________________
સમપ્રભ, વિશેષ ઉલલેખનીય મુનિપુંગવે હતા. એટલે એમને અને એમની શિષ્ય પરંપરાને પરિચય આપવું જરૂરી છે.
૧ મહોપાધ્યાય શ્રીવિનયપ્રભ એમની દીક્ષા સં ૧૩૮૨ વૈશાખ સુદિ ૫ ને દિવસે થઈ એવું ઉલેખ પૂર્વના પ્રકરણમાં થઈ ચુક્યું છે. સંવત્ ૧૩લ્સ અને ૧૪૧૨ના વચગાળામાં એઓશ્રીને ઉપાધ્યાય પદ મળ્યું હોય એમ અનુમાનથી જણાય છે,આપ બહુ ઉચ્ચકેટિના વિદ્વાન હતા. એમની સાહિત્યિક સંસ્કૃતિઓ આ પ્રમાણે છે.
૧ નરમ ચરિત્ર–સંવત ૧૪૧ર કાર્તિક પૂર્ણિમાએ ખંભાતમાં આ ચારિત્રની રચના કરી. તેજ સમયમાં લખાયેલી ૧૦ પત્ર અને ૪૯૪ લેકની પ્રતિ બાજેતરાના ભાવહષય ભંડારમાં અમેએ જોઈ હતી. અંતિમ ઉલેખ આ પ્રમાણે છે.
"संवत १४१२ वर्षे मीविनयप्रभोपाध्यायैः श्रीस्तम्भपुरे સ્થિતૈઃ સચ(સ્વ) (2)સારા(ચ) ર દિ નરવા ”
આ ગ્રન્થનું પ્રકાશન જામનગરવાળા પંડિત હીરાલાલ હંસરાજે કર્યું છે. પરંતુ આશ્ચર્યને વિષય છે કે પ્રકાશકે નામજ ઉડાવી દીધું છે. સાહિત્ય સાધનામાં આવા પ્રયાસ ગ્રન્થકર્તાનું ઘાતક અને નિદ્ય છે.
૨ ગૌતમ રાસ-સંવત ૧૪૧૨ કાર્તિક સુદિ ૧ના દિવસે ખંભાતમાં આ રાસ દેશી ભાષામાં બનાવ્યો છે, ખરેખર આ ગૌતમરાસની ભાષાશૈલી લાલિત્યપૂર્ણ અને પ્રાસાદિક આદિ આશ્ચર્યોત્પાદક સાહિત્યિક ગુણોથી યુક્ત છે, આજે સેંકડે જ્ઞાનભંડારોમાં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com