Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 408
________________ ६२३ अनेकान्तजयपताका (તૃતીયઃ सर्वथैकस्वभावत्वे तस्यानेकसहकारित्वानुपपत्तेः तदन्य तमसहकार्येकस्वभावत्वेनान्यत्र तद्भावविरोधादित्युक्तप्रायमेव । ततः कथञ्चिद् भिन्नधर्मविषया एव कुणपाद्यवगमा इति । જ વ્યારથી જ पादानवासनासहकारिभावतः कारणात् तदनुभवस्य-सिताद्यनुभवस्य अयं-तद्विकल्पानां भिन्नेन्द्रियानुभवनिबन्धनत्वासिद्ध्या सितेतरादिभेदाभावप्रसङ्गलक्षणो दोषोऽदोषः । कुत इत्याहसर्वथैकस्वभावत्वे सति तस्य-तदनुभवस्य, किमित्याह-अनेकसहकारित्वानुपपत्तेः अनेकेषांभिन्नविकल्पोपादानवासनादीनां सहकारित्वानुपपत्तेः । अनुपपत्तिश्च तदन्यतमसहकार्येकस्वभावत्वेन-सितादिविकल्पोपादानान्यतमवासनासहकार्येकस्वभावत्वेन हेतुना अन्यत्र-वासनान्तरे અનેકાંતરશ્મિ .. બોધ થાય છે, તે બોધ, ભિન્ન-ભિન્ન વિકલ્પના ઉપાદાનભૂત એવી વિવિધ વાસનાઓનો સહકારી બનીને, સિતાદિ અનેક વિકલ્પનું કારણ બને છે... એટલે પૂર્વોક્ત દોષ નહીં આવે... (આશય એ કે, અનુભવ વિવિધ વાસનાનો સહકારી બનીને સિત-કૃષ્ણાદિ જુદા જુદા વિકલ્પો ઉત્પન્ન કરશે અને એ રીતે શ્વેતાદિ વિભિન્ન વિકલ્પોનું અસ્તિત્વ નિબંધ સિદ્ધ થતાં “શ્વેતાદિ ભેદનો ઉચ્છેદ થશે” – તે દષ નહીં રહે.) સ્યાદ્વાદીઃ તમારી વાત બરાબર નથી, કારણ કે પહેલીવાત તો એ કે, તમે નિરંશ અનુભવ સર્વથા એકસ્વભાવી માનો છો, તો તેવો એકસ્વભાવી અનુભવ, વિભિન્ન વિકલ્પોનાં ઉપાદાનભૂત વિવિધ વાસનાનો સહકારી શી રીતે બને ? પ્રશ્ન : પણ તેમાં વાંધો શું? ઉત્તર : વાંધો એ જ કે, તે એકાંત એકસ્વભાવી હોવાથી, તેનો માત્ર કોઈ એક વાસનાને જ સહકાર કરવાનો સ્વભાવ ઘટી શકે... આશય એ કે, શ્વેતાદિ વિકલ્પની ઉપાદાનભૂત ઘણી વાસનાઓ છે, પણ નિરંશઅનુભવ જો અનેકસ્વભાવી હોય, તો તેનું જુદા જુદા સ્વભાવે જુદી-જુદી વાસનાને સહકારી બનવું સંગત ગણાય, પણ એવું માનવામાં તો તેના એકાંત એકસ્વભાવની હાનિ થશે... એટલે, તેને કોઈ એક વાસનાનો જ સહકારી માનવો પડશે અને તેથી તેના દ્વારા બીજી વાસનાઓના સહકારી તરીકે થવું અસંગત ઠરશે... આ બધું અમે પૂર્વે જ કહી ગયા... એ રીતે જો , જુદી-જુદી વાસનાનો સહકારી ન બને, તો તેના દ્વારા શ્રેતાદિ વિભિન્ન વિકલ્પોની ઉત્પત્તિ શી રીતે સંગત થાય ? * જો કે યોગાચાર તો બાહ્યાર્થ માનતો જ નથી, તેથી તેને સિતરાદિભેદનો અભાવ માન્ય જ છે – દોષરૂપ નથી. તો પણ પ્રતિભાસમાન આકારે તો સિતેતરાદિનો ભેદ તેમને પણ સાબિત કરવો પડે નહીં તો અનુભવ-અપલાપ) એટલે એ તેને સિદ્ધ કરવા પ્રયત્ન કરે છે... Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438