________________
- ૭૬ થઈ હતી. એમના અનેક શિષ્ય માંહેથી ૧ મોદરાજ, ૨ તરત્ન ૩ ગુણરત્ન અને ૪ ક્ષેમહંસ એ ચારનાંજ નામના
લેખ મળે છે. આજે પણ એમની શિષ્ય પરંપરા તિરૂપે વિધમાન છે. આ શાખામાં અનેકે વિદ્વાને થયાં છે જેમાંથી કેટલાક ગ્રંથકારોને નિર્દેશ અહીં કરવામાં આવે છે.
૧ તરિત્ન અને ગુણરત્ન “શિત વૃત્તિના કર્તા, આ વૃત્તિ વિ. સં. ૧૫૦૧માં બની છે અને આચાર્ય શ્રીજિનભદ્રસૂરિજી મહારાજે સરોધિત કરી છે. ૨ મહેપાધ્યાય જયસમજી જૂઓ “યુગપ્રધાન જિનચંદ્ર સુરિ” નામનું પુસ્તક.
પૃ૦ ૧૯૭ ૩ મહોપાધ્યાય ગુણવિનય , , , , ૨૦૦
બને મહિપાધ્યાયે સત્તરમી સદીના પ્રકાંડ પ્રકાર વિદ્વાને હતા. ઉપર્યુક્ત પુસ્તકમાં એમની કૃતિઓને પરિચય આપ્યા બાદ પણ એમની ઘણી નવીન રચનાઓ અમે પ્રાપ્ત કરી શક્યા છીએ જેના પર અમારા વિચાર સ્વતંત્ર નિબંધ રૂપે લખવાને હેઈ અત્રે તેને વિશેષ ઉલલેખ નથી કરતા. ૪ મતિકીર્તિ જૂએ યુપ્ર જિન, પૃ. ૨૦૨ ૫ વિદ્યાકીતિ
, 9 » ૩૧૨ ૬ લાવણ્યદીતિ
ક ૧૯ ૭ રત્નલાભ , જેન ગુર્જર કવિઓ ભા. ૩ ૮ કનકવિલાસ , યુપ્ર. જિ. પૃ. ૨૦૩ ૯ હંસપ્રદ * * * .
૨૩ ૧૦ ચાદર
જ છે . એ ૨૦૪ ૧૧ કનકનિધાન જ છે
ને ?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com