________________
હિમાલયની પદ યાત્રા-૨૧
એ તો કહે કે વાસુદેવાનંદ અને સ્વરૂપાનંદ બંને તદન ખોટા છે. માધવાશ્રમ જ સાચા શંકરાચાર્ય છે. શંકરાચાર્યથી વિદેશ જવાય જ નહિ. વાસુદેવાનંદ પરદેશમાં જઈ આવ્યા છે એટલે એ શંકરાચાર્ય જ મટી ગયા છે. સ્વરૂપાનંદ સરસ્વતી ઉપર લોકોનો દુર્ભાવ છે. સાચા જગદ્ગુરુ શંકરાચાર્ય તો માધવાશ્રમ જ છે.
અમે આ બધું નાટક જોઈને એ વાગોળતા રહ્યા. છાત્રાલયમાં આવીને પ્રતિક્રમણ કરીને સૂઈ ગયા.
Jain Education International
For Private & Personal Use Only
૮૧
www.jainelibrary.org