Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 343
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५५८ विरोधात् । नापि देशेन, सदेशत्वप्रसङ्गात् । ( २१५) न च गगनवद् व्यापित्वाद् वर्तत इति ब्रूम इत्यकलङ्कन्यायानुसारि चेतोहरं वचः, अविचारितरमणीयत्वात्, कात्य॑देशव्यतिरेकेण वृत्त्यदर्शनात् । उभयव्यतिरेकेण नभसो वृत्तिरिति चेत्, न, असिद्धत्वात्, नभसः सप्रदेशत्वाभ्युपगमात्, (२१६) निष्प्रदेशत्वे चानेकदोषप्रसङ्गात् । तथाहि-येन ......... ચાહ્યા सामान्यवृत्तेरिति । आनन्त्ये च सामान्यानामेकत्वविरोधात् न तावत् सर्वात्मनेति । नापि देशेन वर्तते, सामान्यं विशेषेष्विति प्रक्रमः, सदेशत्वप्रसङ्गात् सामान्यस्य । न च गगनवत् इति दृष्टान्तः, व्यापित्वात् कारणाद् वर्तत इति ब्रूम इत्यकलङ्कन्यायानुसारि चेतोहरं वचः । कुत इत्याह-अविचारितरमणीयत्वात् । एतदेवाह-कायंदेशव्यतिरेकेण वृत्त्यदर्शनात् लोके । उभयव्यतिरेकेण-कात्य॑देशोभयव्यतिरेकेण नभसः-आकाशस्य वृत्तिरिति चेद् भावेष्वाधेयादित्वेन । एतदाशङ्क्याह-न, असिद्धत्वात्, अधिकृतनभोवृत्तेः । असिद्धिश्च नभसः - અનેકાંતરશ્મિ સામાન્ય થઈ જતાં – અનંત સામાન્ય માનવા પડશે અને તેથી તો સામાન્યના એકાંત એકત્વનો સ્પષ્ટ વિરોધ થશે... તેથી પ્રથમ વિકલ્પ તો યુક્ત નથી... (૨) દેશથી વૃત્તિ માનવી પણ અસંગત છે, કારણ કે અલગ-અલગ વિશેષોમાં અલગ-અલગ દેશથી વૃત્તિ માનવામાં આવે તો સામાન્યને સપ્રદેશીસાવયવ માનવો પડશે. - અકલંકમતનો નિરાસ - (૨૧૫) પૂર્વપક્ષ : જેમ ગગન વ્યાપીને રહે છે, તેમ એક એવું પણ સામાન્ય વ્યાપીને રહે તો શું વાંધો? ઉત્તરપક્ષઃ અકલંકના ન્યાયનું અથવા અકલંક એવા ન્યાયનું અનુસરણ કરનાર, મનને હરનાર એવું આ વચન બિલકુલ યોગ્ય નથી, કારણ કે પહેલી વાત તો એ કે, કોઈપણ પદાર્થની વૃત્તિ બે જ પ્રકારે હોય છે : (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી... અને સામાન્યની તો બંનેમાંથી એકે પ્રકારે વૃત્તિ ઘટતી નથી.. પૂર્વપક્ષઃ (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશ વિના પણ આકાશની વૃત્તિ તો દેખાય જ છે ને? (તો તેની જેમ સામાન્યની વૃત્તિ પણ કેમ ન ઘટે ?) ઉત્તરપક્ષ : ના, અન્ય રીતે આકાશની વૃત્તિ અસિદ્ધ છે, કારણ કે (આકાશને નિuદેશી જ ધર્મ એ સંબંધ બને - એ ન્યાયભૂમિકાનો પ્રસિદ્ધ પદાર્થ છે. તેથી આકાશ અધિકરણ હોવાથી આકાશમાં અધિકરણતા આવે અને બધા પદાર્થો અધિકરણતાસંબંધથી અધિકરણતા આયિતા આકાશમાં રહે છે, તેમ આકાશ પણ આયતા સંબંધથી બધા પદાર્થોમાં રહે છે. આમ, | આશ7'પદઈ બીજી રીતે પણ આકાશની વૃત્તિતા તો સિદ્ધ જ છે ને ? ૨. 'ત્યન્ત ન્યાયાનુસારિ૦' તિ -પાઠ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438