________________
- -
પ
Regd No. G. BV. 20 JAIN OFFICE : P. Box No. 175 BHAVNAGAR-364001 (Gujarat) Tele. 9. I C/o. 29919 R. 25869
જાહેરાત એક પેજના : રૂ. ૭૦૦/
વાર્ષિક લવાજમ : રૂ. ૫૦/આજીવન સભ્ય ફી : રૂ. ૫૦૧/
k
છે
iiii
-lon
-
S
અંક : ૩-૪
તંત્રી : ગુલાબચંદ દેવચંદ શેઠ
૮ વીર સં. ૨૫૧૫ : વિ. સં. ૨૦૪૫ પિસુદ ૧૪ તંદની-મુદ્રક-પ્રકાશક :
- તા. ૨૦ જાન્યુઆરી ૧૯૮૯ શુક પર મહેન્દ્ર ગુલાબચંદ શેઠ
મુદ્રણ સ્થાન : શ્રી જૈન પ્રિન્ટ જૈન ઓફીસ, પો.બો. નં. ૧૭૫, દાણાપીઠ, ભાવનગર.
૩- ૬ દાણાપીઠ પાછળ, ભાવનગર-૩૬૪૦૧ વિચારક કાર્યકર્તાને વિચાર કરતા કરી મૂકે એવી છે. એક રીતે ? કહીએ તે એમણે આ એક જબરું સાહસ કર્યું છે; એ નું આ
સાહસ દુઃસાહસ સાબિત ન થાય, અને તેઓ પોતે ઉપાડેલ આપણી અખીલ ભારતીય જૈન વેતાંબર કોન્ફરન્સનું ૨૫મું
અસાધારણ જવાબદારીમાંથી સફળતાપૂર્વક પાર ઊતરે એ માટે અધિવેશન રાજધાની દિલી ખાતે તા. ૮-૯-૧૦ ફેબ્રુઆરી
આપણે પ્રાર્થના કરવી જોઈએ. તેમજ એમના પ્રયત્ન ઉદા., ૧૯૮ના ત્રણ દિવસ માટે ભરાનાર છે.
સીનતાપૂર્વક નિહાળ્યા કરવા કરતાં એમાં આપણે પૂરેપ સક્રિય આ અધિવેશન પરમપૂજ્ય આચાર્ય શ્રી વિજ્યવલ્લભસૂરીશ્વરજી સાથ અને સહકાર આપવા જોઈએ. કોઈને એમનું આ પગલું મસાના સ્મારક જે દિલ્લીમાં શ્રી આત્મ-વલ્લભ જૈન સ્મારક
| વધુ ઝડપી લાગે, કેઈને વધારે પડતી જવાબદારી પિતા ને શિરે શિક્ષણ નિધી દ્વા તૈયાર થયેલ છે તેની અંજનશલાકા અને ઉઠાવવા જેવું લાગે કે કેઈને સમજણ વગરનું સાહસ ખેડવા પ્રતિષ્ઠા મહોત્સવ ૧ ફેબ્રુઆરીથી ૧૧ ફેબ્રુઆરી સુધી યોજાયેલ જેવું લાગે; એ ગમે તેમ હોય, પણ એક પગલું ભરાઈ યું છે, છે. તે દરમ્યાન જ આ કોન્ફરન્સનું ૨૫મું અધિવેશન ભરાવાની અને એ માટે આપણુથી બનતું બધું કરી છૂટવાની આપણી સત્તાવાર જાહેરાત થઈ ચૂકી છે. અને તેના પ્રમુખશ્રી તરીકે ફરી | ફરજ છે. એ ફરજના પાલન માટે આપણે પણ કટિબદી બનીને ત્રીજીવાર પણ શ્રીયુત દીપચંદભાઈ સવરાજ ગાડી" (બારએટ-લે) | કામે લાગીએ. પ્રમુખ તરીખે લાગણીને માન આપી વર્ણ પામ્યા છે. ત્યારે
અમે પોતે જ વારંવાર કહ્યા કરતા હતા અને ખતરથી હવે આ અધિવેશન વ્યવસ્થિત જાય અને તે માટેની જરૂરી
ઈચ્છતા હતા કે કેન્ફરન્સનું અધિવેશન બોલાવવામાં આ; આમ વ્યવસ્થા સમયસર થઈ શકે એ માટેની દરેક કાર્યવાહી, કમિટીઓ
છતાં અત્યારે અમારે આ અધિવેશન ભરવાના સમયનો નિર્ણય આદિની રચના, પ્રવાસ વગેરે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી
કરનાર કેન્ફરન્સના જવાબદાર મહાનુભાવોને, તેમજ કદાચ બીજાહશે ! તે આનંદ છે.
એને પણું, સાંભળવી ન ગમે એવી વાત કહેવી પડે છે એનું અધિવેશન ભરવાનો નિર્ણય લીધા બાદ એ માટેની જે | અમને પિતાને પણ ખૂબ દુ:ખ છે. પિતાને પ્રિય એવી સંસ્થા તારીખ નકકી કરવામાં આવી છે, અને એ તારીખ પ્રમાણે કે એ સંસ્થાના અમારા વજન જેવા કાર્યકરો માટે આવી અણઆપણા હાથમાં જેટલે સમય રહે છે, એ જોતાં આવા અધિ- | ગમતી વાત લખવી એમાં અમે લેશ પણ સુખ અનુભવતું નથી. વેશનની પૂર્વ તૈયારીઓ માટે એ સમય ઘણું જ ઓછા લેખાય | પણ જે પરિસ્થિતિ અમને દીવા જેવી સ્પષ્ટ દેખાય છે. તેને એમ અમને એ કસ લાગે છે. કેન્ફરન્સના જે જવાબદાર સમયસર સમાજ સમક્ષ તેમજ ખાસ કરીને આ નિર્ણય માટે કાર્યકરોએ આટલી ઓછી સમય સર્માદામાં કેન્ફરન્સનું અધિવેશન વિશેષ જવાબદાર સંચાલકો સમક્ષ, અપ્રિય સત્ય ઉચ્ચારવા તે દોષ સફળતાપૂર્વક ભરવાની બધી તૈયારીઓ પુરી કરવાનું બીડું ઝડપીને | વહેરીને પણ, રજુ કરવી અમારા માટે અનિવાર્ય બની જાય છે. જ જવાબદારી ઉડાડવાની હામ ભીડી છે તે આપણને કે કોઈપણ' અને તેથી આ બધું લખવા માટે અમે લાચાર બનીએ છીએ.