Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 410
________________ ६२५ अनेकान्तजयपताका (તૃતીય निमित्तम्, तथाविधेच्छाकामादिमज्जीवसंयोगयोग्यतालक्षणस्तु कामिन्यवगमस्य, क्षुद्रजन्तुपरिभोगक्षुदपनोदयोग्यतालक्षण एव तु भक्ष्यावगमस्येति । ( २७१) न च य एव - ચહ્યા .... विशेषेणाह तथाहीत्यादिना । तथाहीति पूर्ववत् । भावी चासौ जीववियोगश्चेति विग्रहः, तस्य योग्यता भाविजीववियोगयोग्यता सैव लक्षणं यस्य स तथा, स एवम्भूतः स्त्रीशरीरधर्मः कुणपावर्गमस्य निमित्तम् । तथा तथाविधा:-अतत्त्वप्रवर्तकाः, तथाविधाश्च ते इच्छाकामादयश्चेति समासः 'आदि'शब्दात् मदनकामग्रहः, तेऽस्य विद्यन्त इति तथाविधेच्छाकामादिमान् एवम्भूतश्चासौ जीवश्चेति, तेन संयोगयोग्यता संयोगः-सम्भोगस्तस्य योग्यता, सैव लक्षणं यस्य स तथोक्तः । 'तु'शब्दः ‘पुनः'शब्दार्थः । एवंलक्षणः पुनः स्त्रीशरीरधर्मः कामिन्यवगमस्य निमित्तमिति । तथा क्षुद्रजन्तोः-श्व-शृगालादेः परिभोगेन-भक्षणेन क्षुदपनोदः-बुभुक्षापनयनं तस्य योग्यता, सैव लक्षणं यस्य स तथा । एवम्भूतः पुनः स्त्रीशरीरधर्मः, भक्ष्यावगमस्येति અનેકાંતરશ્મિ વસ્તુના વિભિન્ન ધર્મવિષયક કુણપાદિવિકલ્પો (૨૭૦) પ્રશ્નઃ વસ્તુના જુદા જુદા ધર્મોને લઈને કુણપાદિ વિકલ્પો શી રીતે પ્રવર્તે, એ જરા સમજાવશો? ઉત્તર : જુઓ, (૧) સ્ત્રીના શરીરથી ભવિષ્યમાં તે જીવનો વિયોગ થવાનો છે, તેથી તે સ્ત્રીશરીરમાં “ભાવિ એના જીવવિયોગની યોગ્યતા” રૂપ ધર્મ રહેલો છે અને આ જ ધર્મ કુણપબોધનું નિમિત્ત છે, એટલે આ ધર્મને સામે રાખીને જ, પરિવ્રાજકને સ્ત્રી શરીરમાં પણ મડદાનો બોધ થાય છે... (૨) સ્ત્રીનું શરીર, તથાવિધ (=અતત્ત્વભૂત વિષયોમાં પ્રવર્તક) ઇચ્છાકામ-મદનકામવાળા જીવની સાથે સંયોગ-સંભોગની યોગ્યતા ધરાવે છે, તેથી તે સ્ત્રી શરીરમાં “ઇચ્છાકામાદિવાળા જીવસંયોગની યોગ્યતા” - રૂપ ધર્મ રહેલો છે અને આ જ ધર્મ કામિનીબોધનું નિમિત્ત છે, એટલે આ ધર્મને સામે રાખીને જ, કામીને સ્ત્રી શરીરમાં કામિનીનો ( પત્નીનો) બોધ થાય છે. (૩) શુદ્ર જંતુઓને સ્ત્રી શરીર ખાવાથી ભૂખ દૂર થાય છે, તેથી સ્ત્રી શરીરમાં “તેવા જીવોને ભૂખ દૂર કરવાની યોગ્યતા” - રૂપ ધર્મ રહેલો છે અને આ જ ધર્મ ભક્ષ્યબોધનું નિમિત્ત છે. એટલે આ ધર્મને સામે રાખીને જ, જંગલી કૂતરા આદિને ભક્ષ્યતાનું જ્ઞાન થાય છે... આ પ્રમાણે, જુદા જુદા ધર્મો જુદા-જુદા બોધનું નિમિત્ત બને છે.. * ભાવકામના બે પ્રકાર છે : (૧) ઇચ્છાકામ, અને (૨) મદનકામ... (૧) ઇચ્છાકામ એટલે ચિત્તની અભિલાષારૂપ ઇચ્છા, અને (૨) મદનકામ એટલે કામપ્રવૃતિનો હેતુ ચિત્રમોહોદય... ૨. “નિમિત્ત' ત વ -પાટિ: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438