Book Title: Dada Shree Jinkushalsuri
Author(s): Agarchand Nahta, Bhanvarlal Nahta
Publisher: Shravak Sangh

View full book text
Previous | Next

Page 12
________________ કુશલસૂરિ રાસ રમે હતું જે આ ગ્રન્થના પરિશિષ્ટ “ગ” માં આપવામાં આવ્યું છે. દરેક ભવ્યને સ્વાધ્યાયની સરળતા માટે તેમાંથી ૧૫ ગાથાઓને સંક્ષિપ્ત રામ બની ગયું જણાય છે. પ્રચલિત રાસમાં તે મેટા રાસની ૧, ૮, ૯, , ૬૦, ૬૧,૬૨, ૬૩, ૪, ૫, ૬, ૬૭, ૬૮, ૬, ૭૦, ગાથાઓ છે. સંવત ૧૫૦૫ -શ્રા, શુ. ૮ ગુરૂવારને રોજ રા. નીલકંઠની લખેલી પ્રતિમાં “આઠમી ગાયા નથીએટલે ૧૪ ગાથા જ રહી ગઈ. જે આ ચરિત્રગ્રન્થનું લખાણ અમારા મૂળ સ્થાન બીકાનેરમાં થયું હત તે વિસ્તારપૂર્વક લખાત અને ઇતિહાસ વિષયક સામગ્રીને સમુચિત ઉપયોગ થાત, પણ સિલહટમાં લખાવાથી અમે પૂરી રીતે ઐતિહાસિક -સાધનને ઉપયોગ કરી નથી શક્યા, બીજી આવૃત્તિમાં તેમ કરીશું. E ; Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 128