Book Title: Gujaratno Rajkiya ane Sanskritik Itihas Part 01 Itihasni Purva Bhumika
Author(s): Rasiklal C Parikh, Hariprasad G Shastri
Publisher: B J Adhyayan Sanshodhan Vidyabhavan
View full book text
________________
૪૨] છતહાસ પૂર્વભૂમિકા
[. નહિ કહેવાતા હેય, કારણ કે જયસિંહના પિતા કર્ણદેવના સમયના ઈ. સ. ૧૦% ના દાનશાસનમાં ‘નાગસારિકા (નવસારી)ને લાટદેશાંત પાતી' કહેલ છે,૨૫૬ એટલે સિદ્ધરાજના સમયમાં પરિસ્થિતિમાં ખાસ ફેર પડ્યો નહિ હોય. આ હેમચંદ્રના ઠવાશ્રય મહાકાવ્યમાં ૫૭ “ગૂજર” “ગૂર્જરેદ્ર ગુર્જરત્રા', ઈસ ૧૧૬૮ ના યશપાલના મહરાજપરાજય” નાટકમાં ૫૮ “ગૂર્જરપતિ', ઈ. સ. ૧૧૮૪ ના સમપ્રભના પ્રાકૃત કુમારપાલપ્રતિબંધમાં ૫૯ ગુજર દેશ', એના સમકાલીન ભટ્ટ સેમેશ્વરના “સુરત્સવ’ મહાકાવ્યમાં ૨૨૦ “ગુર્જરક્ષિતિજ, ઈ. સ. ૧૧૨૮ ની પૂર્ણભકૃત ‘મહર્ષિચરિતશતિમાં ૧૧ ગૂર્જરભૂમિ, આ વગેરે નિર્દેશે ત્યાં ત્યાં જરૂરિયાત પ્રમાણે ઉત્તર ગુજરાતના લેકે, ઉત્તર ગુજરાતના સેલંકી કુલના રાજવીઓ કે ઉત્તર ગુજરાતના ભૂભાગ માટે અભીષ્ટ છે. ઈ. સ. ૧૨૩૦ ના ‘ઉત્તર ગૌર્જર અપભ્રંશ'ના રેવંતગિરિરાસુમાં “ગુરજર-ધર” અને “ગુજજર દેશ” એવું મળે છે, જ્યારે એના નજીકના સમયમાં રચાયેલ આબૂરાસ” નામની રચનામાં તે લવણપ્રસાદને “ગુજરાત-ધુર-સમુદ્ધરણ” કહ્યો છે આ એમને “ગુજરાત-ધરા” શબ્દ પણ ઉત્તર ગુજરાતને માટે છે. | ગુજરાત’ શબ્દનું મૂળ શું, એ વિચારણીય પ્રશ્ન છે. આ પૂર્વે આપણે જોયું છે કે આ શબ્દ સાથે વ્યુત્પત્તિવિષયક સંબંધ હોય તેવાં રૂ૫ સં. ગુર્જરત્રા-જૂર્નાત્રા અને પ્રા. ગુઝરા રૂપ નેધાયાં છે; તો સં. ગૂગર/ત્રા, ગુર્જરત્ર, જૂરાત, ગુર્નરાટ રૂપ પણ મળે છે. ૨૬૩ ગુર્નાત્ર-શૂરાત-સુટ આ રૂપના મૂળમાં સં. રત્રા (સ્ત્રી) શબ્દ અને જો એ સંસ્કૃતીકરણ હોય તે એના મૂળમાં પ્રા. ગુડગરા ૨૫ હેય. (ગુરઃ ત્રાચતે ચાર મમિ કા ગુરઝા એમ કહેવાનું મન થાય, પણ એવા કોઈ અન્ય શબ્દ નથી.) વિચાર તો ખુદ ગુર-ગૂર્જર શબ્દને પણ કરવાનું રહે છે. આ શબ્દ મૂળમાં વિદેશી છે, એનાં ભિન્ન ભિન્ન મૂલ વિચારતાં એમના અરબી ગુઝબુઝ મૂલ તરફ નજર જાય છે. ઈ. સ. ૮૫૧ માં ભારતવર્ષમાં આવેલા અરબ મુસાફર સુલેમાન મિહિરભેજ વિશે વાત કરતાં જુ નધેિ છે.૨૬૪ અબલાદુરી (ઈ. સ. ૮૯૨) અને અલ્મસૂદી (ઈ. સ. ૯૧૬) પણ તુ જ નૈધે છે, જ્યારે અબીરૂની (ઈ. સ. ૧૦૩૦) ગુજ્ઞ નોંધે છે, પરંતુ આ પૂર્વે બાણે ગુર્જર શબ્દ ને જ છે અને મહાભારતના પ્રક્ષિપ્ત ભાગમાં પણ એ શબ્દ નોંધાયો છે.૨ ૬૭ બેએ ગેઝેટિયરમાં ભગવાનલાલ ઇદ્રજી ગુર્જરરાષ્ટ્રમાંથી કાઢવા માગે છે ૨૬૮ અને મૌખિક વાતમાં મુનિશ્રી જિનવિજયજીએ પણ ગુનાષ્ટ્ર એવું મૂલ સૂચવ્યું છે. અલ્બીરૂનીએ દેશવાચક નામ તરીકે જાત ને છે તે પૂર્વે ઉપરનાં સં. ગુર્જરત્રા અને પ્રા.