Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 392
________________ ६०७ अनेकान्तजयपताका (તૃતીય न चेत् तत्तत्स्वभावत्वात् न तत् ताभ्यां पृथङ्मतम् । तच्चाविशिष्टं सर्वेषामसतामिति भाव्यताम् ॥१३॥ ( २५५) विशिष्टतत्स्वभावत्वकल्पना च न युज्यते । विशिष्टोपाध्यभावेन भावे चास्यान्वयो ध्रुवः ॥१४॥ द्वयोरपि तद्वयादुत्पत्तेरित्यर्थः ।१२। न चेदित्यादि । न चेत् तुल्यरूपता तत्तत्स्वभावत्वात्तयोर्दध्युष्ट्रजननस्वभावत्वात् । एतदाशङ्क्याह-न तत्-तत्स्वभावत्वं ताभ्यां-दध्युष्ट्राभ्यां पृथङ्मतं-अर्थान्तरभूतमिष्टम् । किं तर्हि ? दध्युष्ट्रावेव द्वावपि तत्स्वभावत्वम् । तच्च-तत्स्वभावत्वं च तत्तत्त्वरूपमेव अविशिष्ट-तुल्यं सर्वेषामसतां-खर-विषाणादीनामिति भाव्यतामेतत् । ततश्च तयोर्दध्युष्ट्रजननस्वभावत्वादित्येतदेवासत्, किन्तु तयोरसज्जननस्वभावत्वादिति न्याय्यमिति ।१३। तथा चाह-विशिष्टेत्यादि । विशिष्टतत्स्वभावत्वकल्पना च-दध्युष्ट्रजननस्वभावत्वकल्पना च न युज्यते । केन हेतुनेत्याह-विशिष्टोपाध्यभावेन, तदा सर्वथा दध्याद्य - અનેકાંતરશ્મિ . (૧૩) બૌદ્ધ બંને તુલ્ય નહીં બને, કારણ કે ક્ષીર અને ઊંટ બંનેનો, દહીં-ઊંટ બંનેને ઉત્પન્ન કરવાનો સ્વભાવ છે... (તથી ક્ષીર-ઊંટથી દહીં-ઊંટરૂપ બે જુદા જુદા પદાર્થ જ ઉત્પન્ન થશે, એટલે તે બંને કાર્ય એકરૂપ બનવાની આપત્તિ નહીં આવે...) સ્યાદ્વાદી પરંતુ દહીં-ઊંટને ઉત્પન્ન કરવાનો સ્વભાવ કરણરૂપ દહીં-ઊંટક્ષણથી જુદો નથી, પણ દહીં-ઊંટક્ષણરૂપ જ છે... (પણ ક્ષણિકમતે કારણક્ષણે તો કાર્યરૂપ દહીં-ઊંટક્ષણનું અસ્તિત્વ જ નથી, તો પણ તેવા અસત્ દહીં-ઊંટક્ષણને ઉત્પન્ન કરવાનો સ્વભાવ, કારણરૂપ દહીં-ઊંટલણમાં માનો, તો તેવો (અસજનનો સ્વભાવ તો ખરવિષાણાદિ દરેક અસત્ વસ્તુ વિશે સમાન છે... (એટલે તેઓનો સ્વભાવ, જેમ અસત્ દહીં-ઊંટને ઉત્પન્ન કરવાનો છે, તેમ અસત્ ખરવિષાણાદિને ઉત્પન્ન કરવાનો પણ માનવો જ પડશે...) ફલતઃ કારણરૂપ દહીં-ઊંટક્ષણનો, દહીં-ઊંટને ઉત્પન્ન કરવાનો સ્વભાવ નહીં, પણ અસત્ (=દહીં-ઊંટ-ખરવિષણાદિ) જનનસ્વભાવ જ સિદ્ધ થશે... (૨૫૫) (૧૪) બૌદ્ધ પણ દહીં-ઊંટમાં ખરવિષણાદિને નહીં, પણ માત્ર દહીં-ઊંટને જ ઉત્પન્ન કરવાનો, કોઈ વિશિષ્ટ સ્વભાવ માની લઈએ તો ? સ્યાદ્વાદી: પણ તેવું માનવું યોગ્ય નથી, કારણ કે દહીંક્ષણમાં દહીંજનનસ્વભાવ ઊંટક્ષણમાં જે પહેલા ગ્રંથકારશ્રીએ કારણ તરીકે ક્ષીર - ઊંટ બતાવેલા... પણ હવે દહીં-ઊંટની ઉત્તરોત્તર ક્ષણ પ્રત્યે પૂર્વ-પૂર્વેક્ષણ કારણ બનતી હોવાથી, કારણ તરીકે પૂર્વેક્ષણીય દહીં-ઊંટનો જ ઉલ્લેખ કર્યો છે, એ ખાસ ધ્યાનમાં લેવું... ૨-૨. બg૫ | રૂ. ‘તસ્વરૂપમેવ' રૂતિ ઘ-પટિ: I ૪. “નામપિ ભાવ્યતા ' રૂતિ -પાઠ:I Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438