Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 417
________________ મયિal૨:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६३२ भेदः । तन्न्यूनाधिकत्वे च न सर्वैः सर्वात्मना तद्ग्रह इति यत्किञ्चिदेतत् ॥ (૨૭૭) તત્તકાસનાડીસાપિ તન્નિશયમેટ' થયુમ, તનમવાનામविशिष्टत्वात्, सर्वथा निरंशवस्त्वालम्बनत्वात् । एवं चानेकगुणसम्भवेऽपि क्वचित् पुरुषे तदन्यूनाधिकबोधभावेऽपि च-वस्त्वन्यूनाधिकबोधभावेऽपि च सर्वबुद्धीनाम्, तीक्ष्णैका नापरा तथा-तीक्ष्णा, इति अनिबन्धनो भेदो बुद्धीनाम् । तन्यूनाधिकत्वे च-वस्तुन्यूनाधिकबोधभावे चाभ्युपगम्यमाने सति न सर्वैः-पृथग्जनैः प्रमातृभिः सर्वात्मना-कृत्स्नधर्मादितया तद्ग्रहः-वस्तुग्रहः, किन्तु योगिभिः, इति-एवं यत्किञ्चिदेतत्-अनन्तरोदितमिति ॥ તત્તકાસનાડાસાત્ તેષાં-પુત્રા-ડધ્યાપ્યા-ડડતુરી-થિનાં નન-ડMાપ-વૈદ્ય-વાતૃवासनाभ्यासात् तन्निश्चयभेदः-जनकादिनिश्चयभेद इत्यप्ययुक्तम् । कुत इत्याह-तदनुभवानांप्रस्तुतपुत्राद्यनुभवानाम् अविशिष्टत्वात्-तुल्यत्वादेतच्चैवम् । सर्वथा निरंशवस्त्वालम्बनत्वात्-पुरुषस्यैकस्वभावतया निरंशत्वेन । एवं चेत्यादि । एवं च अनेकगुणसम्भवेऽपि અનેકાંતરશ્મિ .... વધારે અર્થનું ગ્રહણ કરતી હોવાથી વિશદ અને અમુક બુદ્ધિ ઓછા ધર્મોનું ગ્રહણ કરતી હોવાથી અવિશદ... એવું ઘટી શકે...) આમ, બધી જ બુદ્ધિઓ દ્વારા, જ્યારે જૂનાધિકતા વિના સમાનપણે વસ્તુનું ગ્રહણ થતું હોય, ત્યારે “અમુક બુદ્ધિ તીક્ષ્ણ અને અમુક બુદ્ધિ અતીક્ષ્ણ - એવો ભેદ પાડવો નિષ્કારણ છે... અને જો ન્યૂનાધિક બોધ માનો તો બધા બધી વસ્તુનું સંપૂર્ણ ગ્રહણ કરે છે એ વાત ખોટી ઠરશે... - તેથી બૌદ્ધનું ઉપરોક્ત કથન (=દરેક પ્રમાતાને નિર્વિકલ્પ દ્વારા તો સંપૂર્ણપણે જ વસ્તુનું ગ્રહણ થવું... પણ તીક્ષ્ણ બુદ્ધિવાળાને... વિગેરે બધું કથન) અસાર જ સાબિત થાય છે... (૨૭૭) બૌદ્ધઃ નિર્વિકલ્પ દ્વારા તો જનકાદિ નિરંશ સ્વલક્ષણનું સંપૂર્ણપણે જ ગ્રહણ થાય છે, પણ (૧) પુત્રને જનકની વાસના, (૨) અધ્યેતાને અધ્યાપકની વાસના, (૩) દર્દીને વૈદ્યની વાસના, (૪) ભિક્ષુને દાતાની વાસના... એમ જુદી જુદી વ્યક્તિને જુદી જુદી વાસનાનો અભ્યાસ હોવાથી, નિરંશ પણ જનકાદિનો, જનક-અધ્યાપકાદિ જુદા-જુદા રૂપે નિશ્ચય થાય છે... (આશય એ કે, વસ્તુ તો નિરંશ એકરૂપ જ છે, પણ દરેક પ્રમાતાઓમાં જુદી જુદી વાસનાઓ છે અને તેના અભ્યાસ પ્રમાણે તેઓને નિરંશ પણ વસ્તુનો જુદો જુદો અધ્યવસાય-નિશ્ચય થાય છે.) - સ્વાદાદી : આ વાત પણ યોગ્ય નથી, કારણ કે પુરુષ તો એકસ્વભાવી હોઈ નિરંશ છે, આવી સર્વથા નિરંશ વસ્તુને જ વિષય કરતાં હોવાથી, (૧) પુત્રાનુભવ, (૨) અધ્યેતાનુભવ આદિ તમામ અનુભવો અવિશિષ્ટ (તુલ્ય) છે, તો તે તુલ્ય અનુભવો દ્વારા ભિન્ન-ભિન્ન નિશ્ચય શી રીતે થાય ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org


Page Navigation
1 ... 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438