Book Title: Jain Katha Sangraha 01
Author(s): Ghelabhai Liladhar
Publisher: Ghelabhai Liladhar

View full book text
Previous | Next

Page 7
________________ પ્રસ્તાવના. જૈન ધર્માવલંબી ભાઈઓ ! આજ દીન સુધી જૈન ધર્મ સંબંધી કથાઓના પુસ્તકની મેટી ખુટ હતી, તે ઘણા ભાઈઓની ફરમાશથી તે ખુટ પુરી પાડવા “જિન કથા સંપ્રહ” નામનું પુસ્તક છપાવીને બહાર પાડયું છે. આ પુસ્તકની અંદર તપ, દાન, ભાવ, શીયાળા ચારીત્ર, વગેરેનું મહાત્મય ઘણી જ રસીલી અને મને રંજક (૫૫) કથાઓની અંદર પુર્ણ રીતે દર્શાવેલું છે; જેથી કરીને આ પુસ્તક ખરેખર એક શૃંગાર રૂપ છે. ધનુ રાગી ભાઈએ વધારે ન લખનાં એટલું જ કહેવું બસ છેકે આ લધુ પુસ્તક મેં મારી બનતી મેહનતથી પુનું લક્ષ આપીયું છે, જેને માટે આશા છે કે દેરક સજજન આશ્રય આપ્યા વીના રહેશે નહીં. આ પુસ્તકમાં કાંઈ અજું દોડામાં આવે તે સજજનોએ સુધારીને વાચવું અને ક્ષમા કરવી; કારણ કે કફ વગેરે તપાસતાં નજર દોષ અથવા બુદ્ધિ દેષ રહી ગયે હશે. કર્તા ઘેલાભાઈ લીલાધર

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 259