને પામતે નથી. જવનો પિષ્ટ ગમે તે ચીકળે હોય પણ તે ગોધૂમના પિષ્ટ જે તે નથી. હે મિત્ર, મેં લાંબા કાળથી ચારિત્રને ઈળ્યું હશે, પણ ઘણા ભવ થયા તેને અનાદર કરેલે, તેથી જાણે તે મારી ઉપર ગુસ્સે થયું હોય તેમ તે આ ભવમાં મને દુર્લભ થઈ પડ્યું છે.” શિવકુમારે હૃદયને આશય દર્શાવતા જણાવ્યું“તમારું કહેવું સત્ય છે, પરંતુ માતા પિતાની આજ્ઞા ઉલ્લંઘન કરવી એગ્ય નથી. માટે કદાગ્રહ છોડી દઈ ગ્રહસ્થાવાસમાં રહીને પણ સ્વકાર્ય સાથે. આ સમયે પ્રાસુક અન્ન ગ્રહણ કરે. અન્ન લીધા વિના મૃત્યુ નીપજે છે અને તે મૃત્યુ શુભ કાયમાં વિધરૂપ થઈ પડે છે, એવું વિઘ પિતાની મેળે શા માટે કરવું જોઈએ.?” દઢધમોએ ઉપદેશના રૂપમાં સ્પષ્ટ રીતે કહી દીધું. આ વચનેની શિવકુમારના હૃદય ઉપર સારી અસર થઈ આવી. તકાલ તેણે તેનું વચન માન્ય કર્યું. પ્રાયે કરીને શિષ્ટ પુરૂષ આગ્રહી હેતા નથી. ત્યારથી શિવકુમારને શ્રાવક દધર્મા શુદ્ધ આહાર લાવી આપને અને છઠ્ઠને અંતે તે શિવકુમાર મુનિની જેમ આંબેલથી પારણું કરતે અને તે ઘરમાં જ રહેતે હતે. નૈરવણ સેંકડો વનિતા રૂપ પ્રદીપ્ત અગ્નિના કુંડમાં રહી પંચાગ્નિ તપ કરતાં એવા શિવકુમારે એવી રીતે બારવર્ષ નિર્ગમન કરી દીધા. શ્રાવક દઢધર્મના ટેકાથી ધર્મવીર શિવકુમારે “દુષ્ટ કામદેવે મને પૂર્વભવે ઘણે હેરાન કર્યો છે.” એવી ઈર્ષા ધારણ કરી હોય તેમ હઠથી કામદેવને હણી નાંખે હતે. છેવટે છઠ્ઠ તપથી આયુષ્ય પૂર્ણ કરો અને અવસાનકાલે મુનિ પાસેથી અનશન લઈ તે શિવકુમાર પાંચમા દેવલોકમાં વિધુમ્માલી નામે દેવતા થયે હતું. આ સમયે તેને ચાર દેવીઓની સાથે ક્રીડા કરતે જે પૂર્વભવેશિથિલ કરી નાખેલો કામદેવ પિતાના જીવનને પુનર્લભ માનવા લાગ્યા. જ્યારે તેના દિવ્ય આયુષ્યને છેલ્લો ભાગ આવે, તે સમયે વિહાર કરતા શ્રી વર્તમાન પ્રભુ સમતાના સ્થાન રૂપમગધ દેશમાં આવી ચડયા. જ્યાં દેવતાઓએ રાજગૃહ નગરીની પાસે સમવસ Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંબૂરવામી ચરિત્ર. - " રણ રહ્યું. આ ખબર સાંભળી વિદ્યુમ્માલી દેવતા ભગવાનને વંદના કરવાને સમવસરણમાં આવ્યું. દેવતાઓમાં તેને વિશેષ તેજસવી જોઈ શ્રેણિક રાજાએ શ્રી વીરપ્રભુને પૂછયું, “ભગવન, આ મહાન તેજસ્વી દેવતા કેણ છે?"પ્રભુ બેલ્યા “હે મહા ભાગ, આ દેવને ચ્યવવાને સમય નજીક આવ્યે છે, તેથી તે અત્યારે અ૮૫ તેજ વળે છે. પરંતુ પહેલાં તે તે આથી પણ વિશેષ તેજસ્વી હતે. આ દેવને જીવ પુર્વે વિદેડ ક્ષેત્રને વિષે શિવકુમાર નામે રાજપુત્ર હતું. તેણે તે ભવે મહાન દુરૂપ તપ આચરેલું છે, તેથી સૂર્યને પણ શરમાવે તેવું તેનું તેજ દેખાય છે.” A પ્રભુના મુખથી આ વચને સાંભલી રાજા શ્રેણિકે બીજો પ્રશ્ન કર્યો. “ભગવન, આ દેવ એવીને પછી ક્યાં ઉત્પન્ન થશે” પ્રભુએ ઉત્તર આપે. “મહાશય, આજથી સાતમે દિવસે આ દેવ દેવલકમાંથી આવશે અને પછી આ રાજગૃહ નગરમાં ઋષભણીને ઘેર જમ્ નામે એક પુત્ર થશે. તે આ અવસર્પિણ કાળમાં છેલ્લા કેવળી કહેવાશે” શ્રીવીરપ્રભુના આ વચન સાંભળી સમવસરણમાં રહેલ જંબુદ્વીપને અધિપતિ કઈ એક દેવ ઊભે થયે અને ત્રિપદી આપી હર્ષથી નૃત્ય કરવા લાગ્યું. તેને જોઈ રાજા શ્રેણિકે વીરપ્રભુને પુછયું, “દેવતાઓ અને મનુષ્યથી ભરપૂર . એવી આપની પર્ષદામાં જાણે હર્ષથી પુષ્ટ થતું હોય તે આ દેવ એકલેજ કેમ નાચે છે? ” પ્રભુએ કહ્યું, “ રાજન, આ નગરમાં ચંદ્રગુપ્ત નામે એક ધનાઢય રહેતું હતું તેને કષભદત્ત અને જીનદાસ નામે બે પુત્ર હતા. અષભદત્ત શુભ પરિણામી અને સદ્દગુણી હતો, તેથી તેણે સત્કીર્તિથી ભુવનને ઉજવળ કર્યા હતા અને આખા કુટુંબને ભાર ઉપાડી લીધું હતું. અને જિનદાસ હંમેશા જુગારી અને વેશ્યામાં આસક્ત હતા, તેથો જાણે કષભદત્તથી ત્રાસ પામેલા હેય તેમ સર્વ દેએ તેનું શરણ લીધું હતું. અર્થાત્ તેનામાં સર્વ દે આવીને વસેલા હતા. સગુણી રાષભદેવ બંધુ પ્રેમને લઈને જિનદાસને સદા હિતશિક્ષા આપતે પરંતુ ચંદનના છાંટાથી જેમ હીંગ સુવાસિત ન થાય, તેમ તે શિક્ષાથી સુવાસિત થતું નહતો. છેવટે રાષભદત્ત તેનાથી કંટાળી ગયે. તે સર્વ રીતે ઉપ Page #31 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર. દેશ આપવાને અગ્ય જાણું ઝષભે પિતાના સ્વજન અને રાજાની સમક્ષ તેને ઘરમાંથી કાઢી મુ. ભ્રાતા પણ ગુણ વગરનો હેય તે તે શત્રુ જેવું છે. એક વખતે જુગારમાં હારી ગયેલા જિનદાસની પાસેથી દ્રવ્ય લેવા આવેલા બીજા જુગારીઓએ તેને પકડ અને તેમની વચ્ચે માટે કજીએ થયે. છેવટે નિર્દય જુગારીઓએ તીક્ષણ હથિયારોથી જિનદાસને ઘાયલ કર્યો. વિરૂદ્ધ કર્મ યેગે મર્મસ્થળમાં વાગવાથી જિનદાસ પૃથ્વી ઉપર પડી ગયે. આ વખતે કેટલાએક સવજનેએ આવી આ ખબર ત્રાષભદત્તને આપ્યા. લોકલાજથી, દયાથી અને બંધુ પ્રેમથી પ્રેરાએલા ઋષભદત્ત જ્યાં જિનદાસ પડયે હતું, ત્યાં આકંદ કરતે આવ્યું. પિતાના બ.. ધુને ઈ મણના ભયથી ગર્વ રહિત થઈ ગયેલે જિનદાસ રૂદન કરતે બોલ્યા- “બંધુ. મારે અપરાધ ક્ષમા કરે અને સવર મારી રક્ષા કરે.”દયાળ અષભદત્તે કહ્યું, “ભાઈ જિનદાસ, તું આમ કાયર થો નહીં, ધીર થા. હું તને ઘેર લઈ જઈ સારા વૈદ્યોના ઉપચારથી સાજો કરીશ.” જિનદાસ બો –“પ્રિય બંધુ, હવે મારે જીવવાની સ્પૃહા નથી. માત્ર હું તારા મુખ કમળમાંથી અંતકાળની આરાધના સાંભળવા ઈચ્છું છું. અરે! મને પશ્ચાત્તાપ બહુ થાય છે. હું નિર્મળ કુળમાં જન્મ્યા પરંતુ મેં એવા એવા કામ કર્યા છે કે જે કામે યાદ કરતાં મને અગ્નિથી પણ વધારે દાહ ઉત્પન્ન થાય છે. બધુના આવા ઉદ્દગારે સાંભળવાથી સંતુષ્ટ થયેલે ઋષભદત્ત બેલ્યા–“ભ્રાતા, તને ધન્ય છે કે જેને આવી બુદ્ધિ ઉત્પન્ન થઈ. હવે ધીરજ રાખ, ગભરાઈશ નહીં. અંતકાલે કરેલું સુકૃત અવશ્ય ફલદાયક થાય છે. પ્રિય ભાઈ, જગતમાં આભુષણરૂપ એવા જિનેશ્વરે, સિદ્ધ, સાધુઓ અને ધર્મ તારે શરણરૂપ છે. અપરાધી પ્રાણી ઉપર પણ મૈત્રી રાખજે, તે પછી બીજા પ્રાણીઓની સાથે મૈત્રી શખવાની શી વાત કરવી. સર્વ પાપની નિંદા કર, પુણ્યની અનુમોદના કર. પંચપરમેછીનું મરણ કર્યું. સર્વ આહાર છેડી દે. દેહની મમતા ત્યજી દે, અને શમણ વીના ચરિત્રની ભાવના ભા”. આ પ્રમાણે કરતાં Page #32 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબૂસ્વામી ચરિત્ર. ૧૯ મેાક્ષલક્ષ્મી પણ તારાથી દૂર નહીં રહેતા પછી સ્વર્ગની તા શી વાત કરવી.” મધુ ઋષભદત્તના આવા વચનામૃતથી તૃપ્ત થયેલા જિનદાસે શરીરની વ્યથા જાણી નહીં અને તે મૃત્યુને પામી અનાદત નામે આ દેવ ઉપન્ન થયા છે. તે આ દેવ પોતાના 'ધુને ઘેર પુત્રરત્નના જન્મ સાંભળી ‘મારૂં કુલ નિર્મળ થયુ છે' એમ ઉલ્લાપ કરતા નૃત્ય કરે છે.” શ્રી વીર પ્રભુના મુખથી આ વૃત્તાંત સાંભળી શ્રેણિક રાજા ખુશી થઇ ગયા. તત્કાલ પ્રભુને વંદના કરી પેતાના રાજગૃહ નગરને શ્રેષ્ટ માનતા તે શ્રેણિક રાજા પેાતાના મહેલમાં ગયા, અને તે મેડેલ ઉપરથી પ્રીતિવડે ઋષભદત્તના ઘરને જેવા લાગ્યું, Page #33 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જું. પૂર્વે તેજ રાજગૃહ નગરમાં એક વખતે સુધર્મા ગણધર આવ્યા હતા. તે ખબર સાંભળી ત્રાષભદત્તની સ્ત્રી જંબુકમારની ઉ. ધારિણીના મનમાં વિચાર આવ્યું કે, “મેં ત્પત્તિને પ્રસંગ મારા સ્વામી પાસેથી તે તે સર્વ પ્રસાદ પ્રાપ્ત કર્યા, પરંતુ મને એક પુત્રરૂપ પ્રસાદ પ્રાપ્ત થયા નથી. તે મેળવવાને માટે મેં સર્વ ઉપાયે કર્યા, પરંતુ કેઈ ઉપાય ફળીભુત થયા નહીં. હવે હાલ કલ્પવૃક્ષના જેવા સુધર્મા ગુરૂ ઉદ્યાનમાં પધાર્યા છે, તે હું તેમને વંદન કરું કે જેથી સત્વર મારા મનરથની સિદ્ધિ થાય.” આ પ્રમ ણે વિચાર કરી પુત્ર રૂપી સૂર્ય વિના ખેદરૂપી અંધકારવડે જેનું મુખકમળ ગ્લાનિ પામેલું છે, એવી ધારિણી તત્કાળ તાવદાનમાં બેથી તે ગણધર મુનિને વંદના કરવા ઉદ્યાનમાં આવી. પછી શુદ્ધ હૃદયથી તેણીએ તે મહાનુભાવને વંદના કરી. આ સમયે કઈ સિદ્ધપુત્રે તે ગણધરને શાશ્વત એવા જંબૂવૃક્ષ સંબંધી પ્રશ્ન કર્યો. મહાનુભાવ ગણધરે પછી શાશ્વત જંબૂવૃક્ષનું વર્ણન નીચે પ્રમાણે કહી બતાવ્યું. ઉત્તર કુરક્ષેત્રના પૂર્વાદ્ધમાં સીતા નદીથી પૂર્વ દિશાના ભાગને વિષે જંબૂવૃક્ષનું પીઠ આવેલું છે. તે જાંબૂનદ શાશ્વત જ બૂવૃક્ષ- સુવર્ણનું બનેલું છે. તેની લંબાઈ અને નું વર્ણન. પિuળાઈ પાંચસે લેજનની છે. તેને આ પરિધિ તેનાથી ત્રણ ગણે છે. તેને પિંડ બાર બાર એજનને છે અને અંદરને ભાગ તથા પ્રાંત ભાગ બે ગધૂતને છે. જાણે દેવતાઓની કીડા સખી હોય તેવી બે કેશ ઊંચી, પાંચસે ધનુષ્ય વિસ્તારવાળી અને મણિમય એવી પરવેદીથી તે વીંટાએલું છે. તે પીઠની ચારે દિશાઓમાં ચાર દ્વાર આવેલા છે. તે દ્વારા તેરણ, ધ્વજા અને કલશેથી સુશે Page #34 -------------------------------------------------------------------------- ________________ જા જબૂસવાની ચરિત્ર ભિત છે. તેમજ તે બે કોશ ઊંચા, ગભૂતિ પ્રમાણુ વિસ્તારવાલા અને ઊંચી જાતના રનેની કાંતિવાળા છે. તે પીઠની મધ્યે જાણે જંબૂવૃક્ષની આસબમિ હેય, તેવી એક મણિમય પીઠિકા છે, તે ચાર એજન ઊંચી અને આઠ જન વિસ્તારવાળી છે. તે પીઠિકા ઊપર જબૂવૃક્ષ રહેલું છે. તેના મૂલીયા થડીયા અને કન્ડ હીરા, વિર્ય તથા રિષ્ટ જા. તના મણિઓના બનેલા છે. તેની ઉપલી શાખાઓ રૂપેરી છે. બીજી શાખાઓ તથા પ્રશાખાઓ સેનાની છે. તેના દલ વૈડૂર્ય મણિના છે, ડીંટ તપાવેલા સુવર્ણના છે, પુષ્પ તથા ફલે રત્નના છે. અને પલ્લવે જાંબૂનદ–સુવણના છે. તેની આસપાસ બાર વેદીઓ આવેલી છે. તે ભૂમિમાં બે કેશની ઊંડાઈમાં છે, તેની બે એજનની ઊંચાઈ છે. તેને વિશાળ થડીઆ બે કેશ સુધી આવેલા છે. તેની ચાર શાખાઓ ચારે દિશાઓમાં આવેલી છે. તેઓમાંની એક ઉચે ગયેલી શાખા છ પેજન ઉંચી છે. તેની ઉપર એક જિનાલય આવેલું છે. પૂર્વ દિશામાં આ વેલી શાખા ઉપર અનાદત દેવનું એક કેશ પ્રમાણુનું ભવન છે. બાકીની ત્રણ શાખાઓમાં તેટલાજ પ્રમાણુવાળા બીજા ત્રણ પ્રાસાદે છે. આઠ જન વિસ્તાર અને ઊંચાઈવાળા તે જંબૂવૃક્ષ ઉપર પક્ષીએના માળાની જેમ દેવતાઓના શાશ્વત ભૂવને આવેલા છે. તે જંબૂવૃક્ષથી અર્ધા પ્રમાણુવાળા બીજા એકસોને આઠ જંબૂવૃક્ષ તેની આસપાસ વીંટાઈ રહેલા છે. તેથી જાણે ન્યૂનતાવાળા શિષ્યથી વીંટાઈ રહેલા ગુરૂના જેવા તે દેખાય છે. સામાનિક દેવતાને ઊચિત એવા ચારહજાર જંબૂવૃક્ષેથી અનાદત દેવના ભુવનની વાયવ્ય વગેરે ત્રણ દિશાઓ ધાએલી છે. પૂર્વ દિશામાં એ દેવતાઓની અગ્ર પટરાણી ના ચારહજાર જબૂવૃક્ષે આવેલા છે. અગ્નિ દિશામાં અંતર પરિષદ દેવતાઓના આઠ હજાર જંબૂ આવેલા છે. દક્ષિણ દિશામાં તેમની દે વીઓના દશ હજાર જંબૂવૃક્ષે આવેલા છે. મૈત્રીત દિશામાં બાહ્ય સભાસદ્દ દેવતાઓના બારહજાર જંબૂવૃક્ષો આવેલા છે. અને પશ્ચિમ દિશામાં સેનાપતિ દેવતાઓના સાત જબૂવૃક્ષો આવેલા છે. આ પ્રમાણે તે મુખ્ય જબૂવૃક્ષને બીજો પરિચય (પરિધિ) જા. ત્રીજા પરિદ્ધિમાં આસપાસ શરીરની રક્ષા કરનારા દેવતાઓના સેળ હજાર જંબૂઓ છે. અને તેમાં બીજા ત્રણ પરિક્ષેપ (પરિધિ છે.) તેમાં Page #35 -------------------------------------------------------------------------- ________________ સ શ્રી જખૂસ્વામી ચરિત્ર. પહેલા પરિધિમાં ખત્રીશ લાખ, ખીજામાં ચાલીશ લાખ અને ત્રીજા ૫ રિધિમાં અડતાલીશ લાખ જ વૃક્ષે રહેલા છે. એકંદર તે એક કાટી, વીશ સુખ, પચાશ હજાર અને એકસેને વીશ શાશ્વત જ ભૂવૃક્ષનુ પ્રમાણુ થાય છે. જન્મ. . આ પ્રમાણે ગણધરના મુખથી આગમના વચન રૂપ અમૃતની નીકનું પાન કરી ધારિણીએ જાણે લાભ ઉપર ધારિણીના ઉત્તર- લાભ થયે હાય, તેમ અધિક સતેષ પામી થીજ ભૂ કુમારના ગુરૂને પુનઃ વધના કરી. આ સમયે ધારિણીએ પોતાને પુત્ર થવાના ઉપાય પુછ્યા. તે સાંભળી મર્યાદાના ભેદની શંકા રાખનારા ગણુધર કાંઇ પણ ખેલ્યા નહીં. યતિઓને વચનસ મુખ્યપણે રહેલી હૈાય છે. ગણધર જ્યારે કાંઇ પણ ખૂલ્યા નહીં, ત્યારે તત્કાળ સિદ્ધપુત્ર વચ્ચે ખેલી ઉડા—“ હું વિદુષિ, સર્વ વિરત મુનિએ એ વિષયમાં તને કાંઇ પણ કહેશે નહીં. તે વિષે હુંજ તને કહીશ, કારણ કે હું દેશ વિરત છું. ભદ્રે, તું પ’ચપરમેષ્ઠીના સ્મરણમાં સદા લીન રહી એક સા આડે આચામ્ય તપ કરજે, તે તપને અવસાન સિંહના વપ્નથી તને પુત્ર થશે, ” સિદ્ધપુત્રના આ વચન સાંભળી ધારિણી ઘણાજ આનંદ પામી. તત્કાળ ઘેર આવી તેણીએ આ આચામ્યું. તપ કરવા માંડ્યું. છેવટે તે તપના પ્રભાવથી તેના ઉદરમાં પેલા વિદ્યુન્ત્યાલોનેા આત્મા પ્રગટ થયા. સિંહનું સ્વપ્ન આવતાં સિદ્ધપુત્રના વચન ઉપર તેણીને પૂર્ણ પ્રતીતિ આવી ગઈ. મલય ગિરિના પવનને સ્પર્શ થયા શિવાય કોઇ પણ માણસ વસતુ રૂતુના ઉદયની પ્રતીતિ કરતું નથી. સમય પ્રાપ્ત થતાં જેમ પ્રકાશમાન વશની ૧ ષ્ટિ સાચા મોતીને જન્મ આપે તેમ ધારિણીએ એક પુત્ર રત્નને જન્મ આપે, જે પુત્ર રત્નને સિદ્ધિ રૂપી વધૂ ખીજા પર રૂચી નહીં રાખતાં અલ્પ કાળમાંજ પોતાના મતક ઉપર ધારણ કેરવાની છે. માતાપિતાએ મહોત્સવ પૂર્વક તેનું નામ જ બૂ પાડયું, ૧ વંશની લાકડી. તેની અંદર સાચા મેતી પાકે છે, એવી લાની માન્યતા છે. Page #36 -------------------------------------------------------------------------- ________________ શ્રી જખૂવામી ચરિત્ર, * * ૨૩ કારણ કે, ગણધર ભગવાન પાસે શાશ્વત જંબૂના પ્રસંગમાં તેને મેળવવાને ઉપાય કર્યો હતે. જંબૂકુમારને તેના પિતાએ શિશુ વયમાંથી જ કલા ગુરુ પાસે મોકલી સર્વ કળાઓ શીખવી. જ્યારે તે વિનવયમાં આવ્યું ત્યારે સર્વ જને તેને મૂર્તિમાન કામદેવજ માનવા લાગ્યા. સમુદ્રશેઠને પદ્માવતી સ્ત્રી થકી સમુદ્રશ્રી નામે એક પુત્રી થઈ હતી. ધનવાન સમુદ્રદત્તને કમળમાળાના ઉદજબ કુમારને પ્રા. રથી પદ્મશ્રી નામે પુત્રી થઈ હતી. સાગરદ& થયેલી આઠ રને વિજ્યશ્રી સ્ત્રી થકી પદ્યસેના નામે પુત્રી કન્યાઓ. થઈ હતી અને કુબેરદત્ત શ્રેષ્ઠીને જયશ્રી થકી - કનકસેના નામે પુત્રી હતી. આ ચારે પુત્રીએ પૂર્વ ભ વિદ્યન્માલીની સ્ત્રીઓ હતી. તેઓ જાણે ભવાંતરે પણ પિતાના પ્રિયતમની ઉપાસના કરવા ઈચ્છતી હોય તેમ રાજગૃહ નગરીમાં અવતરી હતી. તે સિવાય કુબેરસેન થકી કમળવતીએ નભસેના નામની એક પુત્રીને જન્મ આપ્યા હતા. શ્રમણદત્ત થકી સુષેણ સ્ત્રીએ કનક જેવી કાંતિવાળી કનશ્રી નામની પુત્રીને જન્મ આપ્યું હતું. સુષેણ શેઠ થકી વારિમતી સ્ત્રીના ઉદરમંથી કમળવતી નામે સુતા થઈ હતી અને વસુપાલિત નામના ગૃહસ્થની સ્ત્રી સેના થકી જ્યથી નામે પુત્રી થઈ હતી. આ આઠ કન્યાઓ કે જેઓ કળાનું જ્ઞાન મેળવી તારૂણ્ય વયમાં આવી હતી, તેમને તેમના પિતાઓએ ગુણ રૂપી રત્નની ખાણ રૂપ એવા જંબુ કુમારને આપી હતી. એક સમયે સૂર્યની જેમ ગયેથી તમને #ભ પમાડનારા અને જગની જડતાને ભેદનારા શ્રી સુધમ ગણજબ કુમારને થ ધર રાજગૃહ નગરીના વનમાં આવી ચડયા. ચેલે સુધમાં ગણુ- તે ખબર સાંભળી રાજગૃહ નગરીના વિનીત ધરને સમાગમ. અને ભાવિક લેકે ઘન તાપને ભેદનારા તે મહાત્માની સેવા કરવા વનમાં આવ્યા. તે ૧ સૂર્ય પદ ગાયો એટલે કીરણો અને ગણધર પક્ષે ગાયો એટલે વાણુંઓ, સુર્ય પક્ષે તમ-એટલે અંધકાર અને ગણધર પક્ષ અજ્ઞાન ૨ ધાઢે તાપ, Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૪ શ્રી જંબૂસ્વામી ચરિત્ર. સમયે રૂષભદત્તના પુત્ર જંબૂકુમાર પણ હર્ષને ધારણ કરતાં તે સ્થળે આવ્યા. મુખચંદ્રમાંથી ઉદય પામતી દાંતે!ની કાંતિથી જાણે પદામાં અવસર વિના પણ કામુદ્રી પર્વ પ્રસારતા હોય તેમ તે ગસુધર ભગવાન મધુર સ્વરથી નીચે પ્રમાણે ઉપદેશ વાણી એલ્યા. ભવ્યજના, આ સંસાર એક મહાન વિષવૃક્ષ છે. આશારૂપી તેના દઢ મૂલિયા છે, કુબાધરૂપી તેના થડીઆ સુધર્મા ગણધર છે, કષાયરૂપી તેને શાખાઓના સમૂહ છે, ના ઉપદેશ. પ્રમાદથી તે પદ્ધવિત થયેલુ છે તેમાં વ્યસનરૂપી મોટાં પત્રા છે, વિષયરૂપી છાયાથી તે વિવેકરૂપી ઝાકળના સમૂહને વારે છે, અપયશરૂપી તેને પુષ્પા છે અને તેને દુગતિરૂપ લેા છે, જે જિનશાસનરૂપી વનની અદર રહેલ વિચારરૂપી કલ્પવૃક્ષને પ્રાપ્ત થયેલા નથી, તેના મનના તાપનુંજ એ સંસારરૂપી વિષવૃક્ષ પાષણ કરે છે, વળી જે જડ પુરૂષા એ વિષવૃક્ષને ઉછેરી મેઢુ કરે છે, તે એનાથીજ અચેતન થઇ જાય છે, તેથી કુશળ પુરૂષાએ તપરૂપી કુહાડાવડે એ સ’સારરૂપી વિષવૃક્ષનું છેદન કરવું જોઇએ. ። बुदे मातरम ૩. કામુદી પવ–દીપાત્સવીનું પર્વ અથવા ચાંદનીના ઉત્સવ. Page #38 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું. ગુરનું આ ઉપદેશ વચન વાપિકાના જળની જેમ સભ્ય જનના શ્રવણરૂપી નીકને સ્પર્શ કરી જ બૂકુમારના જંબુ કુમારને દઢ હૃદયરૂપી કયારામાં વિશ્રાંત થઈ ગયું. તત્કાળ વિરાગ્ય અને દીક્ષા જ બૂ ગુમારે વિનયથી જણાવ્યું. “ ભગવન, માટે પ્રયાસ. હું મારા માતા પિતાની રજા લઈ આપની પાસે મહાવ્રત ગ્રહણ કરીશ, આપ મને અટકાવશે નહીં. * ગુરૂએ તેની ભાવના જોઇ સંમતિ આપી. તે પછી જંબૂકુમાર રથમાં બેંશી નગર તરફ ઉતાવળે ચાલતે થયે. તેવામાં ગજેન્દ્ર અને અશ્વેના ટેળાથી રંધાએલે નગરને દર વાજે તેના જેવામાં આવ્યું. તે જોતાં તેના મનમાં આવ્યું કે, અહિં ઉભા રહેવાથી ઘણે વખત થઈ જશે અને વિલંબ થઈ પડશે, તેથી તે બીજે દરવાજે ગયે, ત્યાં પણ યંત્રથી પાષાણના ગેળા અને બાની વૃષ્ટિને ઊપદ્રવ તેના જેવામાં આવ્યે. આ દરવાજે જઈશ તે વ્રતનું સુકૃત કર્યા શિવાય મારું મરણ થશે. ” આવું વિચારી તે સવર પાછો ફર્યો અને ગુરૂની પાસે આવ્યે. વિ. ષય ઉપર કંટાળી ગયેલા તે જંબૂકુમારે ગુરૂની સમક્ષ પ્રસરતા કામદેવરૂપી સમુદ્રના સેતુ જેવું અને સર્વ તપમાં અગ્રેસર એવું શું વ્રત (ઊચ્ચર્યું લીધું. તે વખતે ગુરૂએ તેને ઉત્સાહિત કરવા આ પ્રમાણે કહ્યું, “વત્સ, કામદેવને એગ્ય એવી યુવાવસ્થામાં તને આવી બુદ્ધિ ઉત્પન્ન થઇ, તેથી તુ વીર પુરૂષમાં અગ્ર રેખાને પ્રાપ્ત થયે છે ગુ. રૂના વચને કેના શ્રવણમાં પ્રવેશ અને નિર્ગમ નથી કરતાં, પરંતુ જેઓના મનમાં તે વચને સ્થિરવાસ કરીને રહે છે, તેવા પુરૂષે વિરલા હોય છે. ગુરૂના ઉત્સાહ ભરેલા આ વચન સાંભળી જંબૂકુમાર વધારે ઉત્સાહિત થઈ ગયે. ગુરૂના ચરણ કમળના વિરહને સહન Page #39 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબૂવામી ચરિત્ર કરવા અશક્ત એ તે વ્રત લેવા માટે માતાપિતાની આજ્ઞા મેળવવાને ફરીવાર પિતાને ઘેર આવ્યું. તેણે માતાપિતાની આગળ પિતાની ઈચ્છા પ્રગટ કરી. કદિ પૂવે નહીં સાંભળેલ પુત્રને આ દીક્ષાભિલાષ સાંભળી માતાપિતાના હૃદયમાં અપૂર્વ આષિ ઉન્ન થઈ આવ્યું. તત્કાળ તેઓ ગદ્દગદ કંઠે બેલ્યા “વત્સ, શું અમારે કાંઈપણ અવિનય તારા જોવામાં આવ્યું છે કે, જે ઉપરથી જાણે અમે અપરાધી થયા હોઈએ, તેમ તું અમારે ત્યાગ કરવા ઈચ્છે છે? હે વિનીત પુત્ર, જેમ મેતી અગ્નિના દાહને, કદલી કરવતને, નવનીતને પિંડ સૂર્યના કિરણેના સ્પશન, રેશમી વસ્ત્ર જમીનના પ્રક્ષેપને, ૨ વાયુના ઝપાટાને, કુંપળ જલના વેગને, શંખનું કંકણ ઘણુના ઘાને, દષ્ટિ મરચાના ચૂર્ણને, અને તંતુ સૂત્ર હાથીના બંધનને સહન કરી શકે નહીં, તેમ આ તારે કમળ દેહ સંયમના કલેશને સહન કરી શકશે નહીં. જંબૂકુમારે નમ્રતાથી જણાવ્યું–“પૂજ્ય માતા પિતા, તમોએ મારે કાંઈ પણ અવિનય કર્યો નથી. આ સંસારે જ મારે અપરાધ કર્યો છે, માટે હું તેને છેડી દેવા ઈચ્છું છું. “હું કોમ ળ છું, તેથી દીક્ષા શી રીતે લઈ શકીશ એવી ચિંતા મારા હૃદયમાં જરા પણ થતી નથી. મહાન સુભટે રણભૂમિમાં આવાજ શરીર ઉપ૨ શોના ઘા સહન કરે છે.” પુત્ર, જેમ તે બાલ્યાવયમાં બાલ કીડાનુ કેતુક પૂરું કર્યું, તેમ હવે થાવન વયમાં વિવાહનું કૅતુક કેમ પૂરું કરતે નથી! તારા સહિત ચંદ્રની જેમ તને ૧ દારાસહિત ક્યારે જોઈએ? એ અમારી આશારૂપી લતાને આવા કટુવચન રૂપ હિમથી શા માટે બાળી નાંખે છે? જો તું માતા પિતાને ભક્ત છે તે હમણાં આ કદાગ્રહને છોડી દે સંતાનનું મુખ જોયા પછી વૃદ્ધાવસ્થામાં જેમ યંગ્ય લાગે તેમ કરજે માતા પિતાએ પિતાના હૃદયને આશય દર્શાવતાં કહ્યું. પૂજ્ય, હું હમણાંજ ચોથું શાળવ્રત લઈ ચુક્યો છું. હવે માશથી નિયમને ભંગ થશે નહીં. નિયમ ભંગ કરવામાં કુલીન પુરૂની યોગ્યતા ચાલી જાય છે. શું કોઈ પણ માણસ ઘણાં ભેગ ભોગવીને જ્યારે તૃપ્તિ પામે છે? તમે બંને વિદ્વાન છે, તે છતાં ૧ સ્ત્રી સહિત, Page #40 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર ૨૭ વિષયે તમારી બુકિને ફેરવી નાખે છે, એ આશ્ચર્યની વાત છે, તથાપિ તમારા પ્રેમની ખાતર હું એક દિવસ વિવાહને અનુભવ કરી પછી બીજે દિવસેજ દીક્ષા ગ્રહણ કરીશ. મારે આ ખાસ નિયમ છે.” જંબૂ કુમારે પિતાને શુદ્ધ આશય દર્શાવી દીધે. પુત્રને આ નિયમ સાંભળી માતાપિતાએ વિચાર્યું કે,” આ જંબૂકુમાર આમ કહે છે પણ છેવટે આપણે ફાવી જઈશું. પ્રેમમાં ઘેલી બનેલી મહિલાઓ શીલ રનની ચોરનારી થાય છે. જે પુરૂષ નવ વનના નારીઓથી વીંટાએલે થઈ પછી બ્રહ્મચર્ય લેવાની ઈચ્છા રાખે, તે જડ છે. પ્રથમ જ નદીના પૂરમાં આવી ગયેલે કઈ પણ માણસ શું તણાયા વગર રહી શકે છે? આ જંબૂકુમારને આઠ સ્ત્રોએરૂપ બેડીઓમાં બોમ્બે હાથ અને પછી આપણે તેના ઉપર પહે. રાગીરે થઈ જાગ્રત રહીશું તે પછી તે દીક્ષા લેવા શી રીતે જઈ શકશે? આવું વન, વય, આવું ધન, આવું રૂપ અને તેવી આઠ વધૂઓ, તેમાંથી એક એક પણ વિકારને માટે થાય છે તે પછી એ સવને સમુદાય મળે હેય તે શું પુછવું?” આ પ્રમાણે વિચાર કરી માતા પિતાએ જ બૂકુમારના વિવાહની સામગ્રી તૈયાર કરવા માંડી. આ સમયે ભવિષ્યને વિચાર કરનાર જંબૂ કુમારે પિતાને દીક્ષા સંબંધી અભિપ્રાય પિતાના શ્વસુર વર્ગને જણાવ્યું. જેમની તત્વ બુદ્ધિ ગલિત થઈ ગઈ છે એ શ્વસુરવગતે સાંભળતાં જ જાણે બ્રાંત અને મૂઢ થઈ ગયો હોય, તેમ તે ઉંડા વિચારમાં પડી ગયે અને હવે શું કરવું?” તેને માટે ચિંતા કરવા લાગ્યું. તેમણે જંબૂકુમારને અભિપ્રાય પિતાની કન્યાઓને જણાવ્યું ત્યારે ઉચ્ચ આશયવાલી કન્યાઓએ કહ્યું. “પૂજય વડિલે, આ આખા જંબુદ્વીપમાં જંબૂકુમારને જીતે તેવા ગુણ ધારાવનાર બીજે કયે પુરૂષ છે? અમારે તો એ જંબૂ કુમારનું જ શરણું હશે. જે જંબૂ ગુમાર ન મળે તે પછી અમારે મરણનું જ શરણ હજો એમાં શે વિચાર કરે છે? તે બૂકુમાર કાંતે અમને પિતાને ભાગ લઈ જશે અથવા કાંતે અમે તેમને અમારે માગે લઈ જઈશું, કેણ કેને જીતે છે? તે હવે તમારે જોવાનું છે. વળી યાદ રાખજે કે જ્યાં સુધી તે અમારા વિષયમાં નથી આવેલ ત્યાં સુધી જ તે એગી છે. જ્યાં સુધી અગ્નિની શિખા દૂર છે, ત્યાં સુધીજ મદન Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૮ શ્રી જંબૂવામી સસ્ત્રિ. ( મીણ ) ની દઢતા ટકી રહે છે. ચૂના ઉજ્જવળ છે, પણ જ્યારે તે નાગવલીના પત્ર સાથે મલે એટલે તે લાલરગને પ્રગટ કરે છે. તેથી હું વિલે, તમે મનમાં શામાટે ખેદ કરેછે? એ કુમારને અમારો પ્રસ`ગ થવાદે, પછી શુ થાય છે, તે જોઇ લેજો.” ચતુર કન્યાઓના આવા વચને સાંભળી તે જખૂકુમારના શ્વસુરવર્ગ નિશ્ચિંત ખની ગયા અને તત્કાલ તેમણે વિવાહના સમા રંભ કરાવવા માંડયા, જાણે કૌતુકથી હોય તેમ લગ્નનું મુહૂર્ત્ત આવી પહેાંચ્યું. “ ગુરૂજનના વચનરૂપ જલવડે જ બૂકુમાર જરા પણ ભેદ પામશેા નહીં. ” એવી બુદ્ધિ જાણે ધારણ કરતી હાય તેમ મદ ભરેલા લેાચનવાળી મહિલાઓ વરના અંગ ઉપર તેલ મન કરી અભ્ય’ગ સ્નાન કરાવવા લાગી, પછી તે ઉપર પીઠી ચે ળી. તેથી જાણે પેાતાના મનની જેમ ખાહેર પણ તે નિઃસ્નેટ્ટુપણું જણાવતા હાય તેમ વરરાજા વિશેષ દીપવા લાગ્યા. તે પછી વરરાજાને સુ'મી વસ્રા પેહેરાવ્યા. તે જાણે તેને સ`સારમાં વાસ કરાવવાને માટે વિનતાએ આપેલા રાગે તેની સર્વ તરફ વીંટાળી લીધા હોય તેમ તે દેખાતા હતા. અખળાએથી નહીં જીતાએલા તે વરરાજાના નવ અગમાં તિલક કરવામાં આવ્યા, તે જાણે તેને પરાભવ કરવાને આવનારા કામદેવપી ચક્રવસ્તીએ અગાઉથી પેાતાના નવ નિધિએ મેકલ્યા હોય તેમ તે દેખાતા હતા. ત્રાકની અંદર રહેલા સૂત્રના ત ંતુએથી વરરાજાના સ્પ કરવામાં આળ્યે, તે વખતે વરરાજાએ વિચાર્યું કે, “ શું આ ત્રાકતું સૂત્ર બીજા સામાન્ય માણસની જેમ મને પણ ભ્રમના રસનું શિક્ષણુ આપશે?” જ્યારે વનિતાએ એ ક્ષણવાર તેને વાનામાં નાંખ્યા ત્યારે તેણે વિચાર્યું કે, “ આ સ્ત્રીએ કે જેઓ કયુ` ન કર્યું" કરનારી છે, તેમને એક ક્ષણ પણુ લાગશે નહીં. ” પછી યુવતિ કામદેવના મધુર ગીત ગાતી ગાતી સેકડા કલશવડે વરરાજાને ન્હેવરાવા લાગી. તે જાણે તે તેના શરીરમાં રહેલા વૈરાગ્ય ધેાઇ નાંખવા ઇચ્છતી હૈાય તેમ દેખાતી હતી. તે પછી વડીલ સ્ત્રીઓના કહેવાથી યુવતિએએ ગધકષાયીવડે વરરાજાના અ ́ગ ઉપરથી જલના સંગ દૂર કર્યાં, અને તે સાથેજ . તે ૧ સંસ્કૃતમાં હ્યૂ અને હૈં સરખા ગણાય છે, તે ઉપરથી નલ ને ઠેકાણે નદ્ શબ્દ લેતાં જડના યાગ એવા અર્થ પણ થાય છે. Page #42 -------------------------------------------------------------------------- ________________ શ્રી જખ્ખસ્વામી ચરિત્ર.. તેના હૃદય. ઉપર જાણે કામદેવના ખાણુ ઢાય તેવી પુષ્પમાળા આવી પડી. ત્યારબાદ તેના શરીર ઉપર ચંદનના લેપ કરવામાં આન્યા તે જાણે “ હું તારી સમીપ હાજર છું, તું કેાઇ જાતને ભય રખીશ નહીં ” તેવી મૈત્રી બતાવવાને શુકલધ્યાન તે ચંદનના મિષથી તેના શરીરને આલિંગન કરતુ હોય તેમ તે દેખાવા લાગ્યું, તે પછી જે રસદશ-દશા સહિત હોય તે વીરાગી હોય અને જે દશા રહિત હોય તે રાગી હાય, તે બંનેના ચેગ કરવા કેમ સંભવે ? ” આવા વિચારથી તે વરરાજાએ દશા-છેડાવાલા . એ શ્વેત વસ્ત્ર ધારણ કર્યાં. બીજી જાતના વસ્ત્ર ધારણ કર્યાં નહીં, એવી રીતે અંતરમાં ગુરૂના ઉપદેશથી અને માહેર આભૂષણાથી સુશોભિત એવા વરરાજા જમ્મૂ કુમાર તેનેમય બની ગયે. તે વખતે જાણે તે જોઇ નિરાશ થયુ હાય તેમ માહરૂપ અધકાર તેનાથી દૂર ચાલ્યું ગયું. પોશાક પહેર્યા પછી વરરાજા એક ચપળ ઘેાડા ઉપર બેઠા અને તે ચપળ અશ્વને વશ કરી સરળ માર્ગે ઢોરી ગયા. તે વખતે જાણે વધારે ચપળ એવા પાતાના મનને વશ કરવાના અભ્યાસ કરતા હાય તેમ તે દેખાતા હતા. જાણે કામદેવની મૈત્રીથી તારા સહિત ચંદ્રના કિરણા તેને જીતવાને આવ્યા હોય તેમ તેના શિર ઉપર આવેલા મયૂર પિચ્છના છત્રની અદર માતીએ જડેલી ખાપે શાલતી હતી, તેની આસપાસ ગીતેાના દૈનિ, વાજીત્રાના નાદ અને નિ તાએાના ટાણાના અવાજો થતા હતા, તેને વરરજા કામદેવની સેનાના કલકલ ધ્વનિ માનતા હતા, તેથી તેની તરફ તે વિશેષ તિરસ્કાર ખ તાવતા હતા. આ પ્રમાણે વરરાજાના વરઘેાડા માર્ગે ચાલતા હતા, તે વખતે માગે જોવા એકઠી મળેલી નગરની સ્રીએ તે વરરાજાનો દ્રષ્ટિ શમતામાં મગ્ન હોય તેવી જોઇ પરસ્પર ચપળ ષ્ટિ કરી નીચે પ્રમાણે વાર્તાલાપ કરવા લાગો તે વરરાજાના સાંભળવામાં આવ્યે. જબૂકુમારના વાડા. ૨૯ “ એન, અમારા સાંભળવામાં આવ્યું છે કે, તે કન્યા પણ આ તેના વરની સાથે દીક્ષા ગ્રતુણુ કરશે.” એ અસંભવિત છે. કારણકે, ત્રણ ૨ અહિં દશા ’ એટલે સ્થિતિ અને વસ્ત્રપક્ષે ‘ દશા ' એટલે ઈંડા એમ છે આ થાય છે. C Page #43 -------------------------------------------------------------------------- ________________ પી જબ્બરવાળી ચઢિ. જગતને જીતનારે કામદેવ વિજ્યી થયા વગર રહેતું નથી. આ વરરાજાએ જેવી રીતે રૂપથી કામદેવને જીતી લીધી છે, તેવી રીતે તે સ્કૃતિથી પણ કામદેવને જરૂર જીતી લેશે.” “અરે નહીં નહીં, તેને અનુસરનારી સ્ત્રીઓથી ક યુવાન પુરૂષજીવતે નથી આ પ્રમાણે વાર્તાલાપ સાંભળતે જંબૂકુમાર પિતાના હૃદયમાં ઈષ્ટ અને ધારણ કરતા અને અનિષ્ટ ૧ અર્થ યાચકોને આપણે આગળ ચાલ્યા. ત્યાં જાણે વિમાન હોય તેવે એક મનહર મંડ૫તેના લેવામાં આવ્યું, તેની ઉપર દૈવજા ફરકતી હતી. તે લગ્નમંડપનું વર્ણન. વિજારૂપી હાથવડે જાણે તે મંડપ કામદેવને આ પ્રમાણે કહી બેલાવતું હતું. કે “હે. કામદેવ, તુ હવે દીવિજય કરે છેડી દે જે પુરૂષ તારૂં . નામ સહન કરી શક્તો નથી. તે પુરૂષ અત્યારે અહિં આવેલ છે તે મંડપમાં કરેલી રક્ત વસ્ત્રની રચનાઓ રાગરૂપી સમુદ્રની લહરી ના જેવી દેખાતી હતી. તેના દ્વાર ઉપર બાંધેલા મણિમય તેણે જાણે કામદેવના ધનુષ્ય હોય તેવા દેખાતા હતા. તેના સ્તંભ ઉપર સુવણની પુતલીએ ગોઠવેલી હતી. તે જાણે “ આ વરરાજા માનુષી સ્ત્રીઓથી અજેય છે, એમ ધારી કામદેવે ત્યાં અપસરાઓને એકઠી કરી હોય તેમ તે દેખાતી હતી. તેની અંદર ઝાલરને વિષે મુક્તામેતિઓ પણ બંધનને પ્રાપ્ત થયા હતા અને ત્યાં ચદ્રદય (ચંદર) છતાં પણ મેહરૂપી અંધકાર વધતું હતું, અને તેની અંદર કુંકુમના જલથી છંટાએલી ભૂમિ રામમય બની ગઈ હતી. આવા સુંદર મંડપના દ્વાર આગળ આવી વરરાજા જંબૂકુમાર ક્ષણવાર ઉભા રહ્યા. આ વખતે વરરાજાને પંખવાને વિધિ શરૂ થયે. કેઈ સુંદર દાંતવાળી સ્ત્રી વરરાજાને અઘ આપવા લાગી, વરરાજાનું પુખણું. ત્યારે વરરાજાએ મનમાં તર્ક કર્યો કે, “આ મારા શત્રુના પક્ષની સ્ત્રી અર્ધથી પૂજા કરી ૧ અહિં અર્થ એટલે દ્રવ્ય સમજવું. ૧ મુકતા મુક્ત થયેલાને બંધન થવું અને ચંદ્રને ઊદય છતાં અંધકારનું વધવું એ વિરોધાભાસ છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૂસ્વામી ચરિત્ર મને આ સંસાર સાગરમાં નાંખવાની ઈચ્છા રાખે છે. વળી આ બાલા રયાથી ત્રણવાર મસ્તક ઉપર સ્પર્શ કરવાને આચાર કરે છે, પરંતુ તે આચારને બાને મારા લલાટમાં વિધિએ સ્વહસ્તે લખેલા દીક્ષાના અક્ષરને ભુંસી નાંખવા ઈચ્છતી હોય, તેવી દેખાય છે. જ્યારે હાથમાં ધશરૂ, રવૈયે અને મુશળ લઈ તેણી પુખવા લાગી ત્યારે શમતારસિક વરરાજાએ વિચાર્યું કે “આ તેિજ કામદેવને સુભટ થઈ આવી લાગે છે પછી તે વનિતાએ વરરાજાને ગળામાં બુર નાંખી ખેંચ્યા ત્યારે તેણે માન્યું કે, “આ સ્ત્રી મને ગળે ફાંસે દઈ અચેતન કરી કામદેવ રૂપી શત્રુને અર્પણ કરવા ઈચ્છતી હોય, તેમ દેખાય છે. આ પ્રમાણે વરરાજા પંખાયા પછી કષાય સહિત મેહના સં. પુટની જેમ અગ્નિ સહિત મૃમય પાત્રના જબ કુમારને સંપુટને ભેદી માતાઓને છેલ્લું નમન કરવા લગ્નવિધિ. ઈચ્છાતા હોય, તેમ માતૃગૃહમાં પશી ગયા. - ત્યાં ત્રણ લોકને સાધારણ એવા વિધિના નિ. મણિને ન ઘટે તેવા અદ્દભુત રૂપ વાળી સનાન અને વિલેપનથી વિ. ભૂષિત દેહવાળી, ઘણું રૂપને ધારણ કરી અને સખીઓથી વીંટાએલી આઠ કન્યાએ પ્રથમ હાજર રાખેલી તેને જોવામાં આવી તે જોતાંજ જ “ કુમારે વિચાર્યું કે, “આ કન્યાઓ જાણે મારા આઠ. કર્મની ભેદ સહિત મૂર્તિમાન પ્રકૃતિએ હોય તેવી દેખાય છે. અવસ૨ મળતાં તે વધૂઓ પિતાના નેત્ર-કટાક્ષ રૂપી બાણોને ગુપ્ત રીતે વષવવા લાગી તે જોઈ “આ બાળાઓ છે, છતાં કામદેવના સૈન્યમાં ભળી મારી સાથે યુદ્ધ કરે છે, ” એમ જાણે વરરાજાને હસવું આ વ્યું. કેઈ યુવતિએ આવી તેમના હાથમાં લેપ કરી મદન ફળ-મીઢળ બાંધ્યું, ત્યારે વરરાજાએ, “આ યુવતિ કોઈ પણ રીતે મારા મનને બાંધી શકવાની નથી એમ વિચારી તેને અટકાવી નહીં. હસ્ત મેળાપને સમય થયે એટલે પરેહિતના કહેવાથી વરરાજાએ પિતાના કરથી વધૂઓના કરનું ગ્રહણ કર્યું. તે વખતે જાણે તે દયાળુ વ. રરાજા મેહ પંકમાં મગ્ન થયેલી તે બાળાઓને તેમાંથી ઉદ્ધાર કરવા ઈચ્છતા હોય તેમ દેખાવા લાગ્યા. અથવા “જે આ બાળાઓ ૧ હવે ફરીવાર તેઓ માતાને નમન કરવાના નથી. કારણકે તેઓ મોક્ષે - - Page #45 -------------------------------------------------------------------------- ________________ જંબુસ્વામી ચરિત્ર. મારી ઉપર પ્રેમવતી થઈ હોય તેઓ દયાને પાત્ર છે એવું ધારી તેમને મોક્ષ સુખ આપવાને માટે પિતાને જમણે હાથ આયે હોય તેમ દેખાતા હતા. જયારે વરકન્યાની દષ્ટિના મેળાપને સમય આભે, ત્યારે તે વરકન્યાની દષ્ટિએ પરસ્પર મળી, પરંતુ તે દષ્ટિઓ. એ સ્વભાવથી સિદ્ધ એ રાગ અને વિરાગ છેડી દીધું નહીં. “સ્ત્રી તરફ વિરકત બુદ્ધિવાળે આ વર માતૃગૃહમાંથી નાશી ન જાય એવી જાણે શંકા કરતું હોય તેમ પુરોહિતે વધુ વરની છેડછાડી બાંધી દીધી. તે પછી વરરાજા વેદી ગૃહમાં આવ્યા, ત્યાં કુંડની અંદર નવે પ્રજ્વલિત કરેલા અગ્નિ તના જોવામાં આવ્યું. તે સમયે જાણે તે અગ્નિની સ્પર્ધા કરતે હેય તે ધ્યાન રૂપી અગ્નિ વરરાજાના હદય રૂપી કુંડમાં પ્રજવલિત થવા લાગ્યું. તે પછી વરરાજાએ વધાઓને કંસાર જોજન કરાવ્યું અને વધૂઓએ વરરાજાને કંસાર ભેજને કરાવ્યું, તે કાલે વરરાજાએ ધન, વૈવન અને વનિતા વિગેરેમાં કંસાર-કિંસાર એટલે શું સાર છે? એવો વિચાર કર્યો. ત્યારબાદ વરરાજાએ આઠે વધુઓની સાથે અગ્નિને ચાર પ્રદક્ષિણે કરી તે જાણે પ્રાતકાળે ગણધરને પ્રદક્ષિણું કરાવવાને અભ્યાસ કરતા હેય તેમ તે જણાવા લાગ્યા. તે વખતે વરરાજાના સાળાએ આવી વરરાજાના પગના અંગુઠામાં આર્ષભિ ધારણ કરી, તે કલે વરરાજાએ ચિંતવ્યું કે, મેહ નિદ્રામાં પડેલા એવા મને આ માણસ ચેતાવતા હોય તેમ લાગે છે. તે પછી સાસરાએ વરરાજાને કરમચન વખતે ધન આપ્યું. તે વખતે વરરાજાએ વિચાર્યું કે, આ વધૂઓને હાથ છેડે મુશ્કેલ નથી તે પછી આ ધન છોડવું શી રીતે મુશ્કેલ થશે.” આવા વિચારથી તેણે તે ધન સ્વીકારી લીધું. તે પછી “ વિષનું ઔષધ વિષ છે એવી નીતિને જાણનારી અમદાઓએ જંબૂ કુમારના ચિત્તની ધવળતા છેદવાને માટે તેને ધવળ મંગળનું વૃંદ અર્પણ કર્યું. આ પ્રમાણે વિવાહવિધિ પૂર્ણ થયા પછી જાણે પિતે કૃતાર્થ થયા હોય તેમ હર્ષ પામતા સ્વજનેની સાથે નેતાઓ સાથે જંબૂકુમાર વધૂઓ વડે મને હર એવા રથ જ બૂકમારને ઉપર બેસી પિતાના ઘરને દ્વારે આવી પસમાગમ ોંચ્યા. “આજે મને વ્રત લેવામાં વિદ્ધ કર. Page #46 -------------------------------------------------------------------------- ________________ થી જંબુસ્વામી ચરિત્ર ૩૩ નારે વિવાહ મહોત્સવ નિવૃત્ત થઈ ગયે, એમ માનીને જાણે હર્ષ પામતા હોય તેમ જબ્રકુમાર માતાપિતાએ નચાવેલા વિશેષ નૃત્ય કરવા લાગ્યા. તે પછી સિંહ જેમ પાંજરામાં પેશે તેમ જેમાં અગુરૂને ધૂપ પ્રજવલિત થયેલ છે અને આ ભૂષણેના તેજથી જેનું અંધકાર દૂર થઈ ગયું છે એવા વાસગ્રહમાં જંબૂ કુમારે વધૂઓની સાથે પ્રવેશ કર્યો. તે વાસગ્રહમાં પણ કપટ રહિત કુમાર પદ્માસન રૂપી યંત્રથી કામદેવને જર્જરિત કરો “જાગતા માણસને ભય નથી' એમ ધારને સમાધિમાં લીન થઈ જાગતે રહો. આ સમયે હાસ્ય કરવામાં ચતુર એવી સખીઓએ વધૂઓને કહ્યું કે, “સમતામાં મગ્ન થયેલી આ તમારા સ્વામીની દષ્ટિ જુઓ તે ઉપર થી તમે બધી હારી ગઈ લાગે છે. કલ્યાણની રંગ ભૂમિરૂપ આ તમારા સ્વામી આજે સૂતા નથી, અને આપણું સાથે કાંઈ પણ નર્મ ગણી કરતા નથી. તેઓ કાંઈ પણ અલક્ષ્ય-અલખનું ઇયાન કરી રહ્યા છે, એમ દેખાય છે.” હે સખીઓ, એમ બેલ નહીં, અમારા આ પ્રિય પતિ ધ્યાન ધરતા નથી પણ આ આઠ વધૂઓમાં હું કઈવધૂને માનીતી કરું એમ તે ચિંતવે છે. વળી આ અમારા સ્વામી ધીર પુરૂષામાં અગ્રેસર છે. તે તેઓ કટુ પરિણામવાળા કામદેવના સંકટમાં પડેલી અમે આઠ અબલાઓને છેડી કેમ ચાલ્યા જશે? આ વાતતે અમે પ્રિય પતિની ભક્તિથી જણાવી છે. પરંતુ બીજી રીતે પણ તેમનાથી નાશી જવાય તેમ નથી. કારણકે, યુવતિઓથી કયે પુરૂષોભ પામતે નથી? સ્ત્રીઓ પાસે દેવતાઓ પણ દાસ થઈને રહે છે તે પછી મનુષ્યની શીવાત કરવી ! જો આ સ્વામી અમારી તરફ દષ્ટિ કરે તે પછી અમે તેની ચેગ શક્તિ કેટલી છે, તે જાણી લઈએ” વધૂઓએ આક્ષેપ કરી સખીઓને આપ્રમાણે કહ્યું, વધઓના આ વચને સાંભળી જ બકુમાર જાણે અપમાનિત થયા હોય તેમ વીર થઈ વધારે સાવધાન થઈ ગયા. તત્કાળ તેમણે તે સુંદરીઓના શરીર ઉપર દૃષ્ટિ નાંખી. પછી તેમણે વિરક્ત બુદ્ધિથી તેમના સાંદર્યને મદ દર કરવા માટે કેશપાશથી માંડીને અનુક્રમે નીચે પ્રમાણે ભાવના કરવા માંડી. Page #47 -------------------------------------------------------------------------- ________________ શ્રી જખસ્વામી ચરિત્ર. * આ સુદરીઓના કેસપાશ સદાચારની ધેાલાશને મલિન કર નારી ધૂમાડાની લહરી છે. તેમના લલાટ ઉપર શૃંગારના વૈરાગ્યથી રહેલું કસ્તુરીનું તિલક મોક્ષમાગે પ્રાયાણુ પરાભવ. કરવામાં અપશુકન રૂપ કૃષ્ણ સર્પ છે. આ તેમની બે ભ્રગુટી ગુમય એવા કીર્ત્તિ રૂપી પટકુલને ફાડી નાંખવા માટે કાતરરૂપ છે. આ તેમના નેત્રરૂપી દાબડામાં વિધિએ કીકીના મિષથી વિષ મુકેલુ છે. આ તેમના ગાલરૂપી ચાપાટ ઉપર ક્રીડા કરતા એવા કામદેવરૂપી જુગારીએ પાશાથી કયા પુરૂષાને હરાવ્યા નથી. આ તેમની નાસિકાના બે છિદ્રો જાળું સદા ખુલ્લી મુકેલી શ્લેષ્મની પ્રણાલિકા હોય તેવા દેખાય છે. આ તેમના અને કાં ચમની વાધરા હોય તેવા લાગે છે. આ તેમના બંને હાઠ જાણે તરૂણુ મત્સ્યના એ માંસપિડ હેાય તેવા દેખાય છે. આ દાંત અસ્થિના કડકા છે અને આ જીભ સુખરૂપી રાક્ડામાં રહેનારી સર્પિણીના જેવી છે, ત્રણ રેખાવાલા આ તેમના જઠ શ્લેષ્મ, મલ અને પસીને એ ત્રણેએ પોતાની સ્થિતિ માટે કરેલા હોય તેવા દેખાય છે. આ તેમના બે બાજુ પાંચ આંગળા અને કરરૂપી પત્રવાલી એરડાના વૃક્ષની એ શાખા હોય તેવા દેખાય છે. આ તેમના પુસ્તાન જાણે છાતી ઉપર થયેલા એ ગુમડા હેાય અને તે ઉપર કંચુકીને! મજબુત પાટો આંધ્યા હાય તેવા દેખાય છે. આ તેમને તુચ્છ ( કૃશ ) મધ્ય ભાગ ‘તેમનામાં તુચ્છપણુ છે.’ એમ સૂચવે છે. આ તેમના બે સાથળ જાણ્ વિધિએ ઉદરમાંથી કાઢેલા માંસના પડથી પૂર્યો હેાય તેવા દેખાય છે. તેમના ચરણમાં રહેલા આ નુપુર જાણે તેમને ભ્રમણ શીલવાલી જાણી પગમાં બેડીઓ નાંખી હોય તેમ દેખાય છે. આ શરીરનુ જે સ્નાન તે તેમના શરીરની મલિનતા કહી આપે છે, આભૂષણાની પંક્તિ ‘ શરીર સ્વભાવે અાલન છે,’ એમ જણાવી આપે છે અને પેહેરવાના વર્ષો ‘તે શરીર જોવાને અયેાગ્ય છે” એમ બતાવી આપે છે. આ પ્રમાણે જંબૂ કુમાર ચિંતવન કરતા હતા, તેવામાં સર્વ પિરવાર સુઈ ગયા એ સમયે પ્રભવ નામે એક ચારને વામી પાંચસે સુલટો ને લઇ તે ઘરમાં દાખલ થયા. ૪ Page #48 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું. ચારપતિ વીર પ્રભવે તાળા ઉઘાડવાની વિદ્યાથી કમાડા ઉઘાડયા; cr તે પછી આભૂષણાથી યુક્ત એવા સલા કેાને અવસ્વાપિની વિદ્યાથી સુવાડી દીધા, જે. વામાં ચાર લોકો વૃક્ષ ઉપરથી જેમ ફળ ૩તારે તેમ તે સુતેલા પરિવારના અલંકારો - તારવા લાગ્યા, તેવામાં જંબૂકુમાર ખેલ્યા કે, “ અરે ભાઇ, આમ`ત્રણ કરી ખેલાવેલા એ લેાકેાને અડશે નહીં. ” આ વચન સાંભળતાંજ સર્વચાર સમુદાયના સર્વાં અંગ અટકી ગયા. અને તેઓ હૃદયમાં સંકોચ પામી ગયા. તે સમયે ચારપતિ પ્રભવે તપાસ કરી જોયું ત્યાં રૂષભ શેઠને કુલદીપક જ મૂકુમાર તેના જોવામાં આવ્યે . પ્રભવે તેને નમસ્કાર કરી કહ્યું, “ હે મિત્ર, તમે મારી પાસેથી એ વિદ્યા લઇ તમારી આ સ્તંભન વિદ્યા મને આપે, તમે નિષ્ફળ થશેા નહીં. ” જ બ્રૂકુમારે કહ્યુ, “ અરે ભાઈ, હું સ્તંભન વિધા જાણતા નથી. અને તારી એ વિદ્યા લેવાની પણ ઇચ્છા રાખતા નથી. કારણ કે, પ્રાત:કાલે હું દીક્ષા લેવાના છે. માટે તને કહેવું જો ઇએ કે, તું આવું ચારીનુ કામ શા માટે કરે છે ? એ ચારીના કામમાં દ્રવ્ય મળવામાં સદૈડ રહે છે અને દુઃખ તે અવશ્ય પડયા વગર રહેતું નથી. ” જ ભ્રકુમારને આ પ્રશ્ન સાંભળી ભવિષ્યમાં જેના ઉદય થા ના છે એવા પ્રભવ ચાર બાલ્યા—“ મિત્ર, મારા વૃત્તાંત સાંભળા, વિધ્યાચળના પ્રદેશમાં જયપુર નામે એક નગર છે. તેની અ ંદર વિધ્યરાજા રાજ્ય કરે છે. તેને બે પુત્ર છે. તેમાં જયેષ્ઠ પુત્રનું ન.મ પ્રભવ છે અને બીજા પુત્રનુ નામ પ્રભુ છે. રાજાએ પક્ષપાત કરી નાના પુત્ર પ્રભુને રાજ્ય આપ્યુ. અને મોટા પુત્ર પ્રભવ ઉપર સારી વાણીથી પણ પ્રીતિ બતાવી નહીં. આથી તે પ્રભવને ઘણેાધ ચડયા. તે પ્રભવ હું પાતેજ છું. ક્રોધના આવેશથી પિતાની રજા લીધા વગર પાંચસા સુલટાને સાથે લઇ ચારી કરવાના ધંધા કરવા હું. મા 29 પ્રભવ ચાર અને જબૂ કુમારને સવાદ. Page #49 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર હેર નીકળી પડે છું. પૃથ્વી ઉપર ફરતા ફરતા અવસ્થાપિની અને તાલોદઘાટિની એવી બે વિદ્યાએ મેં સંપાદન કરી છે. આજે હું તમારા ઘરમાંથી લક્ષમી ચારવાને માટે પ્રયાસ વિના અહિં આવી ચડ છું. સૂર્યની જાગૃતિમાં જેમ કુમુદને લક્ષ્મી મળે નહીં, તેમ તમારી જાગ્રતિમાં મને અહિંથી લક્ષમી મળી નહીં. સદ્દબુદ્ધિમાન પુરામાં અગ્રેસર એવા છે જ બૂકમાર, વૃક્ષમાં રહેલા ભમરાની જેમ અમે દ્રવ્ય લવના લેભથી આ પૃથ્વી ઉપર ફર્યો કરીએ છીએ, તે તે મળેલા ધનને તમે શા માટે છેડી દેવા ઈચ્છે છે ? એક સ્ત્રીની સુંદર મૃતિ ચિત્રમાં હોય તે પણ જાણે પિપાસા લાગી હોય તેમ અમે - છથી તેણીનું પાન કરીએ છીએ, ત્યારે તમે આ કામદેવની શાળા જેવી સુંદર બાળાઓને ત્યાગ કરવા શા માટે તૈયાર થયા છે? જંબૂકુમારે ઉત્તર આપે “હે વીર પ્રભવ, તારા જેવા સમજુ પુરૂષને આવે મેહ શું લાગે છે? ધન તથા સ્ત્રીના વિલાસે જે સુખી પુરૂષ હોય તેને જ આનંદ આપે છે. હું તે દુઃખરૂપ દાવાનળથી દગ્ધ થઈ ગયે છું. મને તે આ શરીર ઉપર પણ સ્પૃહા નથી. જે તારે તુક હોયતો મારું દુખ કહું તે સાંભળ.” કઈ એક કાફલેવિધ્યાટવીમાં ફરવા નીક હતું, અંતરાળમાં કેટલાએક ચેરેએ બળાત્કારે એવી તે કાફલા મધુબિંદુનું દ્રષ્ટાંત ને રોકી પાડે. તેમાંથી ભય પામી કેએક પુરૂષ છુટે થઈ નાશી ગયે, તેને રસ્તામાં જતાં વનને મેટે ગજે સામે મલ્યા. ત્યાંથી એક પગલું પણ આગળ ચાલવાને તે સમર્થ ન થયું. તેની આગળ એક મેટે કે હતે. ખાડામાં જેમ સસલું પડે તેમ તેણે તે કુવામાં ઝપાપાત કર્યો. તે કુવાના તટ ઉપર ઊગેલા એક વડની શાખા તે કુવાના મધ્ય ભાગ સુધી લાંબી લટકતી હતી. તે પુરૂષે પિતાની પ્રિયાની જેમ દુઃખમાં સહાય આપનારી તે શાખાનું આલિંગન કર્યું. તેમાં તે કુવાને તળીએ જાણે બીજો કૂવે છે તે મુખને પડી રહેલે એક અજગર તેને જોવામાં આવ્યું. તે સાથે તે કૂવાની ચારે દિશાઓમાં ફંફાડા મારતા ચાર સર્પો પણ જોવામાં આવ્યા. જે શાખાને પિતે વળગ્યે હતે. તેના મૂલને બદના બે ઊંદર તેણે જોયા અને લાંબી સૂંઢ કેર Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૭ શ્રી જંબુસ્વામી ચરિત્ર. • વતે પેલે હાથી જે તે હાથી એ પુરૂષને પકડી ન શક્ય એટલે તેણે જોર કરી તે વડનું ઝાડ કપાવ્યું. તેવામાં તે ઝાડ સાથે બાંધેલા મધપુડામાંથી મધ માખે ઉડીને તે પુરૂષના શરીર ઉપર ચેટી પડી. આ સમયે પેલા મધપૂડામાંથી કેટલાએક મધના બિંદુઓ તે પુરૂષના મુખમાં પડવા લાગ્યા. તેના સ્વાદથી તે પુરૂષ આવી આપત્તિને પણ પિતાના પુણ્યભેગે મળી એમ માનવા લાગ્યું. આ વખતે કઇ વિદ્યા. ધર આકાશ માગે ફરતે ત્યાં આવ્યું. તે પુરૂષની આવી દુઃખી અવસ્થા જોઈ તેને દયા આવી. તત્કાલ તે વિદ્યાધરે આવી તેને કહયું. “અરે દુઃખી માણસ તું કહે તે તને અહીંથી કેઇ શહેરમાં લઇ જાઉ. ” રસના ઈદ્રિયને નહીં વશ રાખનારા તે પુરૂષે ઉત્તર આપે. “હે મિત્ર, આ મધનું એક બિંદુ પડવાની તૈયારીમાં છે. તે પડે એટલે હું તેનું પાન કરી લઉં તેથી તું જ્યારે પાછે વળ ત્યારે મને લઈ જજે.” વિદ્યાધર આવા વચન સંભાળી ચાલ્યા ગયે. પરંતુ દયાને લઇને તે પાછો વળતે આવે ત્યારે પણ તેણે પહેલા જેજ જવાબ આપે. આથી તે વિદ્યાધર કંટાળીને ચાલ્યા ગયે.” - હે ચેરપતિ પ્રભવ, કહે એ કે માણસ? તેને જડ સમજ કે ડાહયે સમજ? પ્રભવે તત્કાળ ઉત્તર આપે. “જે પુરૂષ એવી આપત્તિમાં માત્ર એક મધના બિંદુના લોભથી રહે, તે ખરેખર જડ સમજવે.” જંબૂકુમાર બે -પ્રભવ, આ વાતને મર્મ કાન દઈને સાંભળ, જે વિધ્યાચળની અટવી કહેવામાં આવી તે આ સંસાર સમજ. જે પુરૂષ કહેવામાં આવ્યું છે, તે સંસારી જીવ સમજ. જે મહાન ગજે તેને અટકાવ્યું, તે મૃત્યુ સમજવું. જે કુવે કહેવામાં આવ્યું, તે મનુષ્ય ભવ સમજ. તેની અંદર શાખા રૂપી આયુષ્યને અવ. લંબીને તે પુરૂષ રહ્યો હતો, જે નીચે અજગર કહેવામાં આવ્યું તે નરક સમજવું. જે કુવાની આસપાસ ચાર સર્પો હતા, તે ક્રોધ વગેરે ચાર કષાય સમજવા. તે પુરૂષના શરીર ઉપર મધમાંખ લાગી હતી, તે સુખને ઘાત કરનારી રેગની પીડાએ સમજવી. પેલી શાખાને ખેદનાર જે બે ઉંદરે કહેવામાં આવ્યા, તે આયુષ્ય રૂપી શાખાનુ ભક્ષનું કરવામાં ચતુર એવા બે શુકલપક્ષ અને કૃણુપક્ષ સમજ Page #51 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરત્ર વા. જે મધુના બિંદુઓ તે વિષે જાણવા કે જે કષ્ટમાં પણ પ્રાણીને સ્વાદ આપી રહ્યા છે. હે મિત્ર પ્રભાવ, હું પણ એવી અવસ્થામાં આ વી પડ હતું, ત્યારે જેમ પેલા પુરૂષને વિદ્યાધર મળ્યું હતું, તેમ તે વિદ્યાધરના જેવા ગુરૂ મને પ્રાપ્ત થયા છે. હવે તું મને શા માટે અટકાવે છે? એવા ગુરૂ ફરીવાર સુલભ થતા નથી.” જંબૂકુમારને આ વૃત્તાંત સાંભળી ધન અને વનિતાના ભાગના વિષયમાં નિરૂત્તર થઈ ગયેલા પ્રભાવે પછી બીજા વિષય ઉપર પ્રશ્ન કર્યો. “મિત્ર, કદિ ધન અને વનિતાને ભેગ નઠારે હોય તે એ વાત એક તરફ રહી પણ પાષાણના જેવા કઠેર હદયથી આ તારા કુટુંબને ત્યાગ શા માટે કરે છે? કારણ કે, કેટલાએકને સ્વજને જીવતા ન હોય, કેટલાએક સ્વજનના અભક્ત હોય અને કેટલાએક સ્વજનની સાથે વિરોધ કરનારા હેય, તેથી પ્રાયે કરીને સ્વજનને વેગ સુલભ નથી. અને જે સ્વજનને વેગ પ્રાપ્ત થયે તે તે છેડ એગ્ય નથી.” જંબૂકુમાર બે-“અરે ભાઈ, આ સંસારમાં ભમતા એવા સંસારી જીવે સર્વ જીની સાથે સર્વ પ્રકારના સંબંધે પ્રાપ્ત કરેલ છે, તે પછી કયા સંબંધ ઉપર રાગ કરે? એ કહી શકાતું નથી. વળી જેઓ સંસારમાં જ્યારે સંપત્તિ પ્રાપ્ત થાય છે ત્યારે સાથે મળી તેને ઉપભંગ કરવા ભેગા થાય છે, પણ જ્યારે સંપત્તિને નાશ થઈ દુઃખ પ્રાપ્ત થાય છે, ત્યારે તેઓ જુગારીઓની જેમ દૂર ચાલ્યા જાય છે, એવા સ્વજનેને વિષે આદર શું કરે? એમાં પણ જ્ઞાતિને સંબંધ તે માયા વચનની જેમ વિપરીત જોવામાં આવે છે, આ વાત જે તારા માનવામાં ન આવતી હોય તે તે ઉપર એક કથા છે, તે ધ્યાન દઈને સાંભળ. આ દેશમાં મધુર આકૃતિવાળા પુણ્યવાન પુરૂષોએ સેવેલી મથુરા નામે એક નગરી છે. તે નગરીમાં સંબંધની વિચિ. જાણે કામદેવની સેના હેય તેવી કુબેરસેના ત્રતા ઊપરદષ્ટાંત. નામે એક ગણિકા રહેતી હતી. તેણીએ એક વખતે કુબેરદત્ત અને કુબેરદના નામે પુત્ર પુત્રીના યુગલને જન્મ આપ્યું. તે ગુણિકાની વૃદ્ધમાતાએ ના પડી તે છતાં તેણુએ તે બંને બાલકને દશ દિવસ સુધી રતનપાન Page #52 -------------------------------------------------------------------------- ________________ થો જપૂસ્વામી ચરિત્ર કરાવ્યું. “વારાંગના શેલડીની જેમ ફલવાળી થાય, એ વાત કદિપણુ વખાણવા યેગ્ય નથી. તેથી વનરૂપી સર્વસ્વને હરનારા પુત્ર પુત્રી ઉપર તેણને કેમ સહ ઉન્ન થાય?" આ પ્રમાણે કહી તે કુબેરસેનાની વૃદ્ધ માતાએ તે બંને બાલકને પોતપોતાના નામની મુદ્રિકા પહેરાવી પેટીમાં મુક્યા અને તે પેટી યમુના નદીમાં તરતી મુકી દીધી. કુબેરસેનને પિતાનો વૃદ્ધમાતાના કહેવાથી આ કામ કરવું પડયું, તથાપિ કુદ્રતી માતૃસ્નેહને લઈને તેણુએ તે પેટી મુકતી વખતે યમુના નદીને કહ્યું કે “હે સખી, આ મારા અને બાળકોની હવે તું માતા છે. મેં આ બાલકને તારા ખોળામાં મુક્યા છે. મારી આ થાપણને તું ઓલવીશ નહીં.” આ પ્રમાણે કહી કાજળથી શ્યામ એવા અઘુવડે યમુનાના જળને વધારે શ્યામ.કરતી તે ગુણિકા દુઃખ પામતી પાછી આવી. તે પેટી પ્રવાહમાં તણાતી તણાતી સૈયપુર નગરના સીમાડામાં આવી પહોંચી. આ સમયે કઈ બે શ્રીમંત ગૃહસ્થ નદીના તીર ઉપર ઉભા હતા. જાણે બંદર શિવાયના સ્થળ ઉપર આવેલી નાવીક હેય. તેવી તે પેટીને જોઈ તેમણે ખેંચી લીધી. તે ઊઘાડીને જોતાં તેમાં બે બાલકે જોવામાં આવ્યા. તત્કાળ તેમણે એક એક વેહેચી લીધું. બાળકની ઊપર તેમના નામની મુદ્રિકા હતી, તે ઉપરથી તેમના તે તે નામ રાખવામાં આવ્યા અને બને તે બાલકે ઉભય ગૃહસ્થોના ઘરમાં ઉછરી ગયા. જ્યારે તેઓ શિશુવયથી મુક્ત થયા, ત્યારે તેમને યોગ્ય કળાઓને અભ્યાસ કરાવવામાં આવ્યું. કાળે કરી જેમના કુલ જાણવામાં આવ્યા નથી, એવા તે બંને બાલકને પરસ્પર વિવાહ કરવામાં આવ્યું. તે બને રતિભવનમાં કીડા કરતા યુગલિયાના જેવા ધર્મને આચરવા લાગ્યા. એક સમયે બંને દંપતિ પાશાથી રમતા હતા. તેવામાં કુબેરદતે પિતાની મુદ્રિકા ફેકી તે કુબેરદત્તાએ જોઈ, પછી પિતાની મુદ્રિકા મેળવી ત્યાં બંને સરખી લાગી એટલે તે બાળા વિચારમાં પડી ગઈ. પછી તેણીએ કહ્યું, “પ્રાણનાથ, આ બંને મુદ્રિકા નામ અને ઘાટથી મળતી આવે છે, તે ઉપરથી પરિતાપ કરનારે આપણુ બંનેની વચ્ચે સહેદર ભાવ હોય એવું મને લાગે છે. કદાચિત્ આ બંને ગૃહસ્થોએ આપણને કઈ ઠેકાણેથી મેળવ્યા હશે. આપણે તેમના ખરા સંતાને Page #53 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબૂસ્વામી ચરિત્ર નથી. તે આ હકીક્ત આપણે આજે સોગન આપીને તેમને પુછીએ તે તેને નિર્ણય થશે.” આવું વિચારી તે બંને દંપતિએ તેમના વડિલેને એ વાત સેગન આપી પુછી એટલે તે વડિલેએ તેમની આગળ સત્ય હકીકત કહી દીધી. આ ઉપરથી બંને યુવાન અને યુવતિ પિતાને સહે દર સંબંધ નિશ્ચિત કરી શોક સાથે પિતાના પાપની નિંદા કરવા લાગ્યા. “આ સંસારમાં જ્ઞાન વિના મનુષ્યમાં પણ પશુધર્મ થઈ જાય છે આવું વિચારી કુબેરદત્તા વિરકત થઈ ગઈ અને તત્કાળ કુબેરદત્ત અને માતા પિતાની આજ્ઞા લઈ તેણી દીક્ષા લઈ ચાલી નીકળી ચાલતી વ. ખતે તેણીએ બંધ રૂપી વૃક્ષનું જાણે બીજ હોય તેવી પેલી પિતાના બંધુ કુબેરદત્તના નામની મુદ્રિકા ગુપ્ત રીતે સાથે લીધી હતી. કાળે કરીને કુબેરદત્તના હૃદયમાં વૈરાગ્ય થ ન હ, તે તે વ્યાપારના કામમાં લાગી મટે ધનવાન બની ગયે. પુરૂ પાયે કરીને કઠણ હૃદયવાળા હોય છે. એક વખતે તે ધનવાન બની મથુરા નગરીમાં આવી ચડે. સૂજેમ પૂર્વ દિશા પાસે આવે તેમ તે કામી થઈ પિતાની માતા કુબેરસેના ગણિકા પાસે ગયે. અધિક રાગને ધારણ કરતાં તે કામી પુરૂષે કૈવમતને સત્ય કરી બતાવ્યું. સંસારરૂપી વિષવલ્લીના ફળ જે,મેહરૂપી કાદવના કીડા જે અને પાપરૂપી વૃક્ષના પલ્લવ જે તે બને દંપતિમાંથી એક પુત્ર ઉત્પન્ન થયે. તપસ્વિની અને સાધ્વી કુબેરદત્તા આ અગ્ય બનાવ અવધિજ્ઞાનથી જાણે પિતાની પ્રવૃત્તિનીની આજ્ઞા લઈ ઉતાવળી મથુરા નગરીમાં આવી પહોંચી. તેણું કટીના પથ્થરમાં સુવર્ણરેખાની જેમ તે કુબેરસેના ગુણિકાના ઘરમાં આવીને રહી. એક સમયે પેલે બાળક પારણામાં સુતા સુતે રેતે હતું, તેને ઝુલાવતી સાધવી આ પ્રમાણે બેલી–“હે બાલક, તું શા માટે રૂવે છે? તું મારા પતિને સહદર છે, તેથી મારે દીયર થાય છે. તે વિશાળ લલાટવાળા, તું મારે સહેદર છે, તેથી મારે ભાઈ પણ થાય છે. આ કુબેરના મારી પત્ની થાય છે, તેથી તું મારો પુત્ર પણ છે. તારે પિતા મારી પત્નીથી ૧ જેમાં માતા કે સ્ત્રી વચ્ચે ભેદ જોવામાં આવતો નથી એવો એક માર્ગ સંપ્રદાય Page #54 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી વસ્ત્રિ. ૪૧ ઉત્પન્ન થયેા છે, તેથી તુ મારા ચૈત્ર પણ થાય છે. મારી માતાના પ્રિ ચના તુ સહેાદર છે, તેથી મારે કાકા પણ થાય છે અને વળી તુ મારા સહાદરના પુત્ર છે, તેથી મારા ભત્રીજા પણ થાય છે. હું સુ ંદર બાળક, તારી જે માતા છે, તે મારી પણ માતા થાય, એમાં કોઇ જા તના સંશય નથી. વળી તે મારી માતાના પ્રાણપ્રિયની માતા છે, તેથી તે મારી માતા મહી ( માની માતા ) થાય છે. હું સુમતિ બાળક, તેમ તે મારા પ્રીયપતિની માતા છે, તેથી મારી સ સૂ પણ થાય છે. વળી તે મારી સપત્નીના પુત્રની પ્રિયા છે, તેથી તે મારી વધૂ ( પુત્રવધૂ ) પણ થાય છે. વળી તે મારા ભાઇની પત્ની છે, તેથી મારી ભેજાઈ પણ થાય છે. વળી તે મારા પતિની સ્ત્રી છે, તેથી મારી સપત્ની પણુ થાય છે. કે આાળક, વળી જે મારા પિતામહ ( પિતાના પિતા ) તે તારા પિતા થાય, તેથી તે મારા કાકા પશુ થાય છે, તેમજ તે મારી માતાના પતિ છે, તેથી તે મારા પિતા પણ થાય છે. તેન માતા અને મારી માતા જુદી નથી તેથી તે મારી મધુ પણ થાય છે. વળી તે મારા પતિની માતાના પતિ છે. તેથી તે મારો સસરો પણ થાય છે. તેણે મારૂં પાણિગ્રહણ કર્યું છે તેથી તે મારો ભત્તાં પણ થાય છે અને તે મારી સપત્નીના પુત્ર છે, તેથી મારો પુત્ર પણ થઈ શકે છે ” સાધ્વી કુબેરઢત્તાના આ શબ્દો કુબેરઢત્તના સાંભળવામાં આવ્યા, તે સાંભળી તેણે ગાથ થી સાધ્વીને પુછ્યું “ સાધી, આવુ વિપરીત ફ્રેમ ખેલે છે ? જો તું ચાખી હા તે આ ગણિકાને ઘેર કેમ રડે છે ? બીજાના દોષ જીવે છે અને પોતાના દોષને વિચાર પણ કરતી નથી, ” કુબેરદત્તના આ વચને સાંભળતાં જ સાધ્વીએ પેલી મુદ્રિકા તેની આગળ ધરી, નિરત્ન (સૂર્ય ) ની જેમ મુદ્રારન જોવામાં આવતાંજ કુબેરદત્તનું અજ્ઞાન—તમ દૂર થઇ ગયું. મેઢુને લઇને પેાતાના પુણ્ય માગના નાશ થઇ ગયે, એમ જાણી તે પેાતાને નિઢવા લાગ્યું. તત્કાળ તે ચાવન વયમાં હતા છતાં પણ પોતાના આવા નિતિ ચરિત્રયી શરમાતા કુબેરુત્ત પાપની શુદ્ધિને માટે ચારિત્ર લઇ વનમાં ચાલ્યું Page #55 -------------------------------------------------------------------------- ________________ * શ્રી અંબૂસ્વામી ચન્દ્રિ ગયે પછી ગુણિકા કુબેરસેનાએ પણ પાપથી ભય પામી શુદ્ધ ગૃહસ્થ ધર્મ અંગીકાર કર્યો હતે. જખૂકુમાર કહે છે હે પ્રભવ, આ વૃત્તાંત ઉપરથી વિચાર કર્ય કે આવા સંસારની અંદર સદ્દબુદ્ધિવાળા મનુષ્યની સ્વજ્ઞાતિ કે સ્વ. જન સંબંધી વાર્તા શી કરવી? પ્રભવ ચેર બે, “મહાશય, એ બાબતમાં તે તમે સમર્થ થઈ શકયા છે. પરંતુ મારે એટલું પુછવાનું છે કે, તમે પુત્ર વગરના છે, અને જે અપુત્ર હોય તેની ગતિ નથી, તેનું કેમ કરશે?” જબૂકુમારે કહ્યું “ચેરપતિ પ્રભવ, જે ગતિનું મૂલ પુત્રે હેય તે હું ગતિમાં પણ વિરક્ત છું. જે પુત્ર વડે સારી ગતિ થતી હોય તે પછી શ્વાન વગેરે પ્રાણીઓ બધા પુત્રવાળા હોય છે, તે તેમની પણ ભલે સારી ગતિ થાઓ. ભદ્ર, એ વાત તદન કલ્પિત છે. કેઈ કાળના વિવથી પુત્ર પણ શત્રુ રૂપે થાય છે. જે તને તે વિષે પ્રતીતિ ન આવતી હોય તે તે વિષે એક કથા કહું તે સાંભળ. આ પૃથ્વી ઉપર ધનાઢ્ય લેકેથી વસેલી તાલિસી નામે એક નગરી છે. તેમાં મહેશ્વરદત્ત નામે એક અપુત્રની ગતિ નથી મિથ્યાત્વી શ્રેણી રહેતું હતું. તેના ઘરમાંનાગિએ વિષે વિચિત્ર લા નામે એક સ્ત્રી હતી. કુમતિ રૂપી નદીના દ્રષ્ટાંત પૂરે તેણીના શીળરૂપી તટને તેડી નાંખ્યું હતું. તેણને મન રૂપ ગજેંદ્ર નિરંકુશ થઈ પ્રત્યેક પુરૂષ તક દેડયા કરતું હતું. એક વખતે તે મહેશ્વરદત્તના પિતાના શ્રાદ્ધને દિવસ આવ્યું. તે શ્રાદ્ધના પર્વમાં એક પાડાને મારી તેનું માંસ પિતાના પુત્રને ખોળામાં બેસાડી પ્રીતિથી ખવરાવતું હતું. તે સમયે કઈ જ્ઞાની મુનિ તેને ઘેર ભિક્ષા માટે આવી ચડયા. તે જોઈ જ્ઞાનીએ કહ્યું કે, “અહા ! આ જડ પુરૂષ શ્રાદ્ધ કરે છે પણ તે પિતા ના માંસથી પિતાના શત્રુને ખેલામાં બેસાડી પોષે છે. આ પ્રમાણે કહી તે મુનિ પાછા વલીગયા. તેવામાં મુનિના આ શબ્દો સાંભળી મહેશ્વરદત્તને ક્રોધ ચડી આવ્યો. તેણે પિતાના મનમાં ચિંતવ્યું કે, જ મલિન શરીરવાલે આ મુનિ આવુ મલિન કેમ બેલે છે?” આમ ચિંતવ્યા પછી તેને વિચાર થયે કે, આ વિષે ક્રેધ કરવાની જરૂર Page #56 -------------------------------------------------------------------------- ________________ શ્રી જમૂવાની ચરિત્ર. ૪૩ નથી, પ્રથમ તેને ખરી હકીકત શું છે? તે જાણવા માટે પુછવું જોઈએ ” આમ વિચારી તત્કાળ તે મુનિ પાસે ચાલ્યે આવ્યે અને આ પ્રમાણે આલ્યા “ હું સાધુ, તમે શુ કહેવા માગેા છે ? તે મને સમ જાવા ” મહેશ્વરદત્તને પ્રતિધ આપવાની ઇચ્છાથી કરૂણાની માણુ રૂપ એવા મુનિ એલ્યા—“ હે સુંદર, જેમના હૃદય મિથ્યાત્વથી મલિન થયેલા છે, એવા જીવા શું નથી કરતા ? પૂર્વે તે ભયનો ત્યાગ કરી તારી ના એક જાર પુરૂષને મારી નાંખ્યા હતા. તે વખતે તત્કાળ તારી સ્રીના ઉદરમાં તે જાર પુરૂષથી રહેલા ગર્ભની અંદર તેજ જાર પુરૂષ પાતેજ તેમાં અવતર્યાં હતા તે આ તારી ક્ષેત્ર જ પુત્ર થયેલા છે, તેને તુ પુત્ર તરીકે માને છે. વળી આજે શ્રાદ્ધને દિવસે તે જે પાડાને માર્યાં, તે તારા પિતા સમુદ્રદત્તનેા જીવ હતા. મા તારા દ્વાર આગળ તે પાડાના અસ્થિને લક્ષણ કરતી કુતરી ઉભી છે, તે તારી બહલા નામે માતા છે, આતધ્યાનને લઇને તે પશુભવ પામેલી છે. જ્ઞાનવડે આ હકીક્ત જાણી હું અહિં તને આધ કરવા આવ્યે છું. કાંઇ ભિક્ષા માગવા આવ્યે નથી, મેઘની જેમ યતિઓની પ્રવૃત્તિ પરીપકારને માટેજ છે. આ કુતરી તારી માતા છે. એ વાતની જો તારે પ્રતીતિ કરવી હાય તે તે કુતરીને તારા ઘરમાં લઇ જા, તેણી માત્ર અધ નિમેષમાં જ પૂર્વે જમીનમાં દાટેલું દ્રવ્ય તને બતાવશે.” આ સાંભળી આશ્ચય પામેલા મહેશ્વરદત્ત તે કુતરીને પોતાના ઘરમાં લઇ ગયા. કુતરીએ દાટેલુ ધન પ્રત્યક્ષ પ્રગટ કર્યું. શા જોતાંજ મહેશ્વરના હૃદયમાં પણ સાથે વિવેકરૂપી રત્ન પ્રગટ થઈ આવ્યું. તેપછી મુનિઓની કથાએથી તે એવા શુદ્ધ જૈન બની ગયા કે જે મેરૂ પર્વતની જેમ સુર–અસુરાથી પણ ધર્મથી ચલાયમાન થઈશકે નહીં. ” ભદ્ર પ્રભવ, આ ઉપરથી સમજવાનું કે, ‘ આ ગહન સસારમાં પુત્રીથી પિતા અને પિતાથી પુત્ર ઉત્તમ ગતિ પામી શક્તા નથી, પરંતુ તે પૂર્વના કરેલા સુકૃતથી જ ઉત્તમ ગતિ પ્રાપ્ત કરી શકે છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ F હું. જંબુકુમાર અને પ્રભવની વચ્ચે આ પ્રમાણે વાતચીત થતી • હતી, તેવામાં જંબૂકુમારની સ્રી સમુદ્રથી તેણીની સખીએ ની પ્રેરણાથી જરા નમ્ર મુખી થઈ આ પ્રમાણે ખેલી, “ પ્રભુ, માલ સ્ત્રીને ઘટે તેવા આવેા દાગ્રહ શામાટે રાખા છે? ગૃહસ્થાને વનિતા અને વિત્તના ઉપભોગથી મલતુ. ઇંદ્રભવનના જેવું સુખ કયાં! અને કાંટાવાળી શાખાને મન કરવા જેવુ મુનિઓનુ` ચારિત્ર કયાં! ચાવન વયમાં તપ કરવું તે પ્રાત:કાલે દ્વીપક કર્યાં જેવું છે. તે મત્રના જપની આદિમાંજ દેવને વિસર્જન કરવા જેવું છે અને તે પુત્ર જન્મને વખતે નિવાપાંજલિ આપ્યા જેવુ છે. સ્વામીનાથ, અમારો થા અપરાધ છે કે, તમે હુ'મેશા એકલી મુકિતને જ સભારી છે, પણ તે મુક્તિ બહુ જનની રાગિણી, રૂપ વગરની અને ચુગુ રહિત છે, એમ માનજો, તેવી પણ મુકિતને તમે અનુક્રમે મેળવી શકશે. તેમાં ઉતાવળ કરવી ન જોઇએ, ચતુર પુરૂષા કયારે પણ ઉતાવળને વખાણુતા નથી. સાહસ કરનારા પુરૂષને પાછળથી ખેદ કરવા પડે છે. તે વિષે એક કુટુબીનુ દૃષ્ટાંત પ્રખ્યાત છે. જખકુમાર અને તેની સીયાના સવાદ. સુસીમ-નામના ગામમાં એક જડ કુટુંબી ( લુખી) રહેતા હતા, તે જ્યારે ચામાસું આવે ત્યારે કાંગ અને કુટુંબનું કોદરા જેવા હલકા ધાન્ય વાવતા અને વર્ષા. એક દૃષ્ટાંત. ૬ના સિંચનથી ઉગેલા અને પાકેલા તે ધાન્યન આનદથી ખાતા હતા. એક વખતે પોતાના ૧ અહિં` મુકિત બહુજનની પ્રીતિવાળી, અરૂપી અને નિર્ગુણ છે અને સ્ત્રી ઋણાં પુરૂષો પર રામવાળી, રૂપ અને ગુણુ વગરની હાય તે ત્યાજ્ય છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ થી ખૂવામાં ચરિત્ર સગાવાહાલાઓને મળવાની ઈચ્છાથી તે માળવા દેવામાં આવેલા પૂરણ નામના એક ગામમાં ગયે. ત્યાં તેના સગાઓએ તેને ઘી, ખાંડ સાથે ઘઊંના માંડાનું મધુર ભજન કરાવ્યું. તે જમીને તૃપ્ત થયેલે તે કણબી જેમાં હલકા ખેરાથી હંમેશા પેટ બાળવામાં આવે છે, એવા પિતાના શુદ્ર દેશને ગાળ આપવા લાગ્યું. પિતાના પેટ ઉપર હાથ ફેરવી તેણે સ્વજનને કહ્યું, “અરે બંધુઓ, તમને ધન્ય છે કે જે તમે અમૃત સને પણ નીચુ કરી દે એવું આવું સ્વાદિષ્ટ ભેજન હંમેશા મેળવે છે, આવા ભેજનના બીજ મને આપે તે હું એ બીજ મારા દેશમાં ફેલાવું.” તેની આવી માંગણી ઉપરથી તે લોકોએ તે કણબીને શેલડી અને ગેધૂમના બીજ આપ્યા અને આદરપૂર્વક શેરડીના ક્ષેત્રની તથા તેને પીલવાના કામની રીતિ તેને સમજાવી. આથી મનમાં પિતાની દુરાશાના તરગાને ઉછાળતે તે કણબી હર્ષ પામતે પિતાને ગામ આવ્યું. લેકેએ અને તેના પુત્રએ તેને ઘણુએ વાર્યો, તે પણ માંડાને રસ ખાવાની લોલુપતાથી તેણે અપરાધીની જેમ પોતાના ક્ષેત્રમાં લગભગ તૈયાર થઈ ગયેલા ધાન્યને લણી નાંખ્યું. પછી પિતાની પાસે પહેલાનું જે દ્રવ્ય હતું, તે ખચી તે સ્થૂળ જમીનમાં એક દાવા માંડયે. ઘણું ઉંડું ખેદતાં પણ તેમાંથી પાણી નીકળ્યું નહીં, પરંતુ ઉલટું તેની આંખમાંથી પાણી નીકળી ગયું. હે સ્વામિનાથ, જેવી રીતે તે મૂઢ કણબી ખાંડમાંડા ખાવાની લેલુપતાથી પિતાના હાથમાં આવેલા અન્નને ગુમાવી બેઠે અને ખાંડતથા માંડાના નવા ધાન્યને ન મેળવવાથી અને ભ્રષ્ટ સ્તભ્રષ્ટ થઈ લેકમાં ઉપહાસ્યનું પાત્ર થયે, તેવી રીતે તમે આ હાથમાં આવેલા સંસારના સુખ ઉપર દ્વેષ કરી મુક્તિના સુખને માટે યાન કરે છે, તે તમે પણ ઉભય ભ્રષ્ટ થઈ લેકમાં હાસ્યનું પાત્ર થશો.. પિતાની પત્ની સમુદ્રશ્રોના આવા વચન સાંભળી જંબૂકુમાર શંખના જેવો મધુર ધ્વનિ કરી બેલ્યા. “ભદ્ર, તારામાં આવું વાણીનું આચાર્યપણું કેને કર્યું છે? ગ્રહસ્થાનું સુખ કેવું છે? તે સાંભળ જન્મ, જરા, આધિ, વ્યાધિ અને મૃત્યુથી હણાયેલું તે ગૃહસ્થનું સુખ ૧ અથત દ્રવ્યની હાનિ થવાથી તેને રોવું પડયું. Page #59 -------------------------------------------------------------------------- ________________ ૪૬ શ્રી જમ્મુસ્વામી ચસ્થિ. ' વિષથી મિશ્રીત એવા સાકરના જલ જેવુ છે, તેથી હિતની ઈચ્છા રાખનારા પુરૂષોને તે અગ્રાહય છે. જે યતિને વ્રતનુ દુઃખ છે, પરિણામે સારૂં છે. તેથી અમે તેને દુઃખ ગણતા નથી. જે દુઃખની ભીતિ રાખનારા છે, તેને ખેતી વગેરે બધા ઉદ્યોગ ક્લીભૂત થતા નથી, કુશળ પુરૂષ ' રાજાની મેહેરખાની મેળવવામાં, ધન કમાવામાં, નિધાનના લાભ સંપાદન કરવામાં અને ધર્મ કરવામાં કાળ કે અકાળ જોવા એશતા નથી, મેાક્ષની લક્ષ્મી ગમે તેવી હા, પશુ જે તેને મહા પુરૂષાએ માન્ય કરી છે, તે પછી મારે માન્ય છે. જે માગે મહાજન જાય છે, તેજ માગ કહેવાય છે. જે પુરૂષ પ્રમદાએના શરીરને સુદર ધારો ઘણાં હુથી સેવે છે, તે કોઇ એક કાગડાની જેમ અવશ્ય જીવિતથી ભ્રષ્ટ થઇ જાય છે, તે કાગડાનુ` હૃષ્ટાંત આ પ્રમાણે છે, વિધ્યાચળની અટવીમાં જાણે ખીજે નાના વિધ્ય ગિરિ હોય, તેવા એક વૃદ્ધ હાથી હતેા. એક વખતે ગ્રીષ્મ કાગડાનું દૃષ્ટાંત. ઋતુમાં તેને અતિ લુક લાગવાથી તે નમ દા નદીના તીર ઊપર આવતાં મૃત્યુ પામી ગયે તેના મુડદાને એઇ એક શીયાળનુ ટાળુ જાણે પોતાને અક્ષય નિધિ પ્રાપ્ત થયેા હોય તેમ અધિક હર્ષ પામવા લાગ્યું. તેણે માંસ ખેચી ખેચી તે હાથીના મુડદાનું ગુદાર ખુલ્લુ કરી મુકયુ. પછી કાડા કાગડાએ ધણી વગરના નગરમાં જેમ દિવસે ચાર પેશે અને નિકળેતેમ તે શુદ્બારમાં પેશવા લાગ્યા અને નીકળવા લાગ્યા. આ પ્રમાણે કાગડામા ગમનાગમન કરતા હતા, તેવામાં વિશેષ લુબ્ધ એવા એક કાગડો અદરના માંસનુ ભક્ષણ કરવામાં રસિક થઇ તેની શુદ્વારના ભાગમાં ગડીને સ્થિર રહી ગયા, તેવામાં ગ્રીષ્મ ઋતુના તડકાને લઈને તે મુડદાનું શુદ્ધાર સ કાચીને બીડાઇ ગયું. તે કાકપક્ષી અંદર પૂરા ગયા. તે સમયે તે પક્ષીના કાળની જેમ વર્ષા ઋતુને કાળ આવ્યે. મેઘની પ્રથમ વૃષ્ટિ થતાં તે નર્મદા નદીમાં મેટુ' પૂર આવ્યું. પાષાણુની જેમ જલના તરગા તે ગજેંદ્રના મૃત શરોરને સમુદ્રમાં ઘસડી ગયા. પાતાની સ્રી નર્મદા નદીને અનુસરનારા, તે હાથીના શરીરને હેરાન કરનારા તે કાગડા ઉપર જાળું ગુસ્સા આવ્યે હાય તેમ સમુદ્ર જલના મારથી તે શુદ્ધારને પહેળુ કરી કાગડાને બાહેર કાઢી નાંખ્યું. Page #60 -------------------------------------------------------------------------- ________________ શ્રી બૂરવામા ચરિત્ર.. મધ્ય સમુદ્રમાં આવેલા કાગડાએ પ્રત્યેક દિશામાં દષ્ટિ નાંખી, ત્યાં સર્વ જગત જલમય હોય તેવું તેના જેવામાં આવ્યું એટલે તેણે જીવવાની આશા છેડી દીધી. ક્ષણવાર ઉડી આસપાસ ફરતે પણ પાછો નિરાશ થઈ ત્યાંજ બેશતે હતે. ડીવાર પછી તે જોતાં જ તે ગજેનું મુદ્દે સમુદ્રના તરંગએ ડુબાડી દીધું. પછી થોડી વારેજ તે મુડદાને આધારે કાગડે દેવને આધીન થઈ તેજ સ્થળે ડુબી ગયે. હે સમુદ્રઢી, તે કાગડાની જેમ હું સ્ત્રીના શરીર ઉપર લુબ્ધ થઈ આ સંસારરૂપી સમુદ્રમાં ડુબી જવા ઈચ્છતે નથી.” જંબૂ કુમારના આ વચને સાંભળી બીજી સ્ત્રી પદ્મશ્રી બોલીપ્રાણનાથ, મુક્તિ વિષેને પણ લેભ કલ્યાણકારી નથી. લેભને સર્વ આપત્તિરૂપ નદીઓની ઉત્પત્તિને સ્થાનરૂપ મહાન પર્વત કહેલો છે. હે કૃતાર્થ સ્વામિન, જે પુરૂષે અધિક-અધિક લેભ કરનારા છે, તેઓ પિતાની મૂલ વસ્તુને પણ હારી જાય છે. તે વિષે લેભરૂપી રેગમાં મહાન-ઔષધરૂપ એવી એક વાનરની કથા છે, તે સાંભળે ત્રણ પ્રવાહથી ત્રણ માર્ગે ચાલનારી ગગા નદી છે. જે ગંગા - નદી વિકાશ પામેલા નેત્રરૂપી કમળની શ્રેણી એક વાનરની થી જાણે કલહસ પક્ષીઓના જોડલાના કીડા કથા. ક્લાહને જોતી હોય તેવી દેખાય છે. તે ગંગા. | નદીના તીર ઉપર એક વાનર અને વાનરી પરસ્પર સં સારી રાગથી બદ્ધ થઈ રહેતા હતા. તેઓ ગંગા નદીના વનમાં અથવા જલ જાંબવાના ઘાટા વૃક્ષવાળા જલ ઉપર પ્રેમ લગાડી ફરતા હતા. એક વખતે વાનર તીર ઉપર રહેલા જલ જાંબવાના વૃક્ષ ઉપર ચડતાં જલમાં પડી ગયું. તે વ નર (વા-નર) એટલેવિક૫વાળે નર હતું, તે પિતાનું સવિકલ્પ નરપાણે છેડી નિવિકલ્પ નર (પુરૂષ) બની ગયે. તે જોઈ તેની સ્ત્રી વાનરીએ વિચાર્યું કે “ આ તીર્થના પ્રભાવથી મારે ભર્તા વાનર મટી નર થઈ ગયે તે ને હું પણ તેવી રીતે પડું તે વાનરો મટીને નારી થઈ જઈશ.” આવું વિચારી તે વાનરી પણ તે જલમાં પડી એટલે તે નારી થઈ ગઈ. બંને નિથી જન્મ પામ્યા વગર મનુષ્યરૂપે થઈ તે વનમાં ભેગવિલાસ કવા લાગ્યા. એક વખતે વાનરમાંથી નર થયેલા તે પુરૂષે વિશેષ લે Page #61 -------------------------------------------------------------------------- ________________ શ્રી જબરવામી ચરિત્ર જેથી પિતાની સ્ત્રીને કહ્યું કે હે પ્રિયા, આ જલ જાંબવાનું વૃક્ષ છે. તાના મહિમાથી પશુને મનુષ્યપણું આપે છે. તે તે મનુષ્યને દેવપણું પણ આપે, એમ હું માનું છું. માટે આપણું બને તે ઉપરથી પાછા જળમાં પડીને દેવતા બનીએ, કારણકે, દેવતાઓને જે વેચ્છા સુખ મળે છે. તે મનુષ્યને મળતું નથી.” સ્ત્રીએ ઉત્તર આપે. “સ્વામિનાથ હવે વધારે લાભ કરે નહીં. આ મનુષ્યપણામાં આપણને શી ન્યૂનતા છે?” આ પ્રમાણે કહી સ્ત્રીએ તેને વાર્યો, તથાપિ “તું બહી. કણ હદયવાળી છે એમ કહી તેની અવગણના કરી તે પુરૂષે જલમાં પાપાત કર્યો. તે વખતે તેજ વૃક્ષથી પાછે તે વાનર બની ગયે. આ દુઃખથી પાછે તે ફરીવાર પડે તે પણ તે પુનઃ પુરૂષ થયે નહીં. તે પછી તેણે પોતાની સ્ત્રીને મનુષ્યપણાથી છુટી પુનઃ વાનરી થવાને ઘણી ખુશામત કરી તે પણ તેણીએ તેમ કરવું કબુલ કર્યું નહીં. જાતિવંત મણિ હાથ આવ્યા પછી તેને કેણ છેડી દે? એક વખતે તે વાનરની કામદેવના વિરહવાળી રતિની જેમ ગંગાના તીર ઉપર રમતી હતી, તેણીને હસ્તિનાપુરના રાજાના પુરૂષ પકડી ગયા, અને તેણીને રાજાને સેંપી દીધી. જગતની સર્વ સુંદરીઓનું લાવણય જાણે પિંડિત થયું હોય, સર્વ સંદર્યને સાર જાણે સંચિત કર્યો હોય, તેવી તે સુંદર સ્ત્રીને રાજાએ પિતાના અંતઃપુરની અધીશ્વરી બનાવી દીધી. પેલા વાનરને કઈ મદારીએ પકડ અને તેને એવી નૃત્યકળા શીખવી કે, તે નૃત્યકળા જોઈ લેકે તે મદારીને ઘણું દ્રવ્ય આપવા લાગ્યા. તે મદારી ફરતે ફરતે તે વાનર સાથે હસ્તિનાપુરમાં આવી ચડયે. વાનરના નૃત્યથી નગરના ધનાઢ્ય લેકેને વિરમય પમાડને તે મારી અનુક્રમે રાજાની સભામાં જઈ પિહોંચે. ત્યાં મદારોએ વાનરને નચાવા માંડે. તે પણ નઠારા નટની જેમ તે વાનર ના નહીં. રાજાની સાથે એક આસન ઉપર બેઠેલી તે રાણીને જોઈ વાનરે રૂદન કરવા માંડ્યું. રણભૂમિમાં ઘેડે હઠ પકડતાં જે સુભટને ખેદ થાય, તેવે ખેદ રાજસભામાં વાનર પ્રતિકૂળ થતાં મહારીને થઈ પડશે. આ વખતે તે વાનર પિતાને પતિ છે એમ જાણું રાણી આ પ્રમાણે એલી. “હે વાનર, જે કાળ હોય તે પ્રમાણે વર્તવું જોઇએ. વધારે લોભ કરી પેલા જલજાંબવાના ઝાડ ઉપરથી Page #62 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર. પચે તા હવે મનુષ્યપણું શામાટે સભારે છે?” આ પ્રમાણે રાણીના વચન સાંભળી પ્રતિમાષ પામેલા વાનરે નૃત્ય કરી રાજાને ખુશી કરી દીધા. પછી રાજાએ મદારીને ઇષ્ટ ધન આપી તે વાનરને છેડાવી દીધા, ત્યારબાદ રાજાએ તે રાણીને પુછ્યું કે, “ત્રિયે,તે થા મંત્ર આપ્યા કે, જેથી તે વાનરે નૃત્ય કર્યું?” રાણીએ પોતાના સત્ર વૃત્તાંત રાજાને ક્ડી સંભળાવ્યે. તે સાંભળી કામી રાજાએ વાનરને અધિક લાભ દૂષણુ રૂપ હતા છતાં તેને ગુણુ રૂપે માન્ય; કારણકે, જો તે વાનર મનુષ્ય રૂપે રહ્યા હાત તા આ સુંદર સ્ત્રી તેની રાણી ન થાત, " હે સ્વામીનાથ, તેથો અમે ઇચ્છીએ છીએ કે સ ંસારવાસને ચેાગ્ય એવું સુખ પ્રાપ્ત કર્યા પછી તમે અધિક લેાભથો મેાક્ષ સુખની ઇચ્છા રાખી તે વાનરની જેમ મૂલ સુખમાંથી પડે નહીં. અમે આ વાત તમારા હિતની ઈચ્છાથી કહીએ છીએ.” જ ખૂ કુમાર બાલ્યા, “ હે વાચાલ ી, સત્પુરૂષા ધર્મની અંદર લાશને પણ વખાણે છે, કારણુ કે, જે મુકિતની ઇચ્છા, તે લેભ રૂપી રાગનું ઓષધ છે, જે પુરૂષ માહની નિદ્રામાં પ્રમાદી થઈ મેાક્ષના સુખને માટે યત્ન કરતા નથી, તે પુણ્યસાર નામના કુલપુત્રની જેમ મનુષ્ય જન્મથો ભ્રષ્ટ થઈ શાક કરે છે. દાંત. જેમાં આવેલા ગૃહા પેાતાની શોભાવડ વિમાનના પણ તિરસ્કાર કરે છે, એવુ ભાગપુર નામે એક નગર છે. કુલપુત્ર પુણ્યસારનુ તેમાં વિપરિત નામવાળા પુણ્યસાર નામે એક કુલપુત્ર રહેતા હતા. તેનુ ભરણ પાષણ કરવાના જાણે અગાઉથી ભય લાગ્યા હાય તેમ માતા પિતા તેની ખાલ્યવયમાંજ મૃત્યુ પામી ચાલ્યા ગયા હતા. પછી તેના માશાળીયાઓએ સ્નેહથી નહીં પણ લેાકલાથી તેને ઉછેરી માટે કર્યાં, પુણ્યસાગર જ્યારે ચાવનવયમાં આવ્યા ત્યારે તેના મેાશાળોયા એ.એ એક શીળવતી કન્યા સાથે તેના વિવાહ કર્યો, પછી તે પુણ્યસાર સ્ત્રી સાથે મે શાળગૃહમાં રહી દાસપણાથી પોતાની આજીવિકા ચલાવતા હતા. એક વખતે કેટલાએક મિત્રાની ગેાણી કરતાં તેના સાંભળવામાં ७ Page #63 -------------------------------------------------------------------------- ________________ પ શ્રી જંબૂસ્વામી ચરિત્ર આવ્યું કે, “સમુદ્રમાં ઉચી જાતના રત્નો રહેલા છે.” આ સાંભળી તે મૂર્ખ હર્ષના આવેશથી બેલી ઉઠે કે, “જે હું સમુદ્રને ઉલેચી રને માટે સંચય ન કરૂ તે મને પુણ્યસારને બદલે અહંકાર વગરને પાપસાર કહે.” આવી પ્રતિજ્ઞા લઈ ઘેર આવ્યા અને તેણે પિતાની પત્નીની આગળ તે પ્રતિજ્ઞા કહી, ત્યારે શુશીલ પત્નીએ તેને વારવા માંડે, ત્યારે તે આક્ષેપ કરીને બેલે. “અરે વરાકી, તું શા માટે ખેદ કરે છે? સમુદ્રમાંથી લાવેલા રત્ન વડે તારા અલંકારે થવાના છે. એ નક્કી માનજે” પછી તેણે પિતાના મશાલીયા પ્રત્યે એ વાત કહી એટલે તેઓ પણ તેને અટકાવવા લાગ્યા. ત્યારે તેણે તેમને પણ અવળી રીતે કહ્યું કે મારા સિવાય તમારા ઘરનું મતનું દાસપણું બીજે કેણ કરે. તે પછી પુણ્યસાર એક લેઢાની કંડી લઈ વેગથી સમુદ્રને કાંઠે ગયે. તે વખતે તેને જોઈ જાણે હાથમાં કમંડળ લઈ અગસ્ત મુનિ જેતે હોય તેમ લેકે ચિંતવવા લાગ્યા. જેમાં દુધર એવા પૂરથી હજારે નદીઓના જલના પ્રવાહો પડે છે. તે પણ જેની ઇચ્છા પૂર્ણ થતો નથી, એવા સમુદ્રને કાંઠે બેથી તેનું જલ પેલી લેઢાની કુંડીવડે ઉલેચવા પુણ્યસારતિયાર થયે. જળ ઉલેચતાં તે બેભે. “હે સમુદ્ર, જે તું તારી અંદર રહેલા રત્નના સમૂહને છોડી દે, તે હું કૃપાથી તને છોડી મુકું” આવા વચનેથી સમુદ્રને તર્જના કરતા પુણ્યસાર કયા કયા લેકના ઉપહાસ્યનું પાત્ર નથી થ! જ્યારે કે તેને તેમ કરતે અટકાવતા ત્યારે તે લેકેને કહે કે, અરે લોકે, હું તમારે ભાગીદાર કે વિ. રાધી નથી છતાં તમે મારી સંપત્તિને કેમ સહન કરી શકતા નથી” આવી રીતે સમુદ્રનું જળ ઉલેચતાં છ માસ થઈ ગયાં, ત્યાંસુધી તેણે અન્ન પણ છેડી દીધા અને તે જરા પણ મનભંગ થયે નહીં. આવી તેની શ્રદ્ધા જોઈ સમુદ્રને મુસ્થિત નામને દેવ તેની ઉપર સંતુષ્ટ થઈ ગયે. અપવાદથી ભય પામનારા તે દેવતાએ સમુદ્રમાંથી જળને ઉલેચનારા તે પુયસારને દારિદ્રરૂપી અંધકારને દૂર કરનાર સૂર્યના જેવું ચિંતામણી રન બતાવ્યું. પિતે વિજયી થયે, તેથી ખુશી થઈ પુણ્યસારે તે રત્નને પિતાના મલિન વસ્ત્રના છેડા સાથે બાંધ્યું અને પછી પિતાને શ્રમ સફળ થયેલે જાણી તે પિતાને પ્રથમ વારનારા Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી જખૂસ્વામી ચરિત્ર. ૫૧. લોકાને તિરસ્કાર કરવા ઇચ્છતા ત્યાંથી ચાલી નીકળ્યે. આગળ ચાલતાં કોઇ ગામમાં આવ્યા, ત્યાં કાઇ મુસાક્રખાનામાં ઉતરી ગામમાંથી ભિક્ષા માગી અન્ન લાવી તે વડે તેણે લાંબા વખતની ક્ષુધા દૂર કરી, પછી રાત્રે સુઇ ગયે, નિદ્રામાં જેની ગાંઠે રત્ન ખાંધેલું હતું, તે વજ્ર દૂર થઇ ગયું. તેવામાં કોઇ ખીન્ને મુસાફર આવી ચડયા. તેના પગમાં તે વસ્ત્રની ગાંઠ અક્ળાણી, તે ઉપરથી તેણે તે ગાંઠ છેડી ત્યાં નિર્જાગીને દુષ્પ્રાપ્ય એવું તે રત્ન તેના જોવામાં આવ્યું. તરતજ તેણે એક પાષાણુના કટકા તે રત્નને ઠેકાણે ખાંધી તે રત્ન લઈ લીધું. અને તે પ્રતિનિ તે ચિંતામણી રત્નની પૂજા કરી. જે વસ્તુ મેળવવવાની ઈચ્છા થાય તે વસ્તુ મેળવવા લાગ્યું. નિર્ભાગી પુણ્યસાર પ્રાતઃકાળે સૂર્યના કિરણા થતાં જાગ્રત થયા. પછી તે રિદ્રી પેાતાનું વસ્ત્ર લઈ હની ઉર્મિઓથી પ્રેરાયેલે હોય તેમ ઉતાવળા માનું ઉલ્લંધન કરો પેાતાને ઘેર આવી પહેારચ્યાં. ઘેર આવી પાતાની પત્ની અને સ્વજનાને એકઠા કરી તેણે કહ્યું, કે, “તમે બધાએ મને વારતા હત', પશુ છેવટે હું સમુદ્ર પાસેથી ચિંતામણી રત્ન લઇને આવ્યે છે. ” એમ કહી તેણે જેવામાં વસ્રની ગાંઠ છેડી તેવામાં જાણે દારિદ્રને ક્રીડા કરવાને દડા હાય તેવા પાષાણુના કટકેા પ્રગટ થઇ આવ્યે. તે જોઇ “ તારે લાયક ચિંતામણી મળી ચુકયે ” એમ બધાએ તેનું ઉપહાસ્ય કરવા માંડયું. પુણ્યસાર તા જાણે મરી ગયા હોય, તેમ કાંઇ પણ ખેલી શકયા નહીં. ” r હે પદ્મશ્રી, તે પુણ્યસારની જેમ મને આ સંસારરૂપી સમુદ્રમાં મનુષ્ય ભવરૂપી ચિતામાંણુ મળ્યે છે, તેને જો હુ મેહુ નિદ્રામાં ગુમાવી બેસું, તા હું પોતેજ ઉપાસ્યનું પાત્ર ખનુ જમ્મૂ કુમારના મુખથી આ વચનો સાંભળી ત્રીજી સ્રી પદ્મસેના ખાલી—“ પ્રાણપ્રિય, જે વસ્તુ પ્રાપ્ત થાય, તેનાથો સ ંતાષ માનવા ચેાગ્ય છે. નહીં તે ઉંચા વૃક્ષ ઉપર કળા જોઇને હૃદય ફાર્ટી જાય છે. ၇ પુરૂષ જે મળ્યુ ડાય તેને છોડી દે અને જે મળ્યું ન હોય તેને વિશેષ મેળવવા માટે યત્ન કરતા, તે એક શીયાળની જેમ ઉભય ભ્રષ્ટ થઇ પાછળથી હેરાન થાય છે, Page #65 -------------------------------------------------------------------------- ________________ શ્રી જબૂસ્વામી ચરિત્ર. કઈ એક શીયાળ નદીની આસપાસ મુખમાં માંસ લઈને ફ રતે હતો. તેવામાં કાદવવાળી જમીનમાં એક શીયાળની લીન થયેલ એક મત્સ્ય તેના જોવામાં આવ્યું. કથા. તત્કાળ પેલું માંસ મુખમાંથી છેડી દઈ તે મત્સ્યને પકડવા દેડ, તેવામાં તે મત્સ્ય ન દીમાં ચાલે ગયે અને પાછળથી શમળી આવી તે માંસને લઈ ગઈ. તેથી તે શીયાળ હૃદયમાં પીડા પામી આકંદ કરવા લાગ્યું. ત્યારે કે કેતુકી મુસાફર તે માગે નીકળે. તેણે તે શીયાળને અધિક લેભ જે આ પ્રમાણે કહ્યું. “અરે શીયાળ, તું મુખમાં રહેલા માંસને છેડી વધારે લેભથી મત્સ્યને પકડવા દે, તેથી તુ માંસ અને મસ્ય–બંનેમાંથી ભ્રષ્ટ થયે છે, હવે શા માટે રૂદન કરે છે?” તે પ્રમાણે હે પ્રિય, તમારા હાથમાં આવેલા આ ભોગ ઉપર તમે અના દર રાખે છે અને મેક્ષના સુખ ઉપર આદર રાખે છે, પરંતુ જે કર્મવેગે એ બંને સુખ નહીં મળે તે તમે પણ બીજાઓને શેક કરવા એગ્ય થઈ પડશે. અમે ઇછિએ છીએ કે તમારે એ દશા ન થાઓ.” જંબૂ કુમાર બેલ્યા હે સૈભાગ્યવતી સ્ત્રી, તું મારા કલ્યાણની ઇચ્છા રાખી મને ઉપદેશ આપે છે, પરંતુ જે મેળવ્યું હોય તેને સંભાળી રાખવું, એ વાત કેને ન રૂચે? પરંતુ વનિતાઓની વાણી રૂપ ચાર સ્ત્રીઓ મેળવેલા ધર્મને પણ હરી લે છે, તેઓને પરાજય કરી વિદ્યુમ્ભાળીના જેવું નહીં થાઉં. વિતાઢય પર્વત ઉપર ઘણી ભાવાળું ગગનવલ્લભ નામે નગર છે. તે નગરમાં આવેલા મણિમય ભવ. વિદ્યુમ્ભાલીનું તેની ભીંતામાં પડેલા લોકોના પ્રતિબિંબથી. દ્રષ્ટાંત. જ ચિત્ર કાઢેલા હતા. તેની અંદર વિદ્યાધર વિધુમ્માલી અને મેઘરથ નામે બે સહેદર બંધ રહેતા હતા. તેઓ બંનેને કઈ વખતે માતંગી નામની વિદ્યા પ્રાપ્ત કરવાની ઈચ્છા થઈ. જ્યારે પુરૂષને માતંગી વિદ્યા સાધવી હોય ત્યારે તેમને એક ચંડાળની પુત્રીને પરણી ચંડાળના વાસસ્થાન Page #66 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર - માં એક વર્ષ સુધી બ્રહ્મચર્ય પાલીને રહેવું પડે છે. ત્યારે એ વિધા તેમને સિદ્ધ થાય છે. એ વિદ્યા મેળવવાને માટે વૃક્ષ ઉપરથી જેમ બે પક્ષીઓ ઉતરે તેમ તેઓ વૈતાઢ્ય પર્વત ઉપરથી નીચે ઉતર્યા પછી ચંડાળને વેષ ધરી તે બંને વસંતપુર નગરમાં આવ્યા. જ્યાં ચંડાળે રહેતા હતા તે સ્થાને તેઓ ગયા અને એક ચાંડાળ કુળના વૃદ્ધ પુરૂષને મળ્યા. તે વૃદ્ધ ચાંડાળે તેમને પુછ્યું કે, “તમે કેણ છે?” તેઓ બોલ્યા “અમે એક ચંડાળના નાયકના પુત્ર છીએ. પિતાના અપમાનથી ખેદ પામી અમે બંને પાટલીપુત્ર નગરમાંથી તમારા જેવા ધણની શરણે આવ્યા છીએ. તે બંનેને ગુણી અને ભકત જાણી તે વૃદ્ધ ચાંડાળે પોતાની બે પુત્રીઓ સાથે હર્ષથી તેમને વિવાહ કર્યો. પછી મેઘરથે દોષ રહિત બ્રહ્મણ્ય પાળી માતાની વિદ્યા સાધી લીધી. અને વિદ્યુમ્માલી કેવેલ જેમ કાગડીને ચાહે તેમ તે ચંડાળીને અં. ત્યંત ચાહવા લાગ્યું. અને તેણીની સાથે વિષય ભેગમાં પડી ગયે. થડે કાળે મેઘથી સિંચન થયેલી ભૂમિ જેમ અંકુરને ધારણ કરે તેમ તે ચંડાળીએ ગર્ભને ધારણ કર્યો. જ્યારે એક વર્ષ પૂર્ણ થયું એટલે મેઘ. રથે માતંગી વિદ્યા સિદ્ધ કરી તે વખતે તેના જાણવામાં આવ્યું કે વિ. ઘુમ્માલીથી ચાંડાળીને ગર્ભ રહ્યો છે, તેથી તે વિદ્યુમ્માલી પાસે આવી આ પ્રમાણે બેલે—“હે બાંધવ, તારા જેવા સકુળવાળા વિદ્યાધરે આ શે ગજબ કર્યો?”વિદ્યુમ્માલી લજ્જાથી નમ્ર મુખ કરી બેભે. બ્રાતા, મારે અપરાધ ક્ષમા કરે. હવેથી એક વર્ષ સુધી વધારે રહી હ માતંગી વિદ્યા સાધીશ, એક વર્ષ પછી મારી ચિંતા કરજે. વિદ્યુમ્ભાલીની આ પ્રતિજ્ઞા સાંભળી કામદેવને જીતનાર પુરૂષ જેમ બ્રહ્મપદને પામે તેમ મેઘરથ પોતાના નગરને પ્રાપ્ત થયું. ત્યારબાદ એક વર્ષ વીત્યા પછી મેઘરથ પોતાના બધુને સ્ત્રીના બંધમાંથી ઉદ્ધાર કરવા પાછે વસંતપુરમાં આવ્યું. ત્યાં પોતાના બંધુ વિદ્યુમ્માલીને ઉત્સગમાં બાળકને રમાડતે જે અને તેની સ્ત્રી ચાંડાળીને પુનઃ સગર્ભા થયેલી અવલેકી. તે જોઈ મેઘરથે કહ્યું, “અરે બંધુ તુ તે નિલજ અને વિકળ થયેલો લાગે છે. કે જેથી નગરની ગટરમાં જેમહંસ અનુરાગી થાય તેમ તું આ અધમ સ્ત્રીને અનુરાગી થાય છે. વિઘુમ્માલીએ કહ્યું, “બ્રાતા, મારી રેખા ખલપુરૂષમાં થઈ છે અને તમારી Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૪ શ્રી જંબુસ્વામી ચરિત્ર. " રેખા ઉપકારી પુરૂષામાં થઇ છે, જેથી આવી દશામાં રહેલા એવા પણ મને પ્રતિબંધ કરવાને માટેતમે વાર વાર આવે છે, હવે એકવાર પાછા જાએ, હું એ વિદ્યાને જરૂર સાધીશ. એક વર્ષ પછી મારો ઉદ્ધાર કરવા આ વજ્રો. ” મધુના આ વચન સાંભળી મેઘરથ પાછા ચાલ્યા ગયા. એક વ થયા પછી તે ફરીવાર પાછા આળ્યે, ત્યાં તે વિધ્ન્માલી એ ખાળકાને રમાડતા તેના જોવામાં આન્દ્રે અને પેલી ચંડાળી સગર્ભા જોવામાં આવી. તે જોતાંજ તેનુ મન અતિશય ખિન્ન થવા લાગ્યુ, તત્કાળ મેઘર્થ તેનાથી કંટાળીને ચાલ્યા કે જે ફીવાર પાછે આવ્યેાજ નહીં. હું માલે, હું તે વિધુમ્માલીની જેમ ગુરૂજનને ખેદ કરાવીશ નહીં. ” જમ્મૂ કુમારના મુખથી આ દૃષ્ટાંત સાંભળી તેની ચેાથી સ્ત્રી કન સેના એટલી—“ હે સ્વામિનાથ, જેમ અતિકામથી વિચિત્રવીર્ય રાજા, અતિ કપથી કારવા, અતિ અભિમાનથી રાવણ અતિ જુગારથી નળ રાજા અને અતિક્રૂરતાથી પરશુરામં નાશ પામ્યા હતા, તેમ તમે અતિ લાલથી શાયમની જેમ નાશ પામશે. . શાલિગ્રામ નામના ગામમાં એક સારે ભાગ્યવાન કશુખી રડતા હતા. તે હુંમેશા શંખ વગાડી મૃગ વગેરે પશુએને નસાડીને પેાતાના ક્ષેત્રની રક્ષા ક. રતા હતા. એક વખતે તે રાત્રે હાથમાં શંખ લઈને તે ક્ષેત્રની રક્ષા કરવા ગયે. જ્યારે રાત્રિના અવસાન કાળ થયા, એટલે તે સૂતા ઉઠી શંખ વગાડવા લાગ્યા, તેટલામાં કેટલાએક ચાર લેાકેા ગાયાના ધણ હરી લઈને તે ક્ષેત્રની આસપાસ જતા હતા, આ શંખને ખિન સાંભળી તેઓએ ધાર્યું કે, અકસ્માત્ રક્ષક ( પેાલીશ ) લેકે. આપણને પકડવા આવી પહેાંચ્યા. આમ ધારી તેએ બધુ ગયેનું ધણુ છેડી દઇ પેાતાના શ્વેતુને પણ ભાર રૂપ માનતા દશે દિશાઓમાં નાશી ગયા અને તે વખતે અ ંધકાર ઉપર મિત્ર બુદ્ધિ કરવા લાગ્યા, તે પછી પ્રાતઃકાળે તે કણબી ક્ષેત્રની આસપાસ ફરતે હતા, તેવામાં સ્વેચ્છાથી કરનારા લેઢાની જેમ તે ગેાવાળ વગરનુ ગાયાનુ ધણ તેના જોવામાં આવ્યુ, તેને તે ગામમાં લઇ ગયા. તે વડે લેાકા પાસેથી દ્રવ્ય અને યશ અને શખધમક દ્રષ્ટાંત. Page #68 -------------------------------------------------------------------------- ________________ શ્રી જબૂસ્વામી ચરિત્ર. * પષ તેને પ્રાપ્ત થયા. આથી તેનામાં વિશેષ લાભ થયે એટલે તે ખેડુત હંમેશા રાત્રે વિશેષ શંખ વગાડવા લાગ્યું. એક વખતે ફરીવાર પેલા ચાર લેકે ગાયનું ધણ સાથે લઈ તે ક્ષેત્રની આગળ નીકળ્યા, ત્યાં તે શંખનો ધ્વનિ તેમના સાંભળવામાં આવ્યું. તત્કાળ તેઓ વિશેષ હીંમતથી અને બુદ્ધિથી વિચાર કરી કહેવા લાગ્યા કે, “આપણે પ. હેલા પણ આજ ઠેકાણે શંખને ધવનિ સાંભળે હતું, તે કઈ પુરૂષ આ ક્ષેત્રની નજીક શંખ વગાડનાર હવે જોઈએ. અને તેજ પુરૂષ પહેલા પણ શંખ વગાડીને આપણી ગાયેના ધણને ત્યાગ કરાવ્યું હતું, જે આ વાતની ખાત્રી થાય તે આપણે તે શખધમક પુરૂષને હણી નાંખવે જઈએ.” આવું વિચારી તે ચાર લે કે શંખના શબ્દને અનુસારે તે ક્ષેત્રમાં દાખલ થઈ ગયા. ત્યાં તે શંખ વગાડનાર કયુબી જોવામાં આવ્યું. તત્કાળ તેને પકડી તેને શંખ ભાંગી ઘણે માર મારી તેને મૃતપ્રાય કરી દીધો હતે. હે પ્રાણેશ, આ દષ્ટાંત ઉપરથી સમજવાનું કે, તે કણબીએ અધિક લેભ ન કર્યો હેત તે તે એવી ભારે વિપત્તિને પામત નહીં, તેવી રીતે તમે પણ પ્રાપ્ત થયેલા ભેગથી સંતોષ માની લે. મોક્ષની સ્પૃહાને વિશેષ લાભ કરે નહીં. જ બૂકુમાર બોલ્યા–“હે પ્રિયા, ભેગ અને સંતોષ એ બંને ને મેળજ આવતું નથી, કારણકે ભેગને ભેગવનારા કેઈ પણ પ્રા. ણીને સંતોષ થતું નથી. જેમ જેમ સંગ થાય છે, તેમ તેમ પ્રાણી વિશેષ મગ્ન થતું જાય છે. એક વાનર અધિક અધિક સંગ કરવાથી નાશ પામ્યું હતું. સમગ્ર પ્રાણુઓને ક્રિડા કરવાના સ્થાનરૂપ વિધ્ય નામે પર્વત છે. તેની અંદર શત્રુઓના સમૂહને મારી નાંવાનરનું દ્રષ્ટાંત પનારે એક યૂથપતિ વાનર રહેતું હતું. એક વખતે તે ટેળામાં રહેતા એક બીજે વાનર તે ચૂથપતિ વાનરની પ્રિય વાનરી સાથે એકાંતે રહેલ હતા. આ ખબર ચૂથપતિના જાણવામાં આવતા તે ક્રોધથી તેને મારવા દેડી આવ્યું. તેને આવતે જઈ પેલે વાનર ખીહાર શબ્દકરી પાષાણના ગોળા ફેકતે પૃષ્ટ Page #69 -------------------------------------------------------------------------- ________________ શ્રી કરવાની સ્ત્ર ભાગે પેલી વાનરીને રાખી ક્રોધના આવેશથી તેની સામે દેડ. તેઓ બંને સામસામે યુદ્ધ કરવા લાગ્યા. કેઈએ તેમને યુદ્ધ કરવાની કળા શીખવી નહતી, છતાં તેઓ જાણે તે કળાને જાણતા હોય તેમ યુદ્ધ કરતાં જોઈ, કેટલાએક સીકારીએ તેવું કદિ જોયેલ નહિ તેથી વિસ્મય પામી ગયા. પિલા અજેય પરાક્રમવાળા યુવાન વાનરે તે વૃદ્ધ વાનરને હરાવી દીધું એટલે તત્કાળ તે નાશી ગયે. તડકાના તાપથી અને માગના શ્રમથી તે વૃદ્ધ વાનર અતિ તૃષાતુર થઈ ગયે. આથી તેણે કઈ મોટી વિશાળ શિલા ઉપર રહેલ શિલાજીતની અંદર જલની બુદ્ધિથી પિતાનું મુખ નાખ્યું. તેમાં તેનું મુખ એવું ચાટી ગયું કે, તેને તે ઉખેડી શકે નહીં. પછી તેણે પિતાના બે હાથ તેમાં નાંખ્યા, તે બંને હાથ પણ ચોટી ગયા. જ્યારે હાથ ઉખેડી શક્યો નહીં એટલે બે પગ નાખ્યા, તે પણ ચોટી ગયા, એવી રીતે બધા અવયવો ચાટી. જવાથી તે વાનર જાણે ખીલાઈ ગયે હેય તેમ બની છેવટે મૃત્યુને પામી ગયે. હે પ્રિયે, તેવી રીતે શીલાજીત જેવા આ વિષયભાગ છે. તેની અંદર તૃષ્ણાથી મેહિત બુદ્ધિવાળે થઈ તે વાનરની જેમ હું વિપન્ન થવાને નથી. આ પ્રમાણે વર જંબૂ કુમાર પિતાની ચાર કિયાએને ચતુરાUો પ્રતિબંધિત કરી મનની અંદર માવા લાગ્યું કે, મેં હવે કામદેવના સુભટેનું અધું કટક ભેદી નાંખ્યું છે. આ વખતે તેની પાંચમી પ્રિયા નભસેના બેલો–“હે પ્રિય, મને લાગે છે કે મોક્ષના સુખમાં આનંદને ધારણ કરનાર મુનિઓનું વૃંદ જેઈ આપનું મન તેને માટે ઉત્સુક થાય છે અને તેથી આપ ઉતાવળા થાઓ છે, પરંતુ જે કામ સ્પર્ધથી કરવામાં આવે તે પ્રાયઃ સારા પરિણામવાળું હેતું નથી. તે ઉપર વિદ્વાને બે વૃદ્ધ વશીનું દષ્ટાંત આપે છે. પૂર્વે નંદિગ્રામમાં સિદ્ધિ અને બુદ્ધિ નામે બે વૃદ્ધ સ્ત્રીઓ રહેતી હતી. તેઓ બંને જરાવસ્યા અને દાન બે વૃદ્ધ ડેશીઓ રિદ્રમાં સમાન હતી, તેથી તે બનેની વચ્ચે નું દ્રષ્ટાંત. મૈત્રીભાવ ઉત્પન્ન થયે હતે. તે બંનેમાં સિદ્ધિ એ દારિદ્રના દુઃખથી પીડિત થઈ પ્રભાવના Page #70 -------------------------------------------------------------------------- ________________ ૭ શ્રી જબૂરવામા ચરિત્ર. . નિધિ જેવા ગિલ નામના યક્ષની આરાધના કરી, તેથી તે યક્ષ તેને હંમેશા બે સેનામે હાર આપવા લાગ્યે પ્રિય એવા વસંત ઋતુના ચૈત્ર અને વૈશાખ માસથી જેમ વેલી પલ્લવિત થાય, તેમ એ સિદ્ધિ ડેશી તે બે સેના મેરેથી ઘણી સંપત્તિને પ્રાપ્ત થઈ ગઈ. એક વખતે બુદ્ધિ ડેશીએ સિદ્ધિ ડેશોને કહ્યું કે, “હે સખી, પહેલા આપણે બંને સરખી સ્થિતિમાં હતા, તે હાલ તારા વચ્ચે તથા આભૂષણના દેખાવથી તું જાણે બદલાઈ ગઈ હોય તેમ દેખાય છે? પછી સરળ હૃદયવાળી સિદ્ધિએ પોતાને યક્ષ તરફથી જે લાભ મળે છે, તે વાત બુદ્ધિને કહી સંભળાવી. તે વાત સાંભળી બુદ્ધિએ પણ તે યક્ષની આરાધના કરી. જ્યારે યક્ષ પ્રસન્ન થયે એટલે તેણુંએ સિદ્ધિના કરતાં બમણું મળે તેવી માગણી કરી. યક્ષે પ્રત્યક્ષ થઈ તેણીને પ્રતિદિન ચાર સોનામહોર આપવા માંડી, આથી મૃદુપવનથી સરસીની જેમ બુદ્ધિ સિદ્ધિના કરતાં દ્વિગુણ વિલાસ ભેગવવા લાગી તે ઇ સિદ્ધિએ પુનઃ યક્ષની વિશેષ આરાધના કરી બુદ્ધિથી બમણી સમૃદ્ધિ માગી લીધી. તે જોઈ પાછી બુદ્ધિએ તેનાથી બમણું સમૃદ્ધિ માગી. આ પ્રમાણે થવાથી ભેમિલ યક્ષને તે સ્ત્રીએના સંક્ટમાં આવી પડયા જેવું લાગ્યું. તેથી તેના હૃદયમાં ખેદ ઉ• સન્ન થયે તે ઇ સિદ્ધિએ બલાત્કારે તેની આરાધના કરી પિતાની એક આંખ કાણું થવાનું વરદાન માગ્યું. આથી સિદ્ધિ એક આંખે કાણું બની ગઈ. પછી બુદ્ધિ વગરની બુદ્ધિએ તે યક્ષની આરાધના કરી “સિદ્ધિના કરતાં મારે બમણું થાઓ” એવી માગણી કરી તેથી યક્ષે બુદ્ધિને બે આંખે કાણી કરી દીધી. આથી પુષ્કળ વૈભવ પ્રાપ્ત થયાં છતાં પણ બુદ્ધિના હૃદયમાં ભારે સંતાપ ઉપ્ત થયું હતું.” હે સ્વામિના, તેરી રીતે મેક્ષની ઈચ્છા રાખનારા મુનિએની સાથે સ્પર્ધા બાધી વર્તનારા એવા આપને તે વૃદ્ધ ડેશી બુદ્ધિની જેમ હાનિ થશે. જકુમાર બેલ “માનિનો, આ તારા વચનની પદ્ધતી ૧ તલાવી Page #71 -------------------------------------------------------------------------- ________________ ૧૮ શ્રી જંબૂસ્વામી ચરિત્ર. ભવીજનના ઉઘડેલા તત્ત્વરૂપી નેત્રની અંદર ડ્યૂડનો વૃષ્ટિ કરવા જેવી છે. તમારા જેવા માણસાના વચના ઉપર સન્માને છેડી દે તેવા પુરૂષ તે બીજા સમજવા, હું તા કપિણુ સન્માર્ગને છેડવાને નથી. તે ઉપર એક અશ્ર્વનું દ્રષ્ટાંત છે, તે સાંભળ, “ સર્વ પ્રકારની સમૃદ્ધિનું જાણે સ ંકેત સ્થળ હાય તેવું સાકેત નામે એક નગર છે. તેની અંદર ખાા એક અશ્વનું દ્રષ્ટાંત. અને આંતર શત્રુએને જીતનારો જિતારિ નામે રાજા હતે. તે નગરમાં તે રાજાના પ્રસાદનુ સ્થાનરૂપ જિનદાસ નામે એક શ્રાવક હતા, રાજાએ એક વખતે તે જિનદાસને ઘેર એક રત્ન જેવા અન્ધ થાપણ મુકયે હતા તે જિનદાસ તેનુ સારી રીતે પાલન કરતા હતા. તે ગૃહસ્થના ઘરમાં એ અ શ્વના અંગ તથા ઉપાંગ જેમ જેમ વધવા લાગ્યા તેમ તેમ રાજાને સંપત્તિ વધવા લાગી અને તેના શત્રુઓને વિપત્તિ વધવા લાગી. જિ નદાસ પ્રતિ દિવસ તે અશ્વ ઉપર ચડી તેને સરોવરમાં પાણી પાવા લઇ જતા અને ત્યાંથી જ્યારે પાછા વળતા ત્યારે તેને એકજિનાલયની આસપાસ ત્રણ પ્રદક્ષિણા કરાવતા હતા. પછી તે અશ્વ ઉપર બેઠા બેઠા જિનેશ્વર ભગવાનને નમસ્કાર કરી પેાતાને ઘેર આવતા હ. આવા નિત્યના અભ્યાસથી તે અશ્વ જિનદાસનુ ઘર, સરેવર અને જિનાલય સિવાય ખીજે જવાના કાઈ પણ માર્ગ જાણતા નહાતા, એક વખતે જિતારી રાજાના શત્રુ રાજાએ એ સભામાં સર્વને પુછ્યું કે— “શું આપણુ રાજ્ય જેને બીજી જીમ થઇ હાય તેવા માણુસની જેમ જિતારિ રાજાથી તા તુટી નહીં જાય ? ,, 19 તે વખતે પૃથ્વી ઉપર ગુપ્ત રીતે ફરનારા તેમના ખાતમીદારો ઓલ્યા— “ મહારાજા, પાતાના સ્વામીના રાજ્યનુ` રસાયનરૂપ અને શત્રુઓની કુલ લક્ષ્મીને ક્ષયરોગરૂપ જિતારિ રાજાના અશ્વ જ્યાંસુધી જયવંત છે, ત્યાં સુધી બીજાઓના ઉદય કેવી રીતે થવાના ? ” ખાત મીઠારાના આ વચન સાંભળી પાતાને ડાહ્યા માનનારા એક મત્રીએ પ્રતિજ્ઞા કરી કે, “ હું તે જિતારિ રાજાના અશ્વને અલ્પ સમયમાં ૧ માણુસને ખીજી જીસ થાય તેા તે મૃત્યુ પામે છે. w Page #72 -------------------------------------------------------------------------- ________________ શ્રી જબુસ્વામી ચરિત્ર. પર હરી લાવીશ.” આવી પ્રતિજ્ઞા કરી તે મંત્રી તરત ચાલે અને સાક્ત નગરમાં આવી પહોંચ્યું. તેણે કપટથી શ્રાવકને વેષ લીધે. અને તે સાકેત નગરમાં સર્વ જૈન બિંબેની પૂજા કરવા લાગ્યો. તેની આવી શ્રાવક ધર્મની પ્રવૃત્તિ જે જિનદાસ શ્રાવક ભેળવાઈ ગયે. અને સાધર્મિવસ્યલ્ય કરવાને માટે તેને તે પોતાને ઘેર લાવ્ય. ત્યાં જિનેશ્વરની પૂજા કરી ખેટ કેટલાએક નિયમ બતાવી તેણે જિનદાસને ઘેર ભેજન કર્યું. પછી જિનદાસના આગ્રહથી તે મંત્રી ધર્મવાર્તા કરવાને ત્યાં રાત્રિવસ રહ્યા. તેવામાં તે રાત્રે કેઈ મિત્રને ઘેર વિવાહને પ્રસંગ આવ્યો, તેથી તે મિત્રે જિનદાસને પિતાના વિવાહોત્સવમાં ભાગ લેવાને પ્રાથના કરી બેલા. તે વખતે જિનદાસ ક્ષણવાર અશ્વની ચિંતામાં પડે. સર્વ ગેપનીય વસ્તુઓમાં પણ વધારે ગોપનીય એવા તે અશ્વને પિતાના પુત્રાદિકને પણ સેપવામાં અવિશ્વાસી એ જિનદાસ છેવટે પિતાને ઘેર મહેમાન થયેલા તે કપટ શ્રાવક મંત્રીને તે અશ્વ રક્ષણ કરવા સોંપી ચાલતે થયે. મુખે ગાય છે અને બીજે શરીરે વાઘ જે તે કપટી શ્રાવક વિચારવા લાગ્યા કે–આજે મને સાધ્ય વસ્તુ સિદ્ધ થઈ ચુકી.” પછી જ્યારે અધીં રાત્રિ થઈ એટલે તે પેલા ઘોડા ઉપર બેઠે અને તેને પિતાના નગર તરફ હંકાર્યો. નિત્યના અભ્યાસ પ્રમાણે અશ્વ પ્રથમ પેલાં સરેવર પાસે જઈ પછી જિનાલયમાં આવી તેને ત્રણ પ્રદક્ષિણ કરી પાછો પિતાને ઘેર આવ્યા. કપટ મંત્રીએ તેને ફરીવાર હંકાયો. તે પણ તે સરેવર અને જિનાલયને પ્રદક્ષિણા કરી પાછા ઘેર આવ્યું. એ પ્રમાણે ઘણીવાર હંકાર્યો તથાપિ તેણે તેજ પ્રમાણે ભ્રમણ કર્યા. કર્યું. એવી રીતે થતાં રાત્રિના અંધકારને નાશ થઈ ગયે અને પ્રત્યુષ કાળ થયો. એટલે તે કપટી અશ્વને છેડી નાશી ગયે. અને વારંવાર રાત્રે ભ્રમણ કરવાથી જેને કલેશ થયેલ છે, એ તે અશ્વ તેની અશ્વશાળામાં પેશી ગયે. પ્રાતઃકાલે નગર જનેએ જિનદાસને પુછયું કે, શું તમે રાત્રે અશ્વને ફેર હતે.?” આવા લોકોના વચનથી તે ચકિત થઈ ગયે. તત્કાળ તે અશ્વની પાસે આવ્યા ત્યાં અશ્વને અતિશય શાંત થઈ ગયેલ છે. પછી તપાસ કરતાં કપટી શ્રાવકનું વૃત્તાંત તેના જાણવામાં આવ્યું. પિતાને અશ્વ બચી ગયે તેથી તે Page #73 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વામી ર૪િ. પિતાના આત્માને પુણ્યવંત માનવા લાગ્યું. ગ્રહસ્થ જિનદાસ પછી હર્ષના અશ્રુઓથી અશ્વને હુવરાવી તેને વિશેષ સત્કાર કરવા લાગે હતે. પશુને પણ શીખડાવેલા ગુણે ગૈારવાને માટે થાય છે. હે પ્રિયા, તે અશ્વને જેમ તે જિનદાસે સરેવર, જિનાલય અને ઘર એ ત્રણ માર્ગો બતાવ્યા હતા, તેમ મને પણ મારા ગુરૂએ મારા હિતને માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રના ત્રણ માર્ગો બતાવેલા છે, તે ત્રણ માર્ગોને કદિપણ નહીં છોડનારે હું કેને માના ચોગ્ય નહીં થાઉં ?” જંબૂ કુમારના આવા વચન સાંભળી તેની છઠ્ઠી સી કનકથી બે લી–“પ્રાણપ્રિય, ખેતી પણ અનુક્રમે ફલે છે, માર્ગ અનુક્રમે એલંગાય છે. અને પર્વતની ટોચ ઉપર પણ અનુક્રમે જવાય છે. તેવી રીતે મેક્ષ નગરમાં પણ અનુક્રમે જવું જોઈએ, અને વ્રત પણ અનુક્રમે લેવું જોઈએ. જે માણસ અનુક્રમ વગર ઉતાવળથી કામ કરે છે. તે પુણ્યહીનની જેમ શેકનું પાત્ર બને છે. પિતાની શોભાથી ઈંદ્રની નગરી અમરાવતીને પણ જીતનારી જયંતી નામે એક નગરી છે. તે નગરીમાં પુણ્યહીનનું દષ્ટાંત. એક મુઠ્ઠપુત્ર રહેતે હતે. બાળવયમાં જ તેના માતા પિતા અને બંધુઓ મૃત્યુ પામી ગયા, તેથી તેને મામે તેને પોતાને ઘેર લઈ ગયે ત્યાં પણ તે કુલપુત્ર અગ્નિથી દા. તે નિભંગીને ઘેર લાવવાથી તેના મામાની લક્ષ્મી ચાલી ગઈ અને દરિદ્ર જાણે દેહ ધારણ કરીને તેના ઘરમાં રહ્યું હોય, તેમ બની ગયું, આથી મામાએ પણ તે કુલપુત્રનો ત્યાગ કરી દીધો. ત્યાંથી છુટીને તે તામ્રલિસી નગરીમાં આવ્યું. ત્યાં કઈ વેપારીની દુકાને અ૫ લેભથી પડી રહ્યો. તેજ રાત્રે પાપી ચેર લેકેએ તે દુકાનમાં ચોરી કરો આથી લેકેએ તેનું નામ પુણ્યહીન પાડયું. દારિદ્રથી કંટાળી ગયેલે તે પુણ્યહીન સારી સ્થિતિમા આવવા માટે એક વહાણમાં બેશી સમુદ્રની અંદર ચાલ્ય, તેવામાં તીર્ણ પવન છુટયે, તે પણ અ૫ ધનના લેબમાં લુબ્ધ થઈ તે જરાપણ ડગ્યે નહીં. ક્ષણવારે જાણે તે પુણ્યહીનના સંગથી મલિન થયેલા પિતાના આત્માને શુદ્ધ કરવા ઈચ્છતું હોય તેમ તે વહાણ ડુબી ગયું. પુણ્યહીન વહાણના એક પાટીઆને વળગી માંડ માંડ સમુદ્રને કાંઠે આવ્યું. ત્યાં જેની અંદર ઉન્મત્ત હાથો હાથિ Page #74 -------------------------------------------------------------------------- ________________ થી જંબુસ્વામી ચરિત્ર - એના રસમાં મત્ત થયેલા છે, એવું એક જગલ તેના જેવામાં આવ્યું તે જંગલને તે એલંગી ગયે. આગળ જતાં તે જંગલરૂપી સમુદ્રમાં જાણે બેટ હોય, તેવું એક ઉત્તમ તેરણવાળું યક્ષમંદિર તેના જોવામાં આવ્યું. તેની અંદર જઈ પિત નું દારિદ્રતળી નાંખવાને માટે તેણે યક્ષની સેવા કરવા માંડી. તેની સેવાથી દયાળ હૃદયવાળો વક્ષ તેની ભક્તિને વશ થઈ આ પ્રમાણે બે-“હેવસ, એક મયૂર હમેશા આવીને તારી આગળ નૃત્ય કરશે, તે પછી તારી પાસેથી જતા એક પિતાનું સુવર્ણનું પિંછું મુકો જશે, તે પીંછું તારે ગ્રહણ કરવું, એમ કરતાં તે પીંછાને સમૂડ તને ઘણું લક્ષ્મી કરતારે થઈ પડશેયક્ષના આ વચન ઉપરથી તે પુણ્યહીન હંમેશા મયૂરનું પીંછ લેવા લાગે. એક વખતે તેનામાં વિશેષ લાભ પ્રગટ થઈ આવ્યું. તેથી બધા પીંછા લેવા માટે તેણે તે મયૂરને પકડયે, તેને અપવિત્ર હસ્તને સ્પશ થવાથી તે મયૂર તત્કાળ કાગડા થઈ ગયે અને જે તેના પીંછા પ્રથમ લીધેલા હતા, તે પણ બધા કાગડાના પીંછા બની ગયા. આથી તે પુણ્યહીન શત્રુની સેનાની જેમ સામી આવતી લક્ષમીને અટકાવી દેવે કરેલા દારિદ્રના પ્રભાવને જીવિત સુધી અનુભવવા લાગ્યો.” હે પ્રાણ પતિ, તમે પણ જો આશ્રમના કમને લેપ કરી પ્રથમથીજ તપમાં તત્પર થશે, તે પૂરના પુણ્યના સમુડથી ભ્રષ્ટ થઈ તે પુથહીનની જેમ ચિરકાળ દુઃખને અનુભવશે. જંબૂકુમાર બેલ્ય– હે ચતુરા, જે પુરૂષને મૃત્યુની સાથે શુદ્ધ મૈત્રો હેય તેજ પુરૂ આશ્રમને કમ વિચારવું જોઈએ. જે જડ પુરૂ પ્રાપ્ત થયેલી સામગ્રીને પરિવારના મેહને લઈને હારી જાય છે. તેઓ છેવટે કમઠની જેમ ગાઢ પશ્ચાતાપ કરી અવશ્ય કલે શને પ્રાપ્ત કરે છે. દધિની નામે એક અટવે છે. તે લિંકા નગરીની જેમ ૧ અટવી પક્ષે પંકિત–શ્રેણી બંધ રહેલા રિસરમાભૂત એટલે મુખ્ય વડના વૃક્ષો. તેમની સાથે ઘાટા પલાશ એટલે કેશુડાના વૃક્ષાથી ભરપૂર એવી અને અમિત અપરિમિત દ-વૃક્ષોથી રંધાએલી એવી અને અષ્ટાપદ જાતના પ્રાણી - ના નિવાસવાળી લંકાપક્ષે પંકિતશર એટલે રાવણ જેને ક્ષાભૂત-રાજા છે. એવી અને તેની સાથે અવિરલ-ઘણાં પલાશ-રાક્ષસોવાળી અને મિતકુ-સમુદ્રથી રૂધાંએલી અને અષ્ટાપદ સુવર્ણના ઘરવાળી. Page #75 -------------------------------------------------------------------------- ________________ શ્રી અંબૂસ્વામી ચરિત્ર પંક્તિશિર ઉમાભુવાળી, અવિરલ પલાશકમઠનું દષ્ટાંત. વાળી અમિતçથી રૂંધાએલી અને અષ્ટાપદ નિવાસવાળી છે. તેની અંદર ઘણું જનના વિસ્તારવાળે અને સદા જળને ધારણ કરનારે એક નદ (દ્રહ) હ. જેની આસપાસ આવેલ સેવાળ સમૂડ મજબૂત દીવાલના જે દેખાતું હતું. તેની અંદર પુત્ર, પૈત્ર અને હિંગે-ભાણેજે. થી પરિવૃત્ત થઈ એક કાચબે રહેતા હતા. તે દ્રહની અંદર આવેલા એક મોટા દરમાં એવી નિર્ભયતાથી રહેતું કે, તે મૃત્યુને પણ ભૂલી ગયે હતે. એક વખતે પવનને લઈને તે શેવાળના જાળમાં એક છિદ્ર પડ્યું, તે છિદ્રને માર્ગે વાદળ વગરને અને તારાઓથી સુશે ભિત એ શર ઋતુને ચંદ્ર તેના જોવામાં આવ્યું. તેણે પૂર્વે ચંદ્રને જેયેલ નહીં, તેથી તેને ઘણે વિસ્મય થશે. ચિરકાળ સુધી તે ચંદ્રને . જોઈ પછી પિતાની જ્ઞાતિના પરિવારના નેત્રેને ઉત્સવ આપવા તે જલની અંદર પોતાના સ્થાનમાં પરિવારને તેડવા ગયે. એવામાં તે પિતાના પરિવારને તેડી ઉપર પાછો આવ્યો, તેવામાં ઘણે પવન થવાથી તે શેવાળ બંધ થયેલા કમાડની જેમ પથરાઈ ગઈ પછી તે બીચારે કાચ બધા કહને ઓળવા લાગ્યું. તથાપિ તે ચંદ્રને ફીવાર જોઈ શકો નહીં.” - “હે પ્રિયા, તે કાચબાની જેમ હું કુંટુંબના મેહથી મારા ગુરૂ રૂપી ચંદ્રને છોડવાને નથી. આ સમયે સાતમી સ્ત્રી કનકવતી બેલી“હે પ્રાણેશ, જે પુરૂષ સ્વજનેની હિતકારી વાણું માને નહીં, તે પુરૂ ષને માસાહસ પક્ષીની જેમ વિપત્તિઓ નજીક રહેલી છે. કેઈ એક મુસાફર વનમાં ફરતા હતા. તેવામાં તત્કાળ હાથીને સાકાર કરી તેના માંસથી તૃપ્ત થઈ મુખ ફા માસાહસ પક્ષીનું ડીને સુતેલે એક સિંહ તેના જેવામાં આવ્યું. દષ્ટાંત. તે સમયે કઈ પક્ષી માંસના કડકાના લેભથી તે સુતેલા સિંહના મુખમાં પિશ હરે, તેને પેલા મુસાફરે “અરે સાહસ માકર” એમ કહી અટકાવવા માંડે. તથાપિ તે માંસ લુબ્ધ પક્ષી તેના મુખ રૂપી કુવામાં પેશી ગયે. ડીવારે સિંહ જાગે અને Page #76 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર. * * તેણે ચપેટાથી તે પક્ષીને જીવ રહિત કરી નાંખ્યું.” હે પ્રાણનાથ, તે પક્ષીની જેમ તમે પણ તમારી પ્રિયાઓના વચનથી વિમુખ રહે છે, તે તમારું કુશળ નહીં થાય.” - જંબૂકુમાર બે-“હે સુભગે, જે આ જીવને હાનિથી બચાવે તેજ ખરે હિતકારી બંધુ છે. બાકીના જે આપત્તિ વખતે તટસ્થ ઉભા રહે છે, તેઓ શી રીતે બંધુ ગણાય.? પ્રાણીને વિપત્તિમાં રક્ષા કરનાર પિતાનું શરીર કે કુટુંબ નથી. તે વિષે ત્રણ મિત્રની કથા પ્રખ્યાત છે, તે શું તારા સાંભળવામાં નથી આવી? જેમાં ઘણું પ્રાણીઓ નિરંતર ફર્યા કરે છે, એવા એક છેડા વગ રનો દેશ છે. જેને પાર કેટલા એક ઘણું કાળ ત્રણ મિત્રાની કથા. સુધી પણ મેળવી શક્યા નથી. તે દેશમાં વસ્તી ભરપૂર નરસમુદ્ર નામે એક નગર છે. તેની અંદર એવા નર રને ઊન્ન થાય છે કે જેથી ઈદ્ર પણ તે નગરની સ્તુતિ કરે છે. તેમાં ઉગ્રશાસન નામે એક રાજા રાજય કરતે હતે. તેના તેષથી કેટલાએક દિવ્ય સમૃદ્ધિ પામતા હતા અને તેના રેષથી કેટલ એક નરકની વ્યથા પણ પામતા હતા. પાતાલથી તે સ્વર્ગ સુધી, કંથવાથી તે ઈંદ્ર સુધી અને જન્મથી તે મરણ સુધી તે બલવાન રાજાની આજ્ઞાને લેકે જરા પણ ઉલ્લંઘન કરી શક્તા. નહતા. લેકેના ધન, ગરીબાઈ, યુવાવસ્થા, જરાવસ્થા, સુખ દુખ, અને યશ-અપયશ વગેરે બધું જગતના એક પ્રભુરૂપ એવા તે રાજાને આ ધીન હતું. જે સમર્થ રાજા પોતાના બળથી દેવતાઓને નારકી, નારકીને દેવતા દ્વિજ જનેને ચંડાળ અને ચંડાળને જિજને કરી શકતે હતું. તે રાજા ઉગ્રશાસનને સચેતન નામે એક મંત્રી હતે. સર્વ આરને સિદ્ધ કરનારા તે મંત્રીએ પિતાની બુદ્ધિના બળથી પિતાના સ્વામીને તે તે ઉપાયે જી આબાદીમાં ઘણું વધાર્યો હતો. જે મંગો પિતાના મહારાજાના પ્રસાદથી વર્ગ તથા નરકની સીમાવાળી પૃથ્વી ઉપર ફરી શક હતું, તેથી તે મંત્રી સુખ કે દુઃખમાં તેની સેવા છેડતે નહોતે. તે મંત્રી સચેતનને જન્મથી જેને સંગ થયેલે છે, Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪ શ્રી જ’ભુસ્વામી ચરિત્ર, એવા સુરૂપ નામે એક મિત્ર હતા તે મિત્રને તેણે પેાતાની જાતે સુખમાં ગ્રાસ મુકીને ઊછેર્યાં હતા તે સુપને સ્નાનવિલેપન, વિભૂ ષણ સુગંધ મન અનેભાજન વગેરેથી જે પ્રીતિ દર્શાવવામાં આવતી તેને સચેતન મંત્રી પોતાના સુખને માટેજ માનતા હતા. આહાર, વ્યવ હાર, સ્થિતિ, ગતિ અને શયન પણ તેની સાથેજ કરતા હતા. આથી લોકાએ સુરૂપનું નામ નિત્યમિત્ર પાડયુ હતુ. એક વખતે બુદ્ધવાળી મિતી નામની સચેતનની સ્ત્રીએ પોતાના સ્વામીને તે મિત્રને માટે કહેવું પડયું, કારણ કે, “જાતિવ ત કુલસ્રીએ પેાતાના પ્રમાદો પુરૂષને જાગ્રત કરે છે. ” તે સ્ત્રીએ કહ્યું કે, સ્વામી, હું માનું છું કે, આ તમારે મિત્ર ઉપરથી રમણીય દેખાય છે. પણ અદરખાને તે મલિન છે. છેવટે તે તમારા મારા વચ્ચે જુદાઇ પડાવશે, જ્યારે વિપત્તિના કાળ આવી પડશે; ત્યારે તે મિત્ર તમારાથી જુદો પડી જશે, તે વખતે તે પણ તમારે ખરો સખા થશે નહીં, અગ્નિ લાગ્યા પછી શુ કુવે ખેાદાય છે ? હે નાથ, મુખમાં એક આંખ હોય તે તેઆંખ ગણાતી નથી અને થતે એક ચક્ર હાય તે! તે ચક્ર ગણુ તુ નથો, તેવી રીતે એકજમિત્ર મિત્ર ગણાતા તેા નથી, માટે જો તમે તમારા Çતેચ્છુ હેતા એક બીજો મિત્ર કરો” પત્નીની આવી પ્રેરણાથી તે સચેતન મંત્રીએ સ્વજન નામે એક બીજો નિત્ર કર્યાં અને તે પ્રત્યેક પર્વને દિવસે તેને સ્નેહથી ખેલાવી ખુશી કરવા લાગ્યું. આથી લેકાએ તે સ્વજનનું નામ પમિત્ર પાટુ', તે પછી એક વખતે તે સ્ત્રીએ પોતાના પતિને કહ્યું કે “પ્રાણ નાથ આ તમારા મિત્ર પેલા નિત્યમિત્રના કરતાં તમને વિપત્તિને વખતે સુખદાયક થશે, પરંતુ તે પૃથ્વીની રક્ષા કરવાને માટે સારીરીતે સમર્થ નહીં થાય. તેથી સુખે આરાધી શકાય તેવા અવિચલ મત્રો ધરનારી અને ઉત્તમ મળવાળા એક ત્રીજો મિત્ર કરી, આખા વિશ્વને હિતકારો અને શ્રીમાન એવા તેવા મિત્ર પ્રાયે કરીને સાધુ પુરૂષોની શાલામાં સેહેલાઇથી મેલવી શકાશે ” પત્નીના આવા વચન થો તે મ`ત્રીએ તેવે મિત્ર શોધી કાઢયા, તે મિત્ર જ્યારે રસ્તામાં મલે ત્યારે તેને મ ંત્રી નમસ્કાર કરેતે અને ભાવપૂર્વક તેનુ ધ્યાન કરે તેા Page #78 -------------------------------------------------------------------------- ________________ શી જંબુસ્વામી તે મિત્ર તે પ્રમાણે કરવાથી સદા સંતુષ્ટ રહેતે, કારણ કે, ઉ. ત્તમ મિત્રે માત્ર ભાવથીજ ગ્રાહ્ય થાય છે. જેને સ્નેહ તેટલા વડે કાયમ નભવા લાગે, તેથી લોકોએ તેનું નામ પ્રણામમિત્ર ૨ખ્યું. આ પ્રમાણે નિત્યમિત્ર, પમિત્ર અને પ્રણામમિત્ર એ ત્રણ મિત્ર સાથે જોડાઈને તે મંત્રો પોતાનું જીવન નિર્ગમન કરવા લાગ્યું. એક વખતે યમરાજ જે રાજા ઉગ્ર શાસન તે સચેતન મ. ત્રી ઉપર ઘણો ગુસ્સે થઈ જો. આથી મંત્રી પ્રથમ પિતાના નિ ત્યમિત્ર સુરૂપ ની શરણે આવે અને તે બેભે–“મિત્ર, મેં પ્રથમથીજ તારી ઉપર મારૂ પ્રેમ સર્વસ્વ અર્પણ કર્યું છે. આ વખતે રાજ તરફથી મારી ઉપર વિપત્તિ આવી છે, માટે મને સહાય કર્ય અને ઉજવળ યશ મેળવ્ય “આ અવસર ફરીવાર નહીં આવે.” મંત્રોના આવા વચન તે નિયમિત્ર સુરૂપે સાંભલ્યા ન સાંભલ્યા કરી નાંખ્યા. તેણે તે તરફ જરાપણ ધ્યાન આપ્યું નહીં. જાણે તેની અવગણના કરી હોય, તેમ તે મન ધરી પૃથ્વી ઉપર ચારહિત થઈ પડી રહો. પિતાને નિત્યમિત્ર આમ ફરી જવાથી તે સચેતન મંત્રી જેના મુખ ઉપર મહાનિ આવી ગઈ છે અને જેનું બળ હણાઈ ગયું છે, એ બની ગયે તે વખતે રાજ તરફથી વિરોધ થવાના ખબર જાણવામાં આવતાં જ પેલે બીજે પર્વામિત્ર સ્વજન તે મંત્રીની પાસે આવી આ પ્રમાણે ગોલ્યા–“હે મિત્ર સચેતન, તું શા માટે ખેદ કરે છે? હું ધન અને તનથી તારે માટે ચીન કરીશ. સચ્છિાચારી અને દુઃખે આરાધી શકાય એવે તે રાજા શું કરવાનું હતું? પ્રિયમિત્ર, મારી ઉપર તારા ઘણાં ઉપકાર છે, હું તારા રૂમાંથી કોઈપણ રીતે મુક્ત થઈ શકું તેમ નથી, પર્વમિત્રના આવા વચન સાંભળી મં. ત્રીએ નિત્યમિત્રના કતાં તેને બહુ માન આપ્યું અને તેની પ્રશંસા કરી. પર્વસિ પોતાના મિત્રના બચાવ માટે ઘણું યત્ન કરવા માંડયે, પરંતુ રાજને ભય વધવા માંડયે, તેવામાં પેલો ત્રો પ્રણામમિત્ર મંત્રીની પાસે આવ મજબૂત થઈ આ પ્રમાણે –“મિત્ર, તારી બુદ્ધિવાળી મતિમતી પત્નીની પ્રેરણાથી હું તારો પાસે હાજર થયે છું. શા માટે શેક કરે છે? હું તારી પાસે હાજર છું. મારી હાજરીથી વિરુ-વાસુદેવ જેવાં પણ તને કાંઈપણ કરવાને સમર્થ થઈ શકે Page #79 -------------------------------------------------------------------------- ________________ - જો ભૂલથી ત્રિ તેમ નથી. હે મિત્ર, મારું સામર્થ્ય જેવું તેવું નથી. મારી મારાથી વર્ષાદ વર્ષ છે. સમુદ્ર મર્યાદા તેડી શક્ત નથી, દ્રવ્યના નવનિધિ પ્રગટ થાય છે અને ચિંતામણિ તથા મંત્રને મહિમા કુરે છે. હું મારી મરજીથી નિધનને ધનવાન કરું છું, કુબુદ્ધિવાળાઓને સદબુ દ્વિવાળા બનાવું છું, મૃગલાઓને વાઘ કરી દઉં છું અને રાકને ચકવરી બનાવી દઉં છું. “મેં આ માણસને કોઈપણ સત્કાર નથી કર્યો,” એવું તું મનમાં પણ લાવીશ નહીં. હું પ્રત્યુપકરની ઈચ્છા રાખતા નથી. હું ભાડાને તાબે રહેનારે નથી પણ શુહભાવને તાબે રહેનાર છું. તારે શુદ્ધભાવ છે, તેથી હું આજે તારા નિત્યના પ્રણમેને અનુણ થવા ઇચ્છું છું. હે મિત્ર, તું તારી પ્રિયા સહિત મારી સાથે ચાલ, હું તને જ્યાં ઉપદ્રવ ન થાય તેવા સ્થાનમાં લઈ જઉં.” પ્રણામમિત્રના આ વચન સાંભળી મંત્રી સચેતન ખુશી થઈ ગયે. પછી વિશ્વના અને પિતાના હિતકારી એવા તે પ્રણમમિત્રને આગળ કરી મત્રી પિતાની પ્રિયા સાથે તે પ્રદેશમાંથી ચાલી નીકળે અને કઈ દેવાલયમાં તેણે નિવાસ કર્યો. ત્યાં મંત્રી ઘણું સુખી થયા હતા, તથાપિ તે પ્રણામમિત્ર તેને ત્યાંથી પણ બીજે ઠેકાણે લઈ ગયે. કારણ કે, પ્રાયઃ રાજ વિરૂદ્ધ માણસને એક સ્થાને સ્થિતિ કરવી ઉ થિત નથી. વિશ્વને હિતકારી એ પ્રણામમિત્ર તે પિતાના મિત્ર સચેતનને મૂલ નગરમાં લઈ જવાને એક સારા સ્થાનમાં લઈ ગયે, તે સ્થાનમાં પ્રણામમિત્રના પ્રભાવથી તે ચિરકાલ રહી ભેગ ભેગવવા લાગે.” રાજા ઉગ્રશાસન પિતાના બાતમીદારેથી અહીં રહેલા 'મંત્રીને જાણે નહીં, એવા ઈરાદાથી તે પ્રણામમિત્રે તેને વેષ બદલાવી નાંખે અને પછી તેને ત્યાં રહેલા સાર્થવાહની પાસે લઈ ગયે. સાથવાહે કહ્યું, “વત્સ, તું ભાગ્યવાનું છે કે, જે તને આ મિત્ર મલ્ય. અમે પણ એ મિત્રના બળથી એ નઠારા રાજા ઉગ્રશાસનને છોડવાની ઈચ્છા રાખીએ છીએ. તું હવે કદિ પણ એ મિત્રથી વિમુખ થઈશ નહીં. તેમ તારે કદિ પણ આ સાર્થને છેડી દે નહીં. તને આ માગે ચાલતાં બે વાઘ મળશે, અને તે સામા ઉઠી આવશે, તે પણ તેઓ નાથી તારે બીહવું નહીં. વળી રસ્તામાં ચાલતાં અંતરાય કારા - Page #80 -------------------------------------------------------------------------- ________________ શ્રી જબૂસ્વામી ચરિત્ર. વાનળ, પર્વત, જાળ અને ખાડાઓ આવશે, તેમને પ્રશમ, કમળતા, સરળતા અને સંવરરૂપી મંત્રથી નિવારીને આગળ ચાલ્યા કરવું. માર્ગે કે સુંદર છાયાવાળું વન આવે તે તેમાં રોકાવું નહીં. ચાર લેકેનું સૈન્ય આવે તે તેને બલવડે જીતી લેવું. હે વીર, આ શીખાપણ ધારણ કરીને આ રસ્તે ચાલીશ તે તું ધારેલા ઈષ્ટ નગરમાં પિહોંચી જઈશ.” સાર્થપતિની આ શીખામણ અને તેની આજ્ઞાને તે માન્ય કરી તે મંત્રી એવી સરલતાથી ચાલે છે જેથી તે વિકટ જંગલને એળગી નિર્વિધને શિવનગરમાં પહોચી ગયો. તે વખતે વિશ્વ હિતકારી પ્રણામમિત્ર બેલ્ય–“હે મિત્ર, આ નગર તરફ જે. જે નગરમાં ઉગ્રશાસન રાજાથી નિર્ભય થઈ લેકે સુખે રહેલા છે. આ નગરમાં તું નિત્ય યુવાવસ્થાવાલા અને મૃત્યુના ભયથી રહિત થઈ અનંતકાલ સુધી નિષ્કટક સુખ ભેગવ્ય” આ પ્રમાણે કહી શુદ્ધ સ્નેહવાલે તે વિશ્વહિત પ્રણામમિત્ર પોતાના મિત્રને તે શ્રેષ્ઠ નગરમાં પ્રવેશ કરાવી ત્યાંથી પાછા વળી ગયે. કારણકે, તેને એવી રીતે સર્વ જગતને ઉ. દ્વાર કરવાને છે. જંબૂ કુમાર કહે છે, “હે સુંદરી, ઉપર કહેલી કથામાં શું તત્વ રહેલું છે? તે તું સાંભળ. જે દેશ કહેવામાં આવ્યું, તે આ સંસાર સમજ. જે નરસમુદ્ર નામે નગર કહેવામાં આવ્યું તે મનુષ્ય ભવ સમજે. જે ઉગ્રશાસન રાજા તે કમને વિપાક જાણુ. જે સચેતન મંત્રી, તે જીવ અને તેની જે મતિમતી સ્ત્રી તે બુદ્ધિ સમજવી. જે તેને નિયમિત્ર કહેવામાં આવ્યા તે શરીર સમજવું. જે બીજે પવમિત્ર કહેવામાં આવ્યું તે પરિજન-પરિવાર સમજછે. અને જે ત્રીજો પ્રણામમિત્ર કહ્યા, તે ધર્મ જાણ. જે - જાને કે, તે મત્યુ દશા જાણવી, તેનું રક્ષણ નિત્યમિત્રરૂપ શરીરથી થઈ શક્યું નહીં. જ્યારે નિત્યમિત્રરૂપી દેહ જાણે ઓળખીતે જ ન હોય, તેમ નિશ્રેષ્ટ થઈને ખાટલે પડશે, પછી બધુવર્ગ રૂપી પર્વ મિત્ર ધન અને વચનવડે પ્રયત્ન કરતે આવે છે, પરંતુ જ્યારે રાજાના કપરૂપી મૃત્યુને ભય વૃદ્ધિ પામે છે, એટલે ધર્મરૂપી પ્ર Page #81 -------------------------------------------------------------------------- ________________ શ્રી જપૂરવી રિત્ર ણામ મિત્ર તે મંત્રીરૂપી જીવને ઘેરીને સ્વર્ગલેકરૂપી બીજે સ્થળે લઈ જાય છે, પાછે તે જીવ ચવીને મનુષ્ય ભવમાં આવે છે, જે સાથે કહેવામાં આવ્યું તે મુનિઓને ગણુ સમજ. તે સાર્થને સ્વામી તે ગુરૂ જાણવા. જે વેષ બદલાવ તે દીક્ષા સમજવી. સા. Wપતિએ જે શિખામણ આપી, તે ગુરૂને ઉપદેશ સમજ. જે રસ્તામાં બે વાઘ કહ્યાં, તે રાગ અને દ્વેષ સમજવા જે પ્રશમ વગેરે. થી અટકાવી શકાય એવા દાવાનળ પ્રમુખ કહ્યા, તે ચાર કષાયે સમજવા. જે માગે સુંદર છાયાવાળું વન કહેવામાં આવ્યું. તે વિષે જાણવા અને ચાર લોકોની સેના કહી તે પરીષહ સમજવા. જે ભારે જંગલ કહેવામાં આવ્યું, તે મેહ સમજે. અને જે ઈષ્ટ ન ગર કહેવામાં આવ્યું, તે મેક્ષ સમજે. હે સુંદરી, તેથીજ હું આ દેહ અને કુટુંબને સ્નેહ છેડી ધર્મની સેવા કરવાની ઈચ્છા રાખું છું આ વખતે આઠમી સ્ત્રી જયશ્રી બોલી “હે પ્રિયપતિ, માનના ખેટા સંકલ્પ કરી સરળ હૃદયવાલી અને ચટ્ટ નામના તાપસની જેમ કેમ છેતરે છે? કૌશિક નામના ગામમાં ચક્ર નામે એક ઘણે મૂર્ખ તાપસ રહેતે હતે. તે હંમેશાં શરીર ઉપર ભસ્મ ચટ્ટ તાપસનું ચોપડી ફરતે હતે. તેની વાણી પણ ઘણુંજ દ્રષ્ટાંત રૂક્ષ-કઠેર હતી. એક વખતે તેણે સ્વપ્નામાં પિતાને મઠ લાડવાના સમૂહથી ભરેલે રે, જયારે તે પ્રાતઃકાલે જાગ્રત થયે ત્યારે તેણે પશુના કરતાં પણ વધારે જડ જેવા પોતાના શિષ્યોને આ પ્રમાણે કહ્યું, “હે વત્સ, સાંભળે. આપણે હંમેશાં લેકના ઘરમાંથી ભિક્ષા લાવીને ખાઈએ છીએ પણ સામગ્રીની ન્યૂનતાને લઈને આપણે કેઈને પણ જમા નથી પરંતુ આજે મારામાં એવી શક્તિ આવી છે કે, જેથી હું સ્વેચ્છાથી બધા લોકોને જમાડી તૃપ્ત કરી બલિ અને કર્ણ વગેરે ઉદાર પુરૂષની પંક્તિમાં મારા આત્માને મુકી શકીશ. હે શિષ્ય, તમે એક મેટે મંડપ બનાવે અને સર્વ કેને ભેજનનું સવર આમંત્રણ આપે ચઢુ તાપસના આ વચન ઉપરથી તેનાં શિવેએ તરત મં. Page #82 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર - ૩૫ ઉમે કર્યો અને સર્વ લોકોને નિમંત્રણ કર્યું. તરતજ લોકો વિસ્મય પામી એકઠા થઈ ગયા અને પતિથી જમવા બેસી ગયા. અને નુક્રમે તેમની આગળ થાળે મુકવામાં આવ્યા. તે વખતે ચઢે પિતાના શિષ્યને આ પ્રમાણે કહ્યું “અરે શિષ્ય. શે વિચાર કરે છે? આપણ મઠની અંદરથી લાડુઓ લાવો અને કાંગ અને કેદરા જેવા હલકા ધાન્યના રસને જાણનાર આ લેકેને પીરસી તૃપ્ત કરે” ચટ તાપસની આવી આજ્ઞા થતાં તે શિષ્યએ મઠના દ્વાર ઉઘાડયાં, ત્યાં તેમાં લાડું કે કાંઈ પણ જોયું નહીં. તત્કાલ તેમણે ગુરૂને આવી જણાવ્યું કે, મઠમાં કાંઈ નથી તે મઠતે જીર્ણ થયેલા કુવાના જે તદન ખાલી છે.” તે સાંભળી, ચટ્ટતાપસ બ્રગુટી ચડાવીને બે અરે મૂખ શેખરે તમે સુઈ જાઓ, એટલે તે લાડુએને જોઈ શકશે. મેં પણ સ્વપ્નામાંજ એ લાડુએ જોયા હતા.” આ સાંભળી લેકે તાલીઓ પાડી કલકલ શબ્દ કરતાં પોતપોતાને ઘેર પાછા ચાલ્યા ગયા અને લાડુની લાલચ છેડી જે પિતપોતાના ઘરમાં હતું તે ખાઈ શાંત થયા. હે સ્વામિનાથ, જેમ પિતાની બુદ્ધિમાં કલ્પિત એવા ભેજનના દાનથી લોકેમાં તે ચક્ તાપસને ઉપહાસ્ય થયે હતે. તેમ પણું સુખની પેટી આશા ધારણકરી લેકના ઉપહાસ્યનું પાત્ર થશે નહીં જંબૂકુમાર બે-“હે પ્રિયા, તને વિષયની તૃષ્ણા કેમ ક્ષોભ કરે છે? હે વિદ્વાન સ્ત્રી, ગર્ભરૂપી અંધ કૃપમાં વસવાની પીડા શું તને નથી યાદ આવતી ? દેવતાઓ પણ જેનાથી ત્રાસ પામે છે, એવા ગર્ભરૂપી કુવામાંથી મુક્ત થઈ તું પાછી તેમાં ફરીવાર પડવાને કેમ ઈચ્છે છે? તું લલિતાંગની જેમ તુચ્છ બુદ્ધિવાળી લાગે છે.” વસંત રૂતુની જેમ સુમનસની શ્રેણીથી શ્રેષ્ઠ એવું વસંતપુર નામે નગર છે. તેમાં આશ્ચર્યની વાત એ છે લલિતાંગનું દ્રષ્ટાંત. કે પતિના કર કઠેર નહતા. તે નગરમાં યુદ્ધને વિષે તીક્ષણ હથીયારે વાપરવામાં રસિ ૧ વસંત સુમનસ-પુપોની શ્રેણીથી શ્રેષ્ઠ છે અને આ નગર સુમન-સારા વિદ્વાનોની શ્રેણીથી શ્રેષ્ઠ છે. ૨ ગપતિ રાજાના કર-ઠેર નહતા એટલે ચેડા કર હતા. અને ગોપતિ સૂર્યના કિર—કિરણે કઠોર-આકરાં નહતા વસંત રૂતુમાં સૂર્યના કર આકરાં હોય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ - શ્રી અંબુવામી ચાર ક એ શતાયુધ નામે રાજા હતા. તેને નવવનના બલથી છકી. ગયેલી લલિતદેવી નામે એક રાણી હતી. એક વખતે લલિતદેવી મેહેલના ગોખ ઉપર બેઠી હતી, તેવામાં તે નગરના શ્રીમાન ગૃહસ્થ સમુદ્રદત્તને પુત્ર લલિતાંગ તેણીના જોવામાં આવ્યું. તે શ્રેણિપુત્ર જાણે શરીર ધારી કામદેવ હેય, તે દેખાતું હતું તે સુંદર તરૂણને જોતાં જ દુર્બલ ગાય જેમ કાદવમાં ખેંચી જાય તેમ તેણીની દ્રષ્ટિ તેના પર ખેંચી જઈ. મનન અને શરીરની ચેષ્ટા જાણવામાં ચતુર એવી ચતુ રિકા નામની સખીએ તે વાત જાણી લીધી. યુવાન લલિતાંગ પણ મરૂ ભૂમિને મસાકર જેમ સરસીને જોઈને ઉભું રહે અને કોયલ જેમ આમ્રવૃક્ષની લતાને જોઈ સ્થિર રહે તેમ તે સુંદર કાંતિવાળી રસિક રમણને જોઈ ચિરકાલ ઉભું રહે, બંનેને પરસ્પર પ્રેમ બંધાઈ ગયે. એક વખતે રાજા શતાયુદ્ધ કૈમુદી મહોત્સર જેવાને વનમાં. ગયે. તે વખતે રાણી લલિતદેવી તે અવસરને લાભ લેવાને પિતાને માથું દુખે છે, એવું બનું કાઢી મહેલમાં રહી હતી. તેણી કામદેવની પ્રતિમાને બહાને તે તરૂણ લલિતાંગને ચતુરિકા દાસીની પાસે મેડેલ. માં બોલાવી લીધે. રાણીના શરીરરૂપી સરોવરમાં રમણ કરી તે યુવાને લાંબા વખતના વિરહને તાપ શાંત કરી દીધે. યુવાન લલિ. તાંગ રતિ કિડામાં મગ્ન થઈ ત્યાંજ પડી રહ્યો, તેવામાં રાજા શતા. યુધ વનમાં કીડા કરીને મેડેલમાં આવ્યું. તે વખતે જરા ભય પામેલા ચતુર નાજર લેકેએ રાજાને આ પ્રમાણે કહ્યું, “હે પ્રજાપાલ, આપના રાણે પતિવ્રતા છે અને અમારી દષ્ટિ છલતાથી ભરેલી નથી, પરંતુ અમને અભયદાન આપી આપે અંતઃપુરની તપાસ કરવી એગ્ય છે.” નજર લેકેના આવા વચન ઉપરથી રાજા સિદ્ધ પુરૂષની જેમ કાંઈપણ શબ્દ કર્યા સિવાય છુપી રીતે જમાનામાં આ ચે. તે કાલે ચતુરિકા દાસીની દષ્ટિ દ્વાર ઉપર હતી, એટલે તેણીએ તત્કાળ રાણીને જાહેર કરી દીધું. તે જ સમયે કામ રહિત થયેલી રાણ લલિતદેવીએ અંતરમાં ભય પામી સખીઓની સાથે તે પહેલા લલિતાંગને ઉપાડી પથ્થરની જેમ બારીએથી ગંદકીના ખોળ કુવામાં ફેંકી દીધે. કીડાઓના સમુડથી ભરપુર એવ કીચડથી ભરેલા અને Page #84 -------------------------------------------------------------------------- ________________ -૦૧ શ્રી રામ ચરિઝ. • વમન તથા લાળના જથ્થાવાલા તે ખાળકુવાની અંદર પડેલે લલિતાંગ નરકના કીડાની તુલનાને પ્રાપ્ત થયે. રાણુ લલિતદેવી પ્રતિદિન જમ્યા પછી જે અજીઠું હોય તે તેમાં નાંખતી તે વડે લલિતાંગ કુતરાની જેમ પિતાના પ્રાણને નિર્વાહ કરતે હતે. તેમાં રહી કંટાળી ગયેલા લલિતાગે પિતાના મનમાં વિચાર્યું કે, “જે હું આ મલના કુવામાંથી બાહર નીકળું તે પછી કદિપણુ વિષય ભેગવીશ નહીં.” આવા આવા વિચાર કરો અને જીવવાથી કંટાળી ગયેલ તે લલિ. તાંગ નારકીના જીવની જેમ જીવવા લાગ્યું. તેવામાં વર્ષારૂતુ આવી. એટલે વર્ષાદના બહોલા પાણીએ તેને તે કુવામાંથી બાહર કાઢી નાંખે. પછી જરા પરાક્રમ વિનાને તે તણુતે તણાંતે શહેરની બાહેર આવેલી એક ખાઈમાં કચરાની જેમ પડી ગયે, જલથી જેનું શરીર ફૂલી આવ્યું છે, એવા તે લલિતાંગને જલના મેજાઓ તે ખાઈ માંથી ઉછાળીને કાંઠે લાવ્યા, તેવામાં જાણે તેના સત્કર્મની દશા હેય તેવી કઈ ધાત્રી ત્યાં આવી ચડી, તેણીએ તેને જોયે. શરદતુ જેમ હંસને કમલ તરફ લાવે તેમ તે ધાત્રી તેને એલખી પિતાને ઘેર લાવી, અને સ્નાન વગેરે કરાવી તેને પાછો નવીન કરી દીધું.” આ વખતે આઠે સ્ત્રીઓએ એકી સાથે જંબૂકુમારને કહ્યું કે, “તે લલિતાંગ પાછે પુષ્ટ શરીરવાળો થાય અને તેને જોઈ કામાતુર થયેલી તે. રાણી તેને બોલાવે તે તેને તે રાણી પાસે જવું એગ્ય છે કે ન જવું યેગ્ય છે? અરે! એક મંદ બુદ્ધિવાળે માણસ પણ જાણી શકે છે, તે રાણીની પાસે ફરીવાર જવું તેને એગ્ય જ નથી. આ વખતે જબૂકુમાર બોલ્યા, “પ્રિયે, આ કથાનું તત્વ શું છે? તે સાંભળે, જે લલિતાંગ તે ભેગમાં લેલુપ એ છવ સમજ. જે રાજાની રાણીન ભેગનું સુખ તે સુખ ભાગે–ઉપરથી મધુર એવું વિષય સુખ જાણવું. જે ખાળકુવામાં વાસ, તે ગર્ભવાસ સમજે. જે અજીઠામલ વગેરેનું ભેજન, તે માતાના જમેલા અન્નપાણીના રસથી ગર્ભની આજીવિકા સમજવી. જે ખાળકુવામાંથી માંડમાંડ બાહર નીકળવું, તે જન્મ સમજવું અને જે ત્યાંથી નીકળીને ખાઈમાં પડવું, તે સૂતિ. કાગ્રહને વાસ સમજ. જે ધાત્રી તે સર્વને ટેકે આપનારી સકર્મની સંસ્કૃતિ સમજવી. જે કુર્તિથી પ્રતિપાલનને પામેલે જીવ Page #85 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર. વિન વયમાં સુંદર બને છે. જ્યારે તે ગર્ભવાસરૂપી કુવામાં રહેવાની વિડ બનાઓ સંભારવામાં આવે તે પછી કયે સચેતન પુરૂષ વિષયભેગમાં લેપતા કરે? હે પ્રિયાએ, સંયમરૂપી અમૃત વિદ્યમાન છતાં કયે સુબુદ્ધિ પુરૂષ વિષયમાં રમણ કરે? કારણકે, તે વિષય ભેગવતાં ખારા જલની જેમ ઉલટી વધારે તૃષ્ણા ઉત્પન્ન કરે છે માટે તમે વ્રતનું અને વિષયના સમૂહનું પરિણામ હદયમાં વિચારી જેનું પરિણામ તમને સારું લાગે તેનું બુદ્ધિ પૂર્વક વિચારી સેવન કરે.” જ બૂકુમારના આ વચનેથી તે આઠે સ્ત્રીઓ પ્રતિબંધ પામી ગઈ. તત્કાળ તેઓ બેલી ઉઠી કે, સ્વામિનાથ, તમે જીત્યા છે. શું ઘુવડ પક્ષીની સ્ત્રીઓ સૂર્યની સાથે સ્પર્ધા કરી શકે? હે પ્રિય, તમેએ જે માર્ગને આશ્રય કર્યો છે, તેજ માર્ગે અમારે આશ્રય કરવાને છે. ગાડાને અને ગાડીઓને માર્ગ જુદે હેતું નથી. વળી તમે અમે આઠેને છોડી દઈ જે એક સ્ત્રીનેં વરવા સત્વર ઈચ્છા રાખે છે, તે મુ. ક્તિ રૂપી સો જે કે અમારી સપની છે, તે પણ અમે તેને જોવાની ઈચ્છા રાખીએ છીએ. હે પૂજ્યપાદ સ્વામી મંદમતિવાળી અમે અબળાઓ તમારા એકની શરણે આવી છીએ, તેથી તમારે શિવમાગે અમારી રાહ જોઈ અને સાથે લેવી જોઈએ.” આ વખતે પેલે ચેરપતિ પ્રભાવ બે –“કામદેવના બળને હરનાર હે સુકુમાર જંબૂકમાર, તમારું આ ચરિત્ર જેમાં અમે ચાર પણ ચમત્કાર પામી ગયા છીએ, આ પૃથ્વી ઉપર સર્વથી બળવાન હાથી છે, તેનાથી ક્ષુધા બળવાન છે, સુધાથી ધાન્યના દાણુ બળવાન છે, તેનાથી શિલા બળવાન છે, કે જેના પુત્ર-પાષાણના બળથી અબળા સ્ત્રીઓ તે ધાન્યના દાણને દળી નાખે છે. તેનાથી લટું બળવાન છે, તેનાથી અગ્નિ બળવાન છે, તેનાથી મેઘ બળવાન છે, તે. નાથી તેફાની પવન બળવાન છે, તેનાથી સર્પ બળવાનું છે, તેનાથી ગરૂડ પક્ષી બળવાનું છે, તેનાથી વાસુદેવ બળવાન છે, તેનાથી ચક વતી બળવાન છે, તેનાથી દેવતા બળવાન છે, તેનાથી ઈદ્ર બલવાન છે અને તેનાથી કામદેવ બલવાન છે. તેવા કામદેવને જીતનારા ૧ પાષાણની ધંટીથી ધાન્યના દાણાં દલાય છે.* Page #86 -------------------------------------------------------------------------- ________________ ગો જનસ્વામી ચરિત્ર. હ " અમે કાની સાથે સરખાવીએ ? હૈ વીર, ગંગા જેવી તમારી વાણુીએ મારી વિષયતૃષ્ણા ગળી ગઇ છે, મારૂં મેહરૂપી રજ શમી ગયેલ છે અને માચે મનરૂપી 'હંસ ષિત થયા છે. હવે હું મારા અધુઆની રજા લઈ તમારી પાસે દીક્ષાવ્રત લઈશ, આ પ્રમાણે પ્રણવચારે કહ્યું, તે સાંભળી, ‘ તને ક્રાઇ હરક્ત નહીં કરે ? એમ જમ્મૂ કુમારે જણાવ્યું. પછી તે પ્રભવચાર તે ઘરમાંથી નીકળીને ચાલ્યા ગયે, તે પછી માઠુના સમૂહને જેમ જંબૂ કુમારે હર્યાં, તેમ અંધકા ને હરણ કરતે સૂર્ય ઉર્જાય થયા. પ્રાતઃકાલે જમ્મૂ કુમારે વ્રત લેવા નિશ્ચય કર્યો છે, એમ તેના માતાપિતા અને સસરાએના જાણુવામાં આવ્યુ. આવી ખલ્યવયમાં પણ જમ્મૂ કુમારની વ્રતની આસ્થા જોઈ તે માતાપિતા અને સાસુસસરાએ પણ વ્રત લેવાને માટે યત્ન કરવા તત્પર થઈ ગયા. એકજણ માગે દારનાર ડાય તે પછી તેને સાથ દ્વારાયજ છે, તત્કાલ નિર્મળ જલથી ભરેલા સુવણુંના કલશે।વડે જમ્મૂ કુમારતે સ્નાન કરાવવામાં આવ્યું, તે જાણે તે કામદેવને જિતનાર થવાથી ઉત્તમ સુભટેની જાતિમાં શ્રેષ્ટ તરીકે તેના અભિષેક કરવામાં આવ્યે હેાય, તેમ તે દેખાવા લાગ્યું. આ દેહના. અલથી અતરના પ્રબળ શત્રુઓનુ` ખળ મારે જીતવું સ્હેલ થયું,” એમ જાણે ધારતા હોય તેમ તેણે વીરપુરૂષની જેમ ખેતાના દેહને ચંદનનુ` વિલેપન કર્યું. અંતરમાં પ્રજવલિત એવા ધ્યાનરૂપી અગ્નિના તેજ જાણે ખાહેર ફુટી નીક્ળ્યા હોય, તેવા સુવર્ણમય ઘણાં આભૂષ @ાથી તેને વિભૂષિત કરવામાં આવ્યેા. જેના સુગધથી એકઠા મળેલા ભમરાઓના સમૂહના ગુંજારવથી શબ્દાયમાન થતી પુષ્પમાળાના ભારને વહન કરનારી જ બૂકુમાર જાણે જીતેલા કામદેવે છેડી દીધેલા હથીયારાને વહન કરતા હોય. તેમ દેખાવા લાગ્યું. ક્ષીરસાગરના કલ્લે લના જેવા ધેાલા વજ્રથી શાલતુ તેનું શરીર જાણે નઠારા પરિણામવાળા ચડાળના જેવા પાપકર્મોની મલિનતાને હણને તૈયાર થયુ હોય તેવુ દેખાતું હતું. તે પછી તેણે તે તે ઉપહારથી શુદ્ધ હૃદયે શ્રી જિનભગવાનની પૂજા કરી, તે જાણે શિવનગરમાં જવાનો વિદ્યા સાધ ' ܙ Page #87 -------------------------------------------------------------------------- ________________ જ - શ્રી અંબૂસ્વામી ચરિત્ર નારા એવા મને મંગળ થાઓ, એવી તેણે ધારણા કરી હોય તેમ દેખાતું હતું. તે પછી “સર્વને લક્ષ્મી છેડી દે છે અને હું લક્ષ્મીને બળાત્કારે છોડી દઉં છું” એમ ધારી તે દાનવીર જબૂ કુમારે પિતાનું સર્વ ધન નવક્ષેત્રમાં ખચી નાંખ્યું. ત્યારબાદ તે શિવરૂપી પ્રસાદ ઉપર ચડવાને દાદર હોય તેવી શિબિકા ઉપર આરૂઢ થયે એટલે તત્કાલ તેના માતાપિતા અને શ્વસુરવર્ગ એક હૃદયવાળ થઈ તેને વીંટાઈ વલ્યા. જાણે મૂર્તિમાન ચારિત્ર હોય તેવા તે જંબૂ કુમારને વામ ભાગે તેની આઠ પત્નીઓ વાહનપર બેશી ચાલવા લાગી. તે જાણે પ્રવચનની આઠ માતાએ હય, તેવી તે શોભતી હતી. તેની ઉપર સુવર્ણમય દંડવાળા છેત્રે ધરવામાં આવ્યા, તે જાણે તે છત્રના મિષથી કામદેવને જીતવાથી તેને અનુસરનાર મેઘે ભય પામીને વિદ્યુત સાથે જંબૂ કુમારને સેવતા હોય, તેમ દેખાતા હતા. તેમની આગળ થતાં નાટકના તથા ઊંચી જાતના ઢોલના ધ્વનિએથી દિશા ના પ્રાંત ભાગ બેહેરા થઈ જતા હતા. આ પ્રમાણે અનાદર નામના ઇંદ્ર અંબૂ કુમારનો નિષ્ક્રમણ મહત્સવ કર્યો હતે. અમે જુના માણસે એ પુરાણ વગેરેમાં પણ કેઈ ઠેકાણે આવું સાંભળ્યું નથી,” એમ બોલતા એવા નગરજનેની વાણી જેઓ સાંભળતા હતા અને જેણે કરેલા કામદેવના વિજયનું વર્ણન બંદિજન કરતા હતા, એવા જંબૂ કુમાર યાચકે ઉપર સુવર્ણની વૃષ્ટિ કરતા અને નગરની નારીઓના આશીર્વાદ સાંભળતા જ્યાં સુધર્મા ગુરૂ રહેતા હતા, તે વનમાં આવી પહોંચ્યા. ત્રણ જગતમાં વિલક્ષણ એવું જંબૂ કુમારનું વનવયનું આ ચરિત્ર જોઈ જાણે વિરમય પામ્યા હોય તેમ પવને હલાવેલા તે ઊઘાનના વૃક્ષે પિતાના મસ્તકને ઘુણાવતા હતા. પિતપિતાના માલામાં બેઠેલા પક્ષીઓ પણ જાણે જંબૂ કુમારના ચરિત્રની મનમાં ભાવના કરતા હોય તેમ મન ધારણ કરી તેમને પ્રીતિથી વિલેકતા હતા. વનમાં આવી પહોંચ્યા પછી જાણે વ્રત લેવામાં વિલંબ થવાથી લય પામ્યા હોય તેમ તત્કાળ પરિવાર સહિત શિબિકામાંથી નીચે તર્યા અને ગુરૂને ત્રણ પ્રદક્ષિણા કરી આ પ્રમાણે બોલ્યા “ભગવન, Page #88 -------------------------------------------------------------------------- ________________ શ્રી જંબુસ્વામી ચરિત્ર હું ૧દુતિના ભયથી રત્નાકર જેવા આપના શરણે આવ્યો છું. તેથી હે વિભુ, મને ચિંતામણિ જેવું ચરિત્ર આપવાને આપ પ્રસન્ન થાઓ. શ્રી જિનમતરૂપી સરેવરમાં રહેલા સિદ્ધાંતરૂપી રસ ભરિત અમૃતનું તૃષ્ણાથી પાન કરતાં એવા મારા આ સંસારજનિત તાપને આપના ચરણની છાયા છેદી નાંખે-પૂવે જે મુક્તાભરણ-મોતીઓના આબપણવાલા, વિકચાનન–પ્રફુલ્લિત મુખવાળા અને કૃતાર્થરસ–અર્થ ધનના રસને સાંભળનારા હતા, તે અત્યારે મુક્તાભરણ–આભૂષણને છેડનારા, વિદ્યાનનોચયો કેશરહિત મુખવાળા અને શ્રુતાર્થરસઆગમના અર્થને રસ જાણનારા એવા જંબૂકુમારને હદયમાં હર્ષ ધરતાં એવા ગુરૂએ તત્કાલ દીક્ષા આપો. તે સમયે પિતાને શમરાજ્યની પ્રાપ્તિ થવામાં કારણરૂપ એવા પિતાના પુત્ર જંબૂ કુમારની માતાપિતાએ આ પ્રમાણે પ્રશંસા કરી, “પ્રાયે કરીને પુત્ર જીવતા માતાપિતાના અભક્ત હોય છે, અને મરી ગયા પછી ભક્ત હોય છે, પરંતુ આ જ બૂ કુમાર પુત્ર તે અમારે જીવતાં જ ભક્ત થયે હતે. જબૂ કુમારના સસરાઓએ આ પ્રમાણે પ્રશંસા કરી. “પ્રાય કરોને જમાઈ સસરાના કુલની લહમીરૂપી સરિસ્વા તેને શેષનારે ગ્રીષ્મ ઋતુ હોય છે, પરંતુ આ જ બૂ કુમાર જમાઈએ તે અમને ઊલટે શમતાને નિધિ આપે છે. જંબૂ કુમારની પત્નીએએ હર્ષથી જણાવ્યું કે ભર્તા આભૂષણોના ભારથી પોતાની ભાર્યાને આ ભવસમુદ્રમાં ડુબાવી દે છે, પરંતુ અમારા પતિ જ બૂકુમારે તે અમને આ ભવસમુદ્ર તરાવી દીધું છે.” તે પછી સાયંકાલે દીપકની કાંતિની જેમ, મેઘની વૃષ્ટિમાં સરિ. તાના પ્રવાહની જેમ અને ઊત્તમ ભૂમિમાં વૃક્ષના અંકુરની જેમ મહાત્મા જ બૂકુમારમાં તત્કાલ સવેગ પ્રગટ થઈ આ કામદેવના સંગી મેહરાજને તેણે સર્વથા દબા, એ ઘટે છે. કારણ કે, ગુરૂના પ્રસાદથી તેઓ દ્વાદશાંગમાં બળવાળા થઈ ગયા હતા. ચૌદ રત્નોના જેવા ચાદ પૂર્વોથી અને નવ નિધિ જેવા નવ તોથી યુક્ત થયેલા ૧ દુર્ગતિ એટલે નઠારી ગતિ અને દરિદ્ર Page #89 -------------------------------------------------------------------------- ________________ | સ્વામી સચિ મુનિ જંબૂકુમારે સર્વ ક્ષમા ભૂતનું ચક્રવર્તીપણું પ્રાપ્ત કર્યું, એ. સર્વ રીતે ઘટિત છે. તે પછી પેલે પ્રભવર પિતાના સ્વજનની રજા લઈ આવ્ય, તેણે ગણધર પાસે આવીને દીક્ષા લીધી. ગણુધરે તેને મુનીન્દ્ર એવા જંબૂકુમારને શિષ્ય તરીકે સોંપી દીધા હતા. | શ્રી વીરભગવાન મોક્ષે ગયા પછી વીશ વર્ષે નિર્મળ કીતિ. વાળા શ્રી સુધમ ગણધર કેવળજ્ઞાનની લહમીનું લીલાગ્રહ થયા હતા. તે પછી આઠ વર્ષે તેઓ પ્રધાન ગુણેથી યુક્ત એવા યુગ પ્રધાન થયા હતા. પછી જંબુસ્વામીને બધે ગણ સોંપી જાણે નિશ્ચિત થયા હેય, તેમ તે સુખમાં ગણધર મેક્ષ લક્ષમીને પ્રાપ્ત થયા હતા. શ્રી વીર પ્રભુના નિર્વાણ પછી ચાસઠ વર્ષે ગયા ત્યારે જંબૂસ્વામીએ શ્રુત કેવલી થયેલા પ્રભાવને પિતાના ગણના ભારને ૧ધુર્ય બનાવ્યું હતે. પછી સમય પ્રાપ્ત થતાં ત્રણ જગના જનસમૂહે જેમના ચરણ યુગલને વંદના કરી છે, એવા શ્રી જંબુસ્વામીને અંધકારને ભેદનાર મેક્ષ માર્ગમાં દીપક જેવું કેવળ જ્ઞાન પ્રગટ થયું હતું. ૧ વણિક જા. તિમાં પરીક્ષા કરવાની કલા છે, એ વાત સત્ય કરે છે, કારણ કે, જંબૂ કુમારે એકલાને લઈને એક મુક્તિરૂપી કાંતા મેળવવાને માટે પોતાની મનહર એવી પણ આઠ સ્ત્રીઓને છોડી દીધી ત્યારે તે મુક્તિરૂપી કાંતા પણ કૃતજ્ઞતાને એગ્ય એવા તે એજ વરને પ્રાપ્ત કરી તે દિવ સથી ભારતવર્ષમાં બીજા કેઈપણ પુરૂષને વરી જ નહીં. ૧ મુનિપક્ષે ક્ષમાભત એટલે સહનશીલમુનિઓ અને ચક્રવર્તીપણે ક્ષમાભત એટલે રાજાઓ. ૨ ભારવાહક. ૩ જ બુકમાર વણિક હતા, તેથી તેણે મુક્તિ રૂપી એક સ્ત્રીની ઉત્તમ પ્રકારે પરીક્ષા કરી પિતાની આઠ સ્ત્રીઓને છોડી તેને પસંદ કરી. Page #90 -------------------------------------------------------------------------- _