Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 92
________________ હિમાલયની પદ યાત્રા-૨૧ એ તો કહે કે વાસુદેવાનંદ અને સ્વરૂપાનંદ બંને તદન ખોટા છે. માધવાશ્રમ જ સાચા શંકરાચાર્ય છે. શંકરાચાર્યથી વિદેશ જવાય જ નહિ. વાસુદેવાનંદ પરદેશમાં જઈ આવ્યા છે એટલે એ શંકરાચાર્ય જ મટી ગયા છે. સ્વરૂપાનંદ સરસ્વતી ઉપર લોકોનો દુર્ભાવ છે. સાચા જગદ્ગુરુ શંકરાચાર્ય તો માધવાશ્રમ જ છે. અમે આ બધું નાટક જોઈને એ વાગોળતા રહ્યા. છાત્રાલયમાં આવીને પ્રતિક્રમણ કરીને સૂઈ ગયા. Jain Education International For Private & Personal Use Only ૮૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128