Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 398
________________ अनेकान्तजयपताका ( તૃતીયઃ कल्पनेऽतिप्रसङ्गतेति तथावाचकस्यापि भावात्, कथञ्चित् प्रवृत्तिनिमित्तभेदात् तथा *બાબા. ६१३ < 116 तन्निमित्तं-नोष्ट्रनिमित्तम् । किं तर्हि ? उष्ट्रनिमित्तमेव । कुत इत्याह-तद्भावभावित्वाविशेषात् । तथाहि-यथा सद्बुद्धिः उष्ट्रभावभाविनी, एवमुष्ट्रबुद्धिरपि । एवमप्येकस्याः, प्रक्रमात् सबुद्धेः, अन्यथाकल्पने-अतन्निमित्तत्वकल्पनेऽतिप्रसङ्गः, उष्ट्रबुद्धेरप्यतन्निमित्तत्वप्रसङ्गात् । नाविकल्पबुद्धेरभेदे विकल्पभेदो न्याय्य इति । ततश्च स्थितमेतत् - एवं 'सर्ववस्तुशबलभावेऽपि तथाक्षयोपशमवत्प्रमातुर्गुणप्रधानभावेन क्वचिदन्यासंसृष्टाकाराया इव बुद्धेः सिद्धेः' इति । तथा * અનેકાંતરશ્મિ “સરૂપે થતી બુદ્ધિ વસ્તુનિમિત્તક નથી” - તો અતિપ્રસંગ એ આવે કે, ઊંટરૂપે થનારી વસ્તુબુદ્ધિ પણ વસ્તુનિમિત્તક નહીં મનાય.. આ પ્રમાણે સદ્/ઉષ્ટ્ર બંને રૂપે વિકલ્પબુદ્ધિ થવી સિદ્ધ છે... હવે જો નિર્વિકલ્પબુદ્ધિમાં અભેદ હોય, અર્થાત્ સદાકા૨-ઉષ્ટ્રાકાર બંનેને ભાસિત ન માનો, તો વિકલ્પમાં પણ તે બે આકાર ન ભાસી શકે, પણ તેથી ‘સત્-ઉષ્ટ્ર’ એમ જુદા જુદા ઉત્પન્ન થતાં વિકલ્પયુગલથી, અમે અનુમાન કરીએ છીએ કે, નિર્વિકલ્પબુદ્ધિમાં પણ તે વસ્તુ સામાન્ય/વિશેષ રૂપે જ ભાસે છે... (આ અર્થ વિવરણ પ્રમાણે કર્યો છે. ખરેખર સ્વોપન્નવ્યાખ્યાનો ફલિતાર્થ એ છે કે, તમે (બૌદ્ધો) સવિકલ્પ અવસ્તુનિમિત્તક માનો છો અને ઉષ્ટ્રવિકલ્પ વસ્તુનિમિત્તક માનો છો . - આ રીતે વિકલ્પમાં ભેદ કરો છો. બંનેનું નિર્વિકલ્પ તો સરખું જ છે - ઉષ્ટ્રદર્શન જ છે... એ રીતે સરખા અવિકલ્પમાંથી ઉત્પન્ન થતા વિકલ્પમાં આ રીતનો ભેદ ન્યાયસંગત નથી...) * સ્યાદ્વાદમતે સર્વસમંજસતા તેથી જે લોકો વસ્તુને શબલરૂપ=અનેકાંતરૂપ કહેનારા છે, તેઓના મતે યદ્યપિ દરેક વસ્તુ શબલરૂપ હોવા છતાં પણ, વિચિત્ર ક્ષયોપશમવાળા પ્રમાતાને ગૌણ-પ્રધાનભાવે, અન્યથી (દહીં આદિથી) અસંસૃષ્ટ આકારે બુદ્ધિ થતી સિદ્ધ જ છે... * વિવરામ્ 116. नाविकल्पबुद्धेरभेदे विकल्पभेदो न्याय्य इति । न- नैवाविकल्पबुद्धेः अभेदे सति विकल्पभेदो न्याय्यः-घटमानकः, सन्नुष्ट्र इति भेदेनोत्पन्नाद् विकल्पयुगलादनुमिमीमहे यदुत निर्विकल्पबुद्धावपि तद्वस्तु द्विस्वभावं प्रतिभासितमिति ।। * આ કથન બૌદ્ધના ખંડન માટે છે, કારણ કે તેઓનું એવું માનવું છે કે, નિર્વિકલ્પમાં માત્ર સ્વલક્ષણરૂપ વિશેષાકાર ભાસે, સામાન્યાકાર નહીં... ૬. ‘પ્રસઙ્ગ” કૃતિ’ કૃતિ જ્ઞ-પાટ: ।૨. ‘યવા’ કૃતિ -પાઃ । રૂ. ‘સ્ય; પ્રમાત્’ કૃતિ દ્દ-પાઇ: । ૪. ‘સિદ્ધિરિતિ’ રૂતિ -પાઇ: । ૮. પ્રેક્ષ્યતાં ૬૧૦તમ પૃષ્ઠમ્ । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438