________________
તા. ૨૦-૧-૧૯૮૯
૨૬]
[જૈન
1
બમારે કબૂલ કરવુ જોઈએ કે અધિવેશન માટેની બાકી રહેલી સમ માદાને પ્રતી માની લેવાની અને અને એ રીતે સમજવાની કેલ્શિ કરવા છતાં અમારા ગળે એ વાત કાઇ રીતે ઊતરતી જ નથી ભાપણી સામેનું કામ ખૂબ રંગી છે અને એની સખા મણમાં આપણા હાથમાં સય બહુ જ અપ છે-જાણે આપણે વિરા અને વામનને સાથે જોડવાના પ્રયત્ન કરી બેઠા છીએ.
આપો એ કવુ. સત્ય તો યાદ રાખવ` જ ઘટે કે રીઢા પડ ગયેલા કે સંસ્થા કરતાં પાનાની જાતને માર્ગે માનનારા જુના કાર્ય - કરો કદાચ સસ્થાને માટે બાહ્ય શાભારૂપ બની શકે, પણ સંસ્થાની આંતિરક તાકાત ના નવા ઉત્સાહી કાર્યકરોથી જ વધી શકયાની છે, અને ચનાત્મક કામ પણ એમનાથી જ થઈ શકવાનુ છે. આવા કાર્યકરોને શોધી શોપીને આપણી સાથે લેવાના આપણી પાસે સમય કર્યાં છે ? આવુ` ' આવુ' ના પગ'કહી શકાય એમ છે.
છે.
બમારે અહીં સ્પષ્ટ કરવુ નેઈ એ કે અમે ત્યારે અહિંયેશનને સફળ બનાવવાની તૈયારી માટે આટલા સમય પૂરતા નહાવાની કુરિત કરીએ છીએ ત્યારે પ્રતિનિધિચ્છાના ઉતારાની, જન્મવાની હું વિવેશન માટેના માપની તૈયારીની વાત અમારા મનમાં જ ના. અને એ માટે તો પાંચ-સાત દિવસ જેટલો સમય પણ ક્યારે પૂરતા ગણાય. અને તેમાંય દિલ્હી જેવા સ્થાનમાં, આત્મા ન'દ જૈન સભા જેવી સમર્થ સંસ્થાના સાથ હૈાય ત્યારે આવી બપી વરધા માટે વિશેષ ચિંતા કરવાની રહે જીં, અને અલ્પ સમયમાં અને અલ્પ પ્રયાસે પણ એ બધી વ્યવસ્થા સૌ મહેમાનને પૂરે પૂરો સહાય થાય એવી સારામાં સારા થઇ શકે, એમાં જરાય શક નથી. અને ક્યારેક કારિક વાર્તાની પ રહી ગઇરાય તે પણ આવનાર પ્રતિનિધિ બંધુઓમાં એટલી સમજણ એ સગવામાં મુખ અને માનદ માનીને ધિવેશનની કાવારીમાં પેાતાના સક્રિય સહયાગ આપે, અને એ કાર્યવાહીને જ ખરુ મહત્વ આપે.
આ બધુ આ તબકકે લખવાના તુ કર એ છે કે કોન્ફ રન્સના અધિવેશનને વ્યવસ્થાની વિષ ની પણ કાર્ય વાદીની હિંએ સફળ બનાવવાનો પ્રયત્ન કરવા માટે આપણી પાસે સમય છે જ નહીં, અને અમારે મન તો સારી વ્યવસ્થા એ અધિવેશનની બીત નબરની સફળતા છે, અને ઉચ્ચારક કાર્યવાહી એ જ અધિવેશનની સાચી, પ્રચમ પતિની અને મુખ્ય સ ળતા છે; અધિવેશનના એ જ આત્મા છે. એ મામાના લંકાસ ન સાધી શકાએ તે આપણુ` કામ ભાગ્યે જ યાદગાર બની શક વાનુ છે, દીપી નીકળવાનુ છે.
|
અધિવેશનના પ્રચાર યમાનપત્ર દ્વારા કે માસ પત્રિકાઓ દ્વારા કરવાથી તા એટલા જ અથ સમ કે લાકોને એ વાતની જાગૃ થાય કે અમુક સમય અને અમુક સ્થળે કોન્ફરન્સનુ અધિવેશન ભરાઈ રહ્યું છે, કદાચ એ માહિતીથી કોઈક અધિવેશનમાં હારી પણા માટે પશુ આકર્ષાય. પણ એ રીતે હાજરી આપનારની સખ્યા બહુ નાની જ યાની, અને જે થવાના તે પણ માટે બાગે સસ્થા સાથે પહેલાંથી સંકળાયેલ ભાક ખો જ. નવા કાકરો તો ભાગ્યે જ આકર્યાંય...! નયા કે જન કાર્યકરોને આકર્ષીને સ’સ્થાની કાČવાહીમાં સક્રિય અને જીવંત રસ લેતા કરવાને, એકમાત્ર ઉપાય છે એમની સાથે પ્રત્યક્ષ સપ` સાધીને સમાજને મૂળના પ્રશ્નો અંગે એમની સાથે વિચારોની. બાપ લે કરવાના સમાજમાં કેન્ફરન્સની લાકપ્રિયતા વધવાનું અને ઘટવાનું મુખ્ય કારણ લોકસ'પર્કમાં થયેલા વધારો કે ઘટાડો જ છે, ભુતકાળના દીવા જેવા ઇતિહાસ અને અનુભવને આપણે જાણે સાવ ભૂલી જ ગયા છીએ, અને કાર્યાલયમાં બેઠા બેઠા ફ્રેન્ફરન્સને પ્રાણવાન અનાવવાના મનેરથા સેવી રહ્યા છીએ. તેથી જ અમે કહીએ છીએ કે આપણી પાસે જે સમય છે તે માત્ર આ છે.
અમે જે તૈયારીની વાત અડી કરીએ છીએ, અને જેને માટે અમને જો સમય કા આ લાગે છે, તે છે. સમાજને કોન્ફ્રે સના અધિવેશન તરફ આકવા માટેની અનિવાર્ય પૂર્વ તૈયારી. આ માટે જુદા જુદા ભાગમાં કેન્ફરન્સમૈયાના સાદ પહોંચતા કરીને ત્યાંના રન બનામાં કાન્સ પ્રત્યે મમત્ર જગાડવ અને એમને દિલ્લી અધિવેશનમાં હાજરી આપવાનુ મન થાય વ પ્રેરક વાતાવરણ ઉભુ કરવું. હાય ના એ માટે સ્થાપવું કેટલેા પ્રયત્ન કરી શકવાના છીએ ? વળી, અત્યારની વિષમ પરિસ્થિતિમાં જૈનધર્મ અને જૈન સમાજના પ્રુથ્ય માટે શું શું કરવાની જરૂર છે, એની મુક્ત મને ચર્ચા વિચારણા કરાને એ માટે છે જે નિયા લેવા જરૂરી દાય એ માટે સમાજને સા કરવા માટે આપણી પાસે કેટલો સજ્જ છે ? અને જે નિયા લેવામાં આવે. એ નિચે કાગળ ઉપર જ પાયા ન રહેતા અને અમી પ ાપવામાં આવે એવા નવાહિયા, ઉંમગી, ઉત્સાહી, સમાજસેવાની ધગશવાળા અને નિષ્ઠાવાન કાર્યકરોને આપણે કેવી રીતે શેધી શકવાના છીએ ?
|
આ
સમયની તગીની અમારી આ ફરિયાદ નિરક નિવડશે કે અમારી મા ગણતરી ખોટી ફરરો અને ઇન્સનું દિલ્લી અધિવેશન વ્યવસ્થા અને કાર્યવાહી, એ ખ" દર્ષિએ કામિયાબ અને યાદગાર નીવડશે તે તેથી અમને સૌથી વિશેષ આનંદ થશે. પણ અત્યારે તે મારા મનની સ્થિતિ ઉપર જણાવી એવી જ
સ્વ પરની ઓળખાણ વિના આત્મા નતાકાળ ભટકયા છે. વચનામૃત
Dr.