Book Title: Ishtopadesh
Author(s): Pujyapadswami, Kalyanbodhisuri
Publisher: Jinshasan Aradhak Trust

View full book text
Previous | Next

Page 144
________________ ૨૩૦ શ્લોક-૪૭ : આત્મનિષ્ઠાનું ફળ રૂછોવેશ: नन्दी भवति, अथ च स एव चरमावर्ते मुच्यतेऽतो न जातु इति प्लवत इति चेत् ? न, मुक्तिगामिनः पुद्गलाभिनन्दित्वविरहात्, न हि कश्चित् जीवः सत्येव पुद्गलाभिनन्दित्वे सिध्यति कदाचिदिति न कोऽपि दोषः । अथात्माभिनन्दिप्राप्यफलमाहआत्मानुष्ठाननिष्ठस्य व्यवहारबहिःस्थितेः । जायते परमानन्दः कश्चिद्योगेन योगिनः ॥४७॥ ___आत्मानुष्ठानम् - शुद्धात्मपर्यायाविर्भावानुगुणा या મોક્ષે જાય છે. માટે કદી પણ એમ કહેવું અનુચિત નથી? સમાધાન - ના, કારણ કે જે મોક્ષે જાય છે, તે પુદ્ગલપ્રેમી નથી હોતો. એવું કદી નથી થતું કે કોઈ જીવમાં પુદ્ગલ પ્રેમીપણું હોય અને તેની સાથે જ તે મોક્ષે જાય. જ્યારે તે પુદ્ગલપ્રેમી તરીકે મટી જશે, ત્યારે જ મોક્ષે જશે. માટે “પગલપ્રેમી કદી મોક્ષે ન જાય' – એ વચનમાં દોષ નથી. હવે આત્મપ્રેમીને જે ફળ મળે છે તે કહે છે - આત્માનુષ્ઠાનમાં નિષ્ઠ, વ્યવહારથી બહિર્ભત યોગીને યોગથી કોઈ પરમાનંદ થાય છે. I૪શા. આત્માનુષ્ઠાન = શુદ્ધ આત્મપર્યાયના પ્રાકટ્યને અનુકૂળ એવી કોઈપણ પ્રવૃત્તિ, તેમાં નિષ્ઠ = મન

Loading...

Page Navigation
1 ... 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186