________________
શ્રી અંબૂસ્વામી ચરિત્ર પંક્તિશિર ઉમાભુવાળી, અવિરલ પલાશકમઠનું દષ્ટાંત. વાળી અમિતçથી રૂંધાએલી અને અષ્ટાપદ
નિવાસવાળી છે. તેની અંદર ઘણું જનના વિસ્તારવાળે અને સદા જળને ધારણ કરનારે એક નદ (દ્રહ) હ. જેની આસપાસ આવેલ સેવાળ સમૂડ મજબૂત દીવાલના જે દેખાતું હતું. તેની અંદર પુત્ર, પૈત્ર અને હિંગે-ભાણેજે. થી પરિવૃત્ત થઈ એક કાચબે રહેતા હતા. તે દ્રહની અંદર આવેલા એક મોટા દરમાં એવી નિર્ભયતાથી રહેતું કે, તે મૃત્યુને પણ ભૂલી ગયે હતે. એક વખતે પવનને લઈને તે શેવાળના જાળમાં એક છિદ્ર પડ્યું, તે છિદ્રને માર્ગે વાદળ વગરને અને તારાઓથી સુશે ભિત એ શર ઋતુને ચંદ્ર તેના જોવામાં આવ્યું. તેણે પૂર્વે ચંદ્રને જેયેલ નહીં, તેથી તેને ઘણે વિસ્મય થશે. ચિરકાળ સુધી તે ચંદ્રને . જોઈ પછી પિતાની જ્ઞાતિના પરિવારના નેત્રેને ઉત્સવ આપવા તે જલની અંદર પોતાના સ્થાનમાં પરિવારને તેડવા ગયે. એવામાં તે પિતાના પરિવારને તેડી ઉપર પાછો આવ્યો, તેવામાં ઘણે પવન થવાથી તે શેવાળ બંધ થયેલા કમાડની જેમ પથરાઈ ગઈ પછી તે બીચારે કાચ બધા કહને ઓળવા લાગ્યું. તથાપિ તે ચંદ્રને ફીવાર જોઈ શકો નહીં.” - “હે પ્રિયા, તે કાચબાની જેમ હું કુંટુંબના મેહથી મારા ગુરૂ રૂપી ચંદ્રને છોડવાને નથી. આ સમયે સાતમી સ્ત્રી કનકવતી બેલી“હે પ્રાણેશ, જે પુરૂષ સ્વજનેની હિતકારી વાણું માને નહીં, તે પુરૂ ષને માસાહસ પક્ષીની જેમ વિપત્તિઓ નજીક રહેલી છે. કેઈ એક મુસાફર વનમાં ફરતા હતા. તેવામાં તત્કાળ હાથીને
સાકાર કરી તેના માંસથી તૃપ્ત થઈ મુખ ફા માસાહસ પક્ષીનું ડીને સુતેલે એક સિંહ તેના જેવામાં આવ્યું.
દષ્ટાંત. તે સમયે કઈ પક્ષી માંસના કડકાના લેભથી તે સુતેલા સિંહના મુખમાં પિશ હરે, તેને પેલા મુસાફરે “અરે સાહસ માકર” એમ કહી અટકાવવા માંડે. તથાપિ તે માંસ લુબ્ધ પક્ષી તેના મુખ રૂપી કુવામાં પેશી ગયે. ડીવારે સિંહ જાગે અને