Book Title: Jain Tirtho no Itihas
Author(s): Nyayavijay
Publisher: Charitra Smarak Granthmala

View full book text
Previous | Next

Page 12
________________ અહીં પાસે જ પાછળના ભાગમાં એક શોટું પુસ્તકાલય-જ્ઞાનમંદિર છે. જેમાં મોટી સંખ્યામાં હસ્તલિખન અને છપાયેલાં પુસ્તકે-શાને માટે સંઘ છે. અહીં પણ સૅય છે. તેમજ અહીં જીવનનિવાચ યાત્રિને વિસામાનું સુંદર સાધન છે. યાત્રિકોને પૂરા કરવાનાં બધાં સાધનાની અનુકૃળના મલે છે. સાધુમહારાજ અને સાધ્વીજીઓ માટે પણ બધી જાતની સગવડ જળવાય છે. આવું જ બીજું મનેટર આગમદિર શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી સુરતમાં બન્યુ છે. તે તામ્ર ગમ મદિર છે. તેમાં જૈન આગમને તામ્રપત્ર ઉપર કરાવવામાં આવ્યાં છે. આ ત્રણ માળનું ભવ્ય મંદિર છે, જેની પ્રતિષ્ઠા ૨૦૦૪ના મહા શુદિ ૩ થઈ છે. હેં યાત્રિકને ભાતું અપાય છે. તેમજ પૂજા વગેરેની ઝૂંપૂર્ણ સામગ્રી મલે છે. સુરતથી લગભગ ૧ માઈલ દૂર છે. આવી જ રીતે હિન્દુ આઝાદ થયા પછી પણ ઘણું ફેરફાર થયા છે ગિરિ. રાજ ઉપર પગથીયા સુંદર ર તૈયાર થાય છે. કંડ વગેરે સાફ કરાવાયા છે, પ્રાચીન કિલ્લાને અશ્વાર પણ થયા છે, બીજા રસ્તાઓ સુધારવા પ્રયત્ન ચાલે છે. * શ્રી થશે વિજ્યજી જૈન ગુરુકુલમાં ગુરૂશ્કલ સ્થાપક ગુરુદેવની અદ્વિતીય વિશાલ ભવ્ય મૂર્તિ, અને કેમ સ્કુલ તથા મિડલ કુલ શરૂ થઈ છે. પાલીતાણા શહેરમાં પૂ. પા, આ. શ્રી વિમેનસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી તથા તેઓશ્રીના વિદ્વાન શિથ્થાના પ્રયાથી અદ્રિતીય રહિયમંદિર બન્યું. અને તેમાં હસ્તલિખિત અને છપાયેલાં અનેક પુસ્તકને સારામાં સાર સંગ્રહ છે. આવું જ ગિરનાર તીર્થ માટે પણ બન્યુ છે. તવાળી વચ્ચે જતાં પ્રતિબધે અને અડચ દૂર થઈ છે. નીને સંપુ વહીવટ અને વ્યવસ્થા શેઠ આ. ક. ની પેઢીને ઍપવામાં આવેલ છે. વળી શત્રુંજય ગિરિરાજની ટુંક કદમગિરિ ઉપર શાસનસમ્રાટુ પૂ. પા. આચાર્ય મહારાજ શ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના સદુપદેશથી બાવન જિનાલયનું ભવ્ય મંદિર બન્યું છે. નીચે જિનમંદિર, વિશાલ ધર્મશાળા, ઉપાશ્રય વગેરે યા છે. અને સૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી રેહશાળા ની યાજના રસ્તા ઉપર સુંદર જિનમદિર અને વિશાળ ધર્મશાળા બની છે. સારા રસ્તે બનાવવાની તયારી ચાલે છે. જાવા અનેક પુરા થયા છે, એટલે કે સારાષ્ટ્ર વિભાગમાં, શત્રુથ, ગિરનાર ઉપરાંત તલાજા, વા, અનારાની પંચનીથી, અરે વગેરે ની આપ્યાં છે. કરછ વિભાગમાં ભર, અબડાસાની પચતીર્થી અને કટારીયા વગેરે તેમજ ખાખરના શત્રુજાવનાર અને શિલાખ પશુ આખ્યા છે. જોકેશ્વરમાં નવી ભોજનશાળા, આશ્રમ વગેરે બન્યાં છે. કટકીચામાં જૈન બાગ સ્થપાઈ છે.

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 651