Book Title: Himalayni Pad Yatra
Author(s): Jambuvijay
Publisher: Simandharswami Vish Viharman Jin Trust Piprala

View full book text
Previous | Next

Page 42
________________ હિમાલયની પદ યાત્રા-૭ વેષ અને વિધિ-અનુષ્ઠાનોનું જ પ્રાધાન્ય જોવા મળે છે. અહીં યાત્રા માટે પણ હજારો-લાખો આવતા હોય છે. પણ એમાંયે પર્યટન, ગતાનુગતિકતા, તથા કુળના સંસ્કારોની જ મુખ્યતા હોય છે. આપણે ત્યાં કે બીજે, આરાધનાની-ઉપાસનાની જ મુખ્યતા જેમના જીવનમાં હોય એવા માણસો થોડા હોય છે. સંન્યાસીઓ રસોડાઓમાં જમતા હોય, ફળાદિનો આહાર કરતા હોય, દિવસ-રાત ગમે ત્યારે ખાવા-પીવાની એમને છૂટ હોય એટલે એમને આવાં સ્થાનોમાં જિંદગી સુધી રહેવામાં કોઈ બાધા ન આવે. આપણું તો ભિક્ષા ઉપર જીવન, એટલે વસ્તી સાથે જ આપણે રહી શકીએ. આ બધી હકીકતો અને પરિસ્થિતિ છે. છતાં અંતર્મુખ થવાનો આપણો સંકલ્પ પાકો જ હોય તો આપણા વિહારક્ષેત્રમાં પણ આવાં એકાંત શાંત સ્થાનો જરૂર મળી રહે. એક નમસ્કાર મહામંત્રમાં તથા ગુરુચરણમાં પણ જો આપણે બરાબર દઢતાથી સંપૂર્ણ સમાઈ જઈએ તો આપણને હિમાલયની ગુફા તેમાં મળી જાય તેમ છે. Jain Education International D For Private & Personal Use Only ૩૧ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128