Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
આ વૃત્તાંત અન્ય પુરાણેના તથા મહાભારતના વૃત્તાંતથી જુદા પડે છે. પાટિર હરિવંશના આ વૃત્તાંતને બનાવટી ગણે છે. “હરિવંશની સમીક્ષિત આવૃત્તિમાં આ ભાગ પ્રક્ષિપ્ત ગણેલા હોવાથી પણ હર્ય ને લગતી અનુશ્રુતિની વિશ્વસનીયતા ઓછી બને છે. ૨૨. રૂતિ જન્ય મ કતીની રિશમશ્રિતઃ |
कुशस्थली पुरी रम्यां रैवतेनोपशोभिताम् ॥ पुननिवेशनं तस्यां कृतवन्तो वयं नृप । तथैव दुर्गसंस्कारं देवैरपि दुरासदम् ॥ स्त्रियोऽपि यस्यां युध्येयुः किं पुनर्वृष्णिपुंगवाः ।
મહાભારત ૨. ૧૨. ૪૬-૫૧ ૨૩. જુઓ ઉપર પાદટીપ નં. ૧૫
२४. हरिवंश १०. ८-१३; विष्णुपुराण ५. ३५; ब्रह्मपुराण २०८; भागवतપુરા ૧૦. ૬૮
૨૫. રિવંશ ૮૭-૮૮ - ૨૬. વંશ ૪૦-૪૨
૨૭. આ પ્રાજ્યાતિષપુર પ્રાય: આસામમાં આવેલું હતું. નરકાસુર બેટવા નદીના 42 42 maa (yait N. L. Dey, Geographical Dictionary of Ancient and Medieval India) પ્રાતિપુરને રાજા નહિ, પણ આ પ્રાયોતિષપુરને રાજ હતું. મહાભારતમાં નરકાસુરના વારસદાર ભગદત્ત અને વજાતના સંદર્ભમાં હાથીઓને નિર્દેશ આવે છે. આજે પણ આસામ હાથી માટે પ્રખ્યાત છે.
૨૮. પ્રાતિષપુર ડુંગરાળ પ્રદેશમાં હોવાથી વધુ સુરક્ષિત હશે. પ્રાતિષ શબ્દની વ્યુત્પત્તિ એ સ્થળના ભૂલક્ષણની સૂચક છે. એક્ટ્રિક ભાષાના શબ્દ “પગર-જુહ(જ) તિકાચ” નો અર્થ થાય છે “ અતિ પર્વતવાળે પ્રદેશ” (જુઓ B, K. Katri, Mother Goddess Kāmākhyā, p. 6).
૨૯. રિવેરા ૧૧-૧૨
હરિવંશના આ વૃત્તાંત મુજબ નરકાસુર હરેલાં દેવેની માતા અદિતિનાં કુંડળ આપવા કૃષ્ણ દેવલોક ગયા અને ત્યાંથી જ પારિજાત વૃક્ષ લેતા આવ્યા; આ આનુશ્રુતિક વૃત્તાંત પર કૃષણ અવતારી પુરુષ હોવાની માન્યતાની પૂરી અસર છે. કૃષ્ણ દેવલોક ગયા, એટલું જ નહિ, પણ હરિવંશના ૯૨ મો અધ્યાય પછીના પ્રક્ષિપ્ત ભાગ(Appendix I, No. 29)માં તો પારિજાતહરણના પ્રસંગમાં સ્વર્ગલોક-પતિ ઇન્દ્રના કૃષ્ણ સાથેના યુદ્ધ અને એમાં ઇન્દ્રના થયેલા પરાભવ વિશે નિરૂપણ થયું છે.
૨૯. મફાભારત ૨. ૨૬. ૧૨; ૨૦. ૧૨-૧૪ ૩૦ જ તુ પણ અહી વિમાને મારા राजसूयस्त्वया प्राप्तुमेषा राजन्मतिर्मम ॥
મામા ૨. ૧૨. દર