________________
રૂછપનિષત્ શ્લોક-૨૯ : મૃત્યુ આદિથી રહિત આત્મા ૮૧ गुणवैधर्म्यस्यैव भेदनिबन्धनत्वात् । अथ तत्र गुणवैधर्म्य प्रत्यक्षमीक्ष्यते, न तु प्रकृत इति हेतुरेवासिद्धः । मैवम्, ज्ञाज्ञत्ववैधर्म्यस्यात्रापि स्पष्टत्वात्, तदवदाम-वैधयं यत्र तद् भिन्नं, पृथिव्या गगनं यथा । ज्ञस्वभावोऽज्ञकादस्माद्, fમનોડક્તિ પુનિહમ્ – રૂતિ (શોપનિષઃિ ૬-૪) |
तथा च पुद्गलस्यैव मरणाद्या अपाया बालाद्यवस्थाविशेषाश्च सम्भवन्ति, न तु ततोऽत्यन्तं भिन्नस्य
પાય
તે બે વચ્ચે ગુણવિસટેશતા છે.'
શંકા - ધરતી મૂર્ત છે, વર્ણાદિ યુક્ત છે. આકાશ અમૂર્ત છે, વર્ણાદિ રહિત છે, એવું ગુણવૈધર્યુ તે બેમાં સ્પષ્ટ દેખાય છે. પણ પ્રસ્તુતમાં = જીવ અને પુદ્ગલની બાબતમાં તેવું દેખાતું નથી. માટે તમારો હેતુ જ અસિદ્ધ છે.
સમાધાન - ના, કારણ કે જ્ઞાનીપણું અને અજ્ઞાનીપણું એવું ગુણવૈધર્મ અહીં પણ સ્પષ્ટ જ છે. પૂર્વે (પૃ. ૨૧) કહ્યું જ છે - જ્યાં વૈધર્મે છે, તે ભિન્ન છે. જેમ કે પૃથ્વીથી આકાશ. માટે જ્ઞાનસ્વભાવી એવો હું અજ્ઞાની એવા પુદ્ગલથી ભિન્ન છું. (શમોપનિષદ્ પ-૪)
તેથી પુદ્ગલને જ મરણ વગેરે અપાયો અને બાળ વગેરે અવસ્થાવિશેષો સંભવે છે. તેનાથી અત્યંત ભિન્ન