Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 58
________________ - હિમાલયની પદ યાત્રા-૧૨ છે. દક્ષિણના કાંચી-કામકોટિ પીઠના શંકરાચાર્યે આનું ઉદ્ઘાટન કરેલું છે. રતુડા ગામ પછી બે કીલોમીટર દૂર આ હોસ્પીટલ છે. આ હોસ્પીટલથી છ કિલોમીટર દૂર ઘોલતીર ગામે જવા સાંજે નીકળ્યા. લગભગ અઢી કીલોમીટર પછી શિવાનંદી ગામ આવ્યું. ગામ એટલે ૧૫-૨૦ ઊંચનીચે રહેલાં ઘરો. તે પછી ત્રણચાર કિલોમીટર ચાલીને ઘોલતીર આવ્યા. ત્યાં સડકથી નીચે પ્રાથમિક વિદ્યાલય છે, એમાં રાત રહ્યા. શિક્ષક-સંચાલક સારા હતા. “જૈન ધર્મ જગતમાં છે એમ સાંભળ્યું હતું. પણ આજે જ જૈન સાધુ જોયા.” બહુ ખુશી થયા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128