Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 412
________________ ६२७ अनेकान्तजयपताका (તૃતીય तस्य चाध्यक्षसिद्धत्वात्, जनकत्वस्यैवाध्यापकत्वे तस्यापि तत्त्वात् पित्रादेरपि पुत्रत्वादिप्रसङ्गः, पुत्रस्यापि क्वचिदध्यापकत्वसिद्धेरिति ॥ वैद्यत्व-दातृत्वादीनामपि धर्माणां कथञ्चिद् भेदोऽवसेयः । कथमित्याह-फलभेदान्यथानुपपत्तेः । तस्य च-फलभेदस्य जन्याऽध्याप्यादेः अध्यक्षसिद्धत्वात् । विपक्षे बाधामाहजनकत्वस्यैव अध्यापकत्वेऽभ्युपगम्यमाने तस्यापि-अध्यापकत्वस्यापि तत्त्वात्-जनकत्वात् । किमित्याह-पित्रादेरपि, 'आदि'शब्दात् पितामहग्रहः, पुत्रत्वादिप्रसङ्गः 'आदि'शब्दात् पौत्रत्वग्रहः । कुतः प्रसङ्ग इत्याह-पुत्रस्यापि 'अपि'शब्दात् पौत्रस्यापि क्वचिदध्यापकत्वसिद्धेरिति “અધ્યાપયત પુત્રી: ' ત્યાદ્રિ શ્રુતિ-પ્રામાખ્યાવિતિ | - અનેકાંતરશ્મિ .. દાતૃત્વ.. આદિ ધર્મોનો પણ કથંચિત્ ભેદ જાણવો, (અન્યથાકો બાકી જો તેઓનો ભેદ ન માનો, તો તે ધર્મોનો ફળભેદ નહીં ઘટે... અને ફળભેદ તો પુત્ર-વિદ્યાર્થી આદિને પ્રત્યક્ષસિદ્ધ છે... (૧) પહેલાનું ફળ પુત્રને પોષણ કરવાનું છે, (૨) બીજાનું ફળ અધ્યેતાને ભણાવવાનું છે, (૩) ત્રીજાનું ફળ દર્દીને સ્વસ્થ કરવાનું છે, અને (૪) ચોથાનું ફળ અર્થીને ખુશ કરવાનું છે. આમ, ફળભેદ હોવાથી તેઓનો ધર્મભેદ પણ માનવો જ જોઈએ. * પ્રશ્ન : પણ જુદા જુદા ધર્મો ન માની, જનકત્વને જ અધ્યાપકત્વરૂપ માની લઈએ તો? ઉત્તરઃ તો તો અધ્યાપકત્વ પણ જનકલ્વરૂપ બનશે અને તેથી તો પિતા-પિતામહાદિ પણ પુત્રપૌત્રરૂપ બનવાની આપત્તિ આવશે ! પ્રશ્ન : પણ કઈ રીતે ? ઉત્તર : કારણ કે “હે પુત્રો ! ભણાવો” – એવી પ્રામાણિક શ્રુતિથી, પુત્ર/પૌત્રાદિમાં પણ પોતાનું અધ્યાપકત્વ સિદ્ધ જ છે અને જો અધ્યાપકત્વ-જનત્વ એક હોય, તો પુત્રમાં, પિતાનું અધ્યાપકત્વ હોવાથી જનત્વ પણ આવશે અને તે પિતા પણ સ્વપુત્રનો પુત્ર થઈ જશે ! તેથી ફળભેદ દ્વારા વ્યક્તિના જનકલ્વાદિ ધર્મોનો પણ કથંચિત્ ભેદ માનવો જ રહ્યો... એ રીતે દરેક પદાર્થની અનેકધર્મતા નિબંધ સિદ્ધ થશે... નિષ્કર્ષ ઃ ઉપરોક્ત દષ્ટાંત + દલીલોથી સિદ્ધ થાય છે કે, અમે કહેલ – “અર્થનું સંવિધાન હોવા છતાં પણ, છદ્મસ્થ પ્રમાતાને સંપૂર્ણપણે તેનો બોધ થાય એવું નથી... એટલે આ કર્મના ક્ષયોપશમને અનુસાર, તે તે પ્રમાતાને ગૌણ-પ્રધાનપણે અસંપૂર્ણ અને ક્રમિકબોધ સંગત જ છે” - તે બધું કથન બરાબર જ છે... આ જ વાતને જણાવવા બીજી યુક્તિ કહે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438