Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 15
________________ હિમાલયની પદ યાત્રા-૧ બટુકોની અહીં મોટી મંડળી છે. બધાએ ફરજિયાત ધોતી પહેરવાની હોય છે, ચોટી રાખવાની હોય છે, ઉદાત્ત-અનુદાત્ત-સ્વરિત વગેરે પદ્ધતિથી આ બટુકો વેદનો પાઠ કરતા હોય છે. આપણી પાઠશાળા મહેસાણાની હોય કે બીજે સ્થાને હોય, આ ફરજિયાત ધોતીના પોશાકનો નિયમ હોવો જ જોઈએ. અધ્યાપક તથા વિદ્યાર્થીઓએ આ નિયમ પાળવો જ જોઈએ. તો આ પ્રાચીન પોશાકના સંસ્કારો સચવાઈ રહેશે. સમાજના બીજા માણસોથી અલગ તરી આવે એવો ધાર્મિક શિક્ષકનો પોષાક હોવો જ જોઈએ. આ બધું તમે નજરે જુઓ તો જ તેની સુંદરતાનો, આકર્ષકતાનો ખ્યાલ આવે. આ પરમાર્થનિકેતન સિવાય ગીતાભવન નં.૧, ૨, ૩, ૪, ૫ ના આશ્રમો છે. કાલીકમલીવાલાનો આશ્રમ પણ અહીં જ છે. ગીતાભવનમાં ગીતાપ્રેસ ગોરખપુરનું કેન્દ્ર આવેલું છે. દિવસોના દિવસો સુધી રહેનારને કોઈ પણ ચાર્જ આપવાનો હોતો નથી. એટલું જ નહિ, પણ બોર્ડ લગાવ્યું છે કે કોઈએ અહીં કંઈ પણ ભેટ આપવાની નથી. ‘પયા મેર ન ચડા'. મેં પૂછ્યું કે તમે કંઈ પણ યાત્રિકો પાસેથી ન લો, અને સેંકડો કર્મચારીઓ આશ્રમની વ્યવસ્થા માટે રાખો તો પછી તમારું તંત્ર ચાલે છે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128