________________
૨૩૨ શ્લોક-૪૮ : યોગજનિત આનંદના બે ફળ રૂછો વેશ: वैषयिकानन्द आनन्दः, जायते - सदुपायाऽऽदृतिमूल्यक्रीत રૂવ વત્યેવ | તા – आनन्दो निर्दहत्युद्धं कर्मेन्धनमनारतम् । न चासौ खिद्यते योगी बहिर्दुःखेष्वचेतनः ॥४८॥ ___आनन्द इत्यादि । विशुद्धतरात्मपर्यायाऽऽविर्भाव एवानन्द इति तद्भावे प्राक्तनपर्यायादसङ्ख्यगुणनिर्जरा भवति, यज्जनकोऽयमानन्द इति न किञ्चिदनुपपन्नम् । न च - नैव,
તેવો, પરમાનંદ = જેણે બીજા સર્વ વૈષયિક સુખોને હસી કાઢ્યા છે એવો આનંદ, થાય છે = સમ્યક ઉપાયના આસેવન રૂપ મૂલ્યથી જાણે ખરીદી લીધો હોય તેમ ઉદ્ભવે જ છે અને પછી -
એ આનંદ ઉગ્ર કર્મ-ઇંધણને સતત બાળે છે. વળી બાહ્ય દુઃખોને નહીં જાણતો એવો આ યોગી તેમાં ખેદ પામતો નથી. II૪૮.
આનંદ ઈત્યાદિ. વિશુદ્ધતર એવા આત્મપર્યાયનું પ્રાકટ્ય એ જ આનંદ છે. માટે એવો પર્યાય પ્રગટ થાય ત્યારે પૂર્વના પર્યાય કરતાં અસંખ્યગણી કર્મનિર્જરા થાય છે. આ આનંદ તે નિર્જરાનું કારણ છે. માટે આ વાતમાં કશું ય અસંગત નથી.
વળી આ = હમણા કહ્યો તે, યોગી = પરમાનંદરૂપી