Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 423
________________ अधिकार: ) व्याख्या-विवरण- विवेचनसमन्विता साधकमत्र प्रमाणं नास्तीति चेत्, बाधकेऽपि समानः प्रसङ्गः । अत एव संशयोऽस्त्विति चेत्, न, भवत्पक्षे तदयोगात् । कथमयोग इति चेत्, तत्कांर्त्स्यग्रहणतो याथात्म्यनिश्चयापत्तेः । ( २८४ ) आवरणदोषादनिश्चय इति चेत्, किं ततस्तस्याः क्षुण्णमिति वाच्यम् । अस्पष्टग्राह्यतेति चेत्, न, योगिनोऽपि तथाग्रहणापत्तेः । न तस्यावरणमिति 1 ६३८ *વ્યાજ્ઞા इति चेत्, एतदाशङ्क्याह - बाधकेऽपि समानः प्रसङ्गः, तदपि नास्त्येवेत्यर्थः । अत एव कारणात् संशयोऽस्तु । इति चेत्, एतदाशङ्क्याह- न, भवत्पक्षे - भवदभ्युपगमे तदयोगात्સંશયાયોત્। થમયોગ: ? કૃતિ શ્વેત્, તવાશયાહ-તાતત્ત્વદ્મહાત:-વાનहिंसादिविरतिचेतनाकार्त्स्यग्रहणेन याथात्म्यनिश्चयापत्तेः । आवरणदोषादनिश्चय इति चेत्, તવાશાહ-ન્દ્રિ-તત:-આવરત્ તસ્યા:-વાન-1 - हिंसादिविरतिचेतनायाः क्षुण्णमिति <s– * અનેકાંતરશ્મિ (૨૮૩) બૌદ્ધ : વિરોધ ન હોય તો શું થયું ? કોઈપણ વસ્તુની સિદ્ધિ માટે પ્રબલ પ્રમાણ જરૂરી છે, જ્યારે સ્વર્ગાદિ અભિપ્રેત ફળને સિદ્ધ કરનાર તો કોઈ જ પ્રમાણ નથી. સ્યાદ્વાદી : અરે ! આ વાત તો બાધક અંગે પણ સમાન છે... (અર્થાત્ વસ્તુનો નિષેધ કરવા : બાધક હોવો જરૂરી છે,જ્યારે સ્વર્ગાદિનો નિષેધ કરનાર કોઈ જ બાધક નથી...) બૌદ્ધ ઃ જો સાધક-બાધક એકે પ્રમાણ ન હોય, તો સ્વર્ગાદિ ફળનો સંશય થાઓ... (પણ તેના અસ્તિત્વનો નિશ્ચય તો ન જ થાય ને ?) સ્યાદ્વાદી ઃ અરે ભલા ! તમારા મતે તો સંશય પણ ઘટતો નથી, કારણ કે તમે તો તાર્દશચેતનાનું સંપૂર્ણપણે ગ્રહણ માનો છો, એટલે તો ચેતનાનો યથાર્થરૂપે નિશ્ચય જ થઈ જાય ! `આશય એ કે, અનિશ્ચિત વસ્તુ વિશે જ સંશય થાય, પણ તાદશચેતનાનું સંપૂર્ણ ગ્રહણ થઈ જાય, ત્યારે તો તેમાં શક્તિ છે કે નહીં તેનો નિશ્ચય જ થાય, સંશય નહીં. (હવે બૌદ્ધ, ગ્રહણ થવા છતાં પણ ચેતનાનો નિશ્ચય કેમ થતો નથી ? એ માટે પોતાનું મંતવ્ય રજુ કરે છે -) (૨૮૪) બૌદ્ધ : તાદશ ચેતનાનું ગ્રહણ થવા છતાં પણ, તેવા પ્રકારનાં આવરણના કારણે જ શક્તિનો નિશ્ચય થતો નથી... Jain Education International સ્યાદ્વાદી : પણ આવરણ હોય, તેનાથી તે ચેતનાને શું લાગે-વળગે ? કારણ કે આવરણ તો જ્ઞાતાને છે... બૌદ્ધ : આવરણ ભલે જ્ઞાતાગત હોય, પણ તે આવરણને કારણે દાનાદિરૂપ ચેતનામાં * साधकबाधकप्रमाणाभावादनेककोटिनिष्टंकनं ज्ञानं संशयः । ૬. ‘વાત્મ્ય ગ્રહળ૦’ કૃતિ -પાટ: । ૨. ‘ભૂમિતિ’ રૂતિ ય-પાટ: I રૂ. ‘ભૂમિતિ’ રૂતિ ય-૩-પાઇ: । For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438