Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 381
________________ ધાર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ५९६ स्यासमानपरिणामाविनाभूतत्वात्, यत एव च विशेषरूपमत एव सामान्यरूपम्, असमानपरिणामस्यापि समानपरिणामाविनाभावादिति । न चानयोर्विरोधः, अन्योन्यव्याप्तिव्यतिरेकेणोभयोरसत्त्वापत्तेः, उभयोरपि स्वसंवेदनसिद्धत्वात्, संवेदनस्योभयरूपत्वात्, उभयरूपतायाश्च व्यवस्थापितत्वात् ॥ ........ परिणामस्य प्रस्तुतस्य, असमानपरिणामाविनाभूतत्वात्, विशेषपरिणामाविनाभूतत्वादित्यर्थः । यत एव च कारणाद् विशेषरूपमूर्ध्वापेक्षया अत एव सामान्यरूपं मृदाद्यात्मकतया । भावनामाह-असमानपरिणामस्यापि-ऊर्ध्वादिरूपस्य समानपरिणामाविनाभावात्-मृदादिपरिणामाविनाभावादिति । न चानयोः-समानासमानपरिणामयोर्विरोधः । कुत इत्याहअन्योन्यव्याप्तिव्यतिरेकेण विना उभयोः-समानासमानपरिणामयोरसत्त्वापत्तेः, आपत्तिः प्राक् प्रदर्शितैव, तथा उभयोरपि स्वसंवेदनसिद्धत्वात् तथाऽनुभवभावेन । अत एवाहसंवेदनस्योभयरूपत्वात् सामान्यविशेषोभयापेक्षया, उभयरूपतायाश्च संवेदनस्य व्यवस्था - અનેકાંતરશ્મિ છે, કારણ કે સમાનપરિણામ તે અસમાનપરિણામ=વિશેષ પરિણામને અવિનાભાવી છે. અર્થાત્ મૃદાદિ તે ઉધ્વદિને અવિનાભાવી છે... એટલે જો તેમાં સમાનપરિણામ હશે તો વિશેષ પરિણામ પણ હશે જ... અને તેઓ જે કારણથી ઉદ્ગદિરૂપ વિશેષરૂપ છે, તે જ કારણથી મૃદાદિરૂપે સામાન્યરૂપ છે, કારણ કે વિશેષ પરિણામ તે સમાનપરિણામને અવિનાભાવી છે, અર્થાત્ ઉધ્વદિ તે મૃદાદિને અવિનાભાવી છે... એટલે જો તેમાં વિશેષ પરિણામ હશે, તો સમાનપરિણામ પણ હશે જ... આ રીતે વસ્તુમાં સમાન-અસમાન બંને પરિણામ હોવાથી, વસ્તુ સામાન્ય-વિશેષ ઉભયરૂપ સિદ્ધ થાય છે... પ્રશ્ન : પણ એક જ પદાર્થમાં, શું સમાન-અસમાનપરિણામનો વિરોધ ન આવે ? ઉત્તર ઃ ના, કારણ કે સમાન/અસમાન બંને પરિણામનો જો સહભાવ-અવિનાભાવ ન માનો, તો તે બંનેનો અભાવ થઈ જશે... (એ આપત્તિ અમે પહેલા જ બતાવી ગયા...) અને વળી, તે બે તો સ્વસંવેદનસિદ્ધ છે, તેથી પણ તેમનો વિરોધ નથી... આ પ્રશ્ન : પણ તેઓ સ્વસંવેદનસિદ્ધ શી રીતે ? ઉત્તર : કારણ કે સંવેદન સામાન્ય-વિશેષાકારે થાય છે. હવે સંવેદનમાં આવો સામાન્યવિશેષાકાર કોની અપેક્ષાએ આવે ? તો કહેવું જ રહ્યું કે, વસ્તુગત સમાન-અસમાનપરિણામની અપેક્ષાએ... (અર્થાત્ વસ્તુગત સમાન-અસમાનપરિણામને આશ્રયીને જ સંવેદનમાં સામાન્યવિશેષાકાર આવે છે...) એટલે બંને પરિણામ સ્વસંવેદનસિદ્ધ જ છે... અને “સંવેદન સામાન્ય * ૨. ‘વિના' ત પાડો નાતિ ઇ-પુસ્તઃ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438