Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 409
________________ ધિર:) व्याख्या-विवरण-विवेचनसमन्विता ६२४ (२७० ) तथाहि-भाविजीववियोगयोग्यतालक्षण एव स्त्रीशरीरधर्मः कुणपावर्गमस्य એ વ્યાધ્યા . तद्भावविरोधात्-सहकारिभावविरोधात, सिताद्यनुभवस्य ह्यनेकसहकारित्वे सति आन्तरसितादिभावेनाधिकृतदोषो न दोष इति भवति, न चैतदेवम्, इत्युक्तप्रायमेव । तत इत्यादि । तत:-तस्मात् कथञ्चिद् भिन्नधर्मविषया एव कुणपादिविकल्पा इति स्थितमेतत् । एतदेव અનેકાંતરશ્મિ બીજી વાત, જો આંતર સિતાદિ અનેક વાસનાઓનું અસ્તિત્વ હોય, તો તે બધાનો સહકારી બનવા દ્વારા, આ અનેક વિકલ્પોનું કારણ =નિમિત્તકારણ) બને, પણ તેવું તો છે નહીં, કારણ કે જ્ઞાનાદ્વૈતવાદી યોગાચારમતે તો માત્ર એક શુદ્ધબોધ જ વાસ્તવિકરૂપે સ્વીકૃત છે... ફલતઃ તેઓના મતે સિતાદિ અનેક આંતર વાસનાઓનું અસ્તિત્વ જ નથી, તો તેઓને સહકારી બનવા દ્વારા, અનુભવ તે વિભિન્ન વિકલ્પોનો હેતુ શી રીતે બને? (સારભૂત ભાવાર્થ સ્યાદ્વાદી તો પછી તમારા મતે જુદા જુદા વિકલ્પો કેમ થાય છે? બૌદ્ધ: જ્ઞાનમાત્ર ગ્રાહ્યાકારરહિત છે, પણ જુદી જુદી વાસનાથી જુદા જુદા વિકલ્પો થાય છે. સ્યાદ્વાદીઃ સર્વથા એક સ્વભાવી જ્ઞાન, અનેક વાસનાનું સહકારી ન બને. વળી તમે જ્ઞાનમાત્ર જ માનો છો, ઘણી વાસના જ માનતા નથી, તો તેનું સહકારીપણું પણ શી રીતે ઘટે ?) તેથી જો કુણપાદિ વિકલ્પોને એકજાતીય માનો, તો તેની જેમ શ્વેતાદિ વિકલ્પો પણ એકજાતીય માનવા પડશે અને તેથી તો શ્વેતાદિના ભેદનો અભાવ તદવસ્થ જ રહેશે.. સાર: તેથી શ્વેતાદિ વિકલ્પોની જેમ કુણપાદિ વિકલ્પો પણ ભિન્નજાતીય જ માનવા રહ્યા. એટલે તે કુણપાદિ વિકલ્પો, વસ્તુના જુદા જુદા ધર્મોને જ વિષય કરનારા છે, એમ સિદ્ધ થૈયું. - 121. सिताद्यनुभवस्य हा नेकसहकारित्वे सति आन्तरसितादिभावेनाधिकृतदोषो न दोष इति भवतीति । अत्रैवमक्षरयोजना-अधिकृतदोषो न दोष इति भवति । कस्मिन् सतीत्याह-अनेकसह-कारित्वे । कस्येत्याह-सिताद्यनुभवस्य-निर्विकल्पसितादिबोधलक्षणस्य । के न ह्यनेक सहकारित्वमित्याहआन्तरसितादिभावेनेति । अयमत्र परमार्थ:-आन्तरसितादिवासनाविशेषाणामनेकेषां सहकारित्वे सति अधिकृतानुभवस्याधिकृतदोष एकस्मादनेकसहकारित्वकार्यजननलक्षणोऽदोषो भवति । न चैतद् युज्यते, आन्तराणां सितादीनामनेकेषामभावात्, ज्ञानमात्रस्यैकरूपस्याभ्युपगमात्, अनुभवस्य चैकरूपस्यानेकवासनासहकारित्वस्याभावात्, अन्यथैकत्वायोगादिति ।। આવું કહીને, વસ્તુને અનેકધર્મક માનવાનો સ્પષ્ટ ઉલ્લેખ કર્યો અને જુદા જુદા ધર્મોને લઈને વિવિધ પ્રમાતાને વિવિધ જ્ઞાનની સિદ્ધિ કરી બતાવી... ૨. “મનિમિત્ત' તિ -પઢિ: ૨. પૂર્વમુકિતે તુ ‘તિ ન મવતિ શુદ્ધપાd: I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438