________________
१८
શ્લોક-૭ : મોહથી આવૃત જ્ઞાન
इष्टोपदेश:
व्यक्तं व्याचष्टे - तथाहि आपदि - पुत्रमरणादिविपत्काले, भोगाः - मनोज्ञशब्दाद्युपनतयः, रोगा इव कुष्ठज्वरादिव्याधिवत्, उद्वेजयन्ति - मर्मवेधसदृशव्यथामुत्पादयन्ति । ननु यद्युपदर्शितरीत्या परमार्थतः सुखादिविरहः, तदा कथं तत्प्रतीतिरित्यत्राह
मोहेन संवृतं ज्ञानं स्वभावं लभते न हि । मत्तः पुमान् पदार्थानां यथा मदनकोद्रवैः ॥७॥
અભિપ્રાય ધરાવતો હોય, એવું પણ જોવા મળે છે. આ જ વાતને સ્પષ્ટપણે કહે છે - તે આ મુજબ - આપત્તિમાં પુત્રનું મરણ વગેરે થયું હોય એવી વિપત્તિના સમયે, ભોગો = સુંદર શબ્દાદિ વિષયોની પ્રાપ્તિ, રોગોની જેમ
=
=
=
કોઢ, તાવ વગેરે વ્યાધિઓની જેમ, ઉદ્વેગ આપે છે મર્મ વીંધવા જેવી વ્યથા ઉત્પન્ન કરે છે.
શંકા - જો તમે કહેલ રીતે હકીકતમાં સુખ અને દુ:ખ હોય જ નહીં, તો પછી તેની પ્રતીતિ શી રીતે થાય છે ?
સમાધાન -
મોહથી ઢંકાયેલું જ્ઞાન સ્વરૂપને પામી શકતું નથી. જેમ મદનકોદ્રવથી ઉન્મત્ત થયેલો પુરુષ પદાર્થોનું (સ્વરૂપ જાણી શકતો નથી). મા