Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 372
________________ ૧૮૭ अनेकान्तजयपताका (તૃતીયઃ इति चेत्, न स्वभावः स्वभाववतोऽन्य इति तन्मात्रत्वमेव । (२३९) तन्मात्रत्वेऽपि तद्भेदवद् भेद एवेति चेत्, न, तादृशस्यास्याप्रयोजकत्वात्, तत्तद्भावेऽतिप्रसङ्गात्, - ચહ્યા चेत्, तथाहि-न सर्वे तत्स्वभावाः सर्वेभ्य ऊर्मिभावापत्तेः, न चेयं तथाऽदर्शनादिति भावेनेति । एतदाशङ्क्याह-न स्वभाव इत्यादि । न स्वभावः स्वभाववतः सकाशादन्य इति कृत्वा तन्मात्रत्वमेव-समुद्रक्षणमात्रत्वमेव, ततश्च 'ऊर्मिजननस्वभावत्वं विशेषः' इति वचनमात्रमेव । तन्मात्रत्वेऽपि-समुद्रक्षणमात्रत्वेऽपि तद्भेदवत्-समुद्रक्षणभेदवद् भेद एव इति चेत्, विशेष एवोर्मिजननस्वभावस्य क्षणस्येति । एतदाशङ्क्याह-न, तादृशस्य-तुल्यस्वरूपभेदमात्रहेतोः अस्य-क्षणभेदस्य अप्रयोजकत्वात् स्वभावभेदेनोर्मिजननं प्रति । एतदेवाह-तत्तद्भावे तस्यभेदमात्रस्य तद्भावे-स्वभावभेदेनोर्मिजननं प्रति प्रयोजकत्व इत्यर्थः । किमित्याह-अतिप्रसङ्गात् । અનેકાંતરશ્મિ સ્યાદ્વાદી : અરે ભાઈ, સ્વભાવ તે સ્વભાવવાળા પદાર્થથી જુદો નથી, પણ તે પદાર્થરૂપ જ છે... એટલે તરંગજનનસ્વભાવ પણ માત્ર સમુદ્રક્ષણરૂપ જ છે, એથી જુદો નહીં... હવે જો એવો કોઈ જુદો સ્વભાવ જ નથી, તો તેના આધારે સમુદ્રક્ષણની વિશેષતા શી રીતે મનાય? તેથી “તરંગજનનસ્વભાવ જ વિશેષ છે” - તે બધું માત્ર બોલવા પૂરતું જણાય છે... | (૨૩૯) બૌદ્ધ : જો કે દસમી ક્ષણ પણ એક સમુદ્રક્ષણ જ છે, તો પણ, જેમ સમુદ્રની દરેક ક્ષણો જુદી જુદી છે, તેમ દરેક ક્ષણોનો સ્વભાવ પણ જુદો જુદો હોઈ જ શકે છે... (તેથી બીજી ક્ષણોમાં ન હોવા છતાં પણ, દસમી ક્ષણમાં તેવો તરંગજનનસ્વભાવ હોવામાં કોઈ અસંગતિ નથી...) સ્યાદ્વાદી : તમારી વાત અયુક્ત છે, કારણ કે સ્વભાવભેદ માટે ક્ષણભેદને પ્રયોજક માનવો યોગ્ય નથી. આશય એ કે, સ્વરૂપભેદનાં કારણભૂત ક્ષણભેદ હોવા માત્રથી તે તુલ્ય એવી સમુદ્રક્ષણોનો સ્વભાવભેદ માનવો યોગ્ય નથી... બૌદ્ધ : દરેક ક્ષણો જુદી જુદી હોઈ, તે દરેક ક્ષણોનો સ્વભાવ પણ જુદો જુદો હોવાથી, અન્યક્ષણોમાં ન રહેલ પણ તરંગજનનસ્વભાવ, દસમી ક્ષણમાં માની લઈએ તો ? સ્યાદ્વાદી : તો તો અતિપ્રસંગ આવશે, કારણ કે જેમ તમે ક્ષણભેદથી સ્વભાવભેદ માની, પ્રથમાદિ ક્ષણની સમાન પણ દસમી ક્ષણનો જુદો સ્વભાવ માનો છો અને તેથી તે દસમી ક્ષણ દ્વારા જ તરંગક્ષણરૂપ વિશિષ્ટ (પૂર્વક્ષણવિલક્ષણ) કાર્યની ઉત્પત્તિ કહો છો... તેમ અમે પણ કહીશું કે - “કોઈ એક પદાર્થની ક્ષણો યદ્યપિ બધી સમાન (ક્ષણિકજનનસ્વભાવી) છે, તો પણ તેઓ ક્ષણરૂપે જુદી હોવાથી, ઉપરોક્તન્યાયે (ક્ષણભેદથી સ્વભાવભેદ), તેઓનો સ્વભાવ જુદો જુદો માનવો પડશે, અને તેથી તો કોઈ એક ક્ષણમાં “નિત્યજનનસ્વભાવ” પણ માની પઢિ: રૂ. પૂર્વમુદ્રિત તુ ‘પ્રયોગwત્વ' ત્યશુદ્ધપાd:, ૨. “નદિ સ્વભાવ:' રૂતિ -પd: ૨. ‘તમે ' તિ મત્ર તુ D-પ્રતાનુસારણ શુદ્ધિ: તા | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438