Book Title: Darshanik Kosh Part 01
Author(s): Chhotalal N Bhatt
Publisher: Gujarat Varnacular Society Ahmedabad

View full book text
Previous | Next

Page 10
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir अतलादिसप्तकम्-अतलं वितलं सुतलं | अतोतत्वम्-वर्तमानध्वंसप्रतियोगित्वमतीતસ્કત ૪િ રસાત્ત જૈવ તાસંતમિડું | તત્વમ્ –દાનીં કાલ વિષે વર્તમાન જે માતરું રાશિ પાતામ્ | અતલ વગેરે ધ્વંસ છે, તે વંસનું જે પ્રતિયોગીપણું તેનું સાત ભેદ પાતાલના છે. (૧) અતલ, (૨) નામ અતીતત્વ. જેમ–આ કાળમાં (વર્તમાન વિતલ, (૩) સુતલ, (૪) તલાતલ, (૫) કાળમાં) ઘટને જે વંસ (નાશ), એ રસાતલ, (૬) મહાતલ અને (૭) પાતાલ. વંસને પ્રતિયોગી છે નાશ થનાર ઘટ, ___ अतिदेशः-स्वविषयमुलध्यान्यविषये उप તેને વિષે અતીતત્વ રહેલું છે. અર્થાત તે ઘટ શ–પોતાના વિષયનું અતિક્રમણ કરીને ભૂતકાળમાં હતો, એમ કહેવાય છે. બીજા વિષયને ઉપદેશ. મતક-લકિક ઇકિવડે જેનો | સાક્ષાત્કાર થતું નથી એવું. अतिप्रसङ्गः-यस्य बोधो यत्रभिमतस्त- अत्यंतीनवृत्ति:-कारणसहितकार्यनिवृत्तिः । ન્યાપિ પ્રસન્ન –જે સ્થળે જેને બોધ કારણ સહિત કાર્યની નિવૃત્તિ છે. જેમ થવો જોઈએ એમ માનેલું છે, તે સ્થળે તેનાથી જગતની અત્યંતનિવૃત્તિ એટલે જગત અને અન્યને પણ બંધ થવાને પ્રસંગ આવે તે તેનું કારણ જે અવિદ્યા, એ બન્નેની નિવૃત્તિ. અતિપ્રસંગ કહેવાય. । अत्यन्ताभाव-नित्यः संसर्गाभावोऽ અતિવાદ-નિરર્થક અતિશય લવારે ચન્તામાવ: –જે અભાવ નિત્ય હોય છે કરે તે. એટલે ઉત્પત્તિ વિનાશથી રહિત હોય છે, - તિજોર-દ્રવૃત્તિનચક્ષત્તિવમતિ- તથા સંસર્ગભાવરૂપ હોય છે એટલે અન્યોન્યાચણિઃ –જે લક્ષણ પિતાના લક્ષ્ય ભાવથી ભિન્ન અભાવરૂપ હોય છે, તે અભાવ પદાર્થમાં વર્તે છે અને તે સાથે અલય અત્યંતભાવ કહેવાય છે. અર્થાત્ જે વસ્તુ પદાર્થમાં પણ વર્તે છે તે અતિ-વ્યાપ્તિ. જેમ | ર જે અધિકરણમાં કોઈ વખત પણ રહેતી નથી, કે માણસે ગાયનું લક્ષણ એવું કહ્યું કે | તે વસ્તુનો સંબંધ કરીને તે અધિકરણમાં “શીંગડાંવાલી હોય તે ગાય” ગાયને શીંગડાં અત્યંતભાવ રહે છે. જેમ વાયુ, આકાશ, હોય છે માટે શીંગડાંવાળી હવાપણું (ગિ7) વગેરેમાં રૂ૫ ગુણ કોઈ વખત પણ સમવાય સંબધે કરીને રહેતા નથી, માટે વાયુ અને લક્ષણુ ગાયમાં તે છે, પણ જે ગાય નથી | આકાશાદિકમાં રૂપ ગુણને અત્યંતાભાવ રહે એવી અલક્ષ્ય જે ભેંશ તેમાં પણ તે લક્ષણ છે. એ જ પ્રમાણે પૃથ્વીમાત્રમાં રહેનારા ગંધ લાગુ પડી જાય છે, માટે એ લક્ષણ અતિ ગુણને પૃથ્વી સિવાય જલાદિક સર્વ પદાર્થોમાં વ્યાપ્તિ ષવાળું કહેવાય છે. અત્યંતભાવ રહે છે; આકાશમાત્રવૃત્તિ ગતિથrmruત્ર– લક્ષણમાં શબ્દ ગુણને આકાશ સિવાય સર્વત્ર અત્યંતાઅતિવ્યાપ્તિ, અવ્યાપ્તિ, અને અસંભવ ભાવ રહે છે; આત્મમાત્રવૃત્તિ જ્ઞાનાદિ એવા ત્રણ દોષ ન હોવા જોઈએ. (એ અતિ | ગુણોનો આત્મા સિવાય સર્વત્ર અત્યંતભાવ વ્યાપ્તિ આદિ દોષોનાં લક્ષણ તે તે શબ્દોમાં રહે છે. મૂતદ્રવ્યમાત્રવૃત્તિ કર્મને મૂર્ત જેવાં.) દ્રવ્યને છોડીને સર્વત્ર અત્યંતાભાવ રહે છે; તિવાયત્તા-પિતાનાથી અતિશય અને ભૂતલાદિકમાં ઘટાદિક કદાચિત સંગ વૈભવવાળા દેવતાઓને જોઈને જે સ્વર્ગમાં સંબંધથી રહે છે માટે તે સંયોગ સંબધે ગયેલાને પરિતાપ થાય છે. તેને “અતિશય- કરીને તે ઘટાદિકને ભૂતલાદિમાં અત્યંતભાવ તાપ” કહે છે. નથી પણ સામયિકાભાવ હોય છે. એ For Private And Personal Use Only

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 124