Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 376
________________ ५९१ अनेकान्तजयपताका (તૃતીય प्रयोजकत्वात् तद्वैचित्र्येण परोदितदोषासिद्धेः क्रमयोगपद्यार्थक्रियाकरणस्वभावत्वात् तस्य च पर्यनुयोगायोगात्, अन्यथा समानत्वादिति । समुद्रोर्मिकल्पश्चाधिकृतो बुद्ध्या करणस्वभावत्वस्य च प्रयोजकत्वात्, ‘इह' इति वर्तते । तथाहि-यतोऽर्थक्रियाकरणस्वभावः अतोऽर्थक्रियां करोति, किमत्रानित्यत्वादिना ? सत्यप्यस्मिन् सर्वतः सर्वार्थक्रियाऽसिद्धेरिति । तथा तद्वैचित्र्येण-स्वभाववैचित्र्येण परोदितदोषासिद्धेः-क्रम-यौगपद्याभ्यामर्थक्रियाविरोध इति परोदितो दोषस्तदसिद्धेः । असिद्धिश्च क्रम-योगपद्यार्थक्रियाकरणस्वभावत्वात् । ततश्च क्रमसाध्यां क्रमेण करोति यौगपद्यसाध्यां यौगपद्येन इति न कश्चिद् दोषः, तथास्वभावत्वात् । तस्य च-स्वभावस्य पर्यनुयोगायोगात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा समानत्वात् ऊर्मिजननस्वभावत्वपरिकल्पितस्वभावस्यापि पर्यनुयोगप्राप्तेः, इति-एवं समुद्रोर्मेः अप्य અનેકાંતરશ્મિ ... એટલે તો પટથી પણ જલાહરણરૂપ અર્થક્રિયા, ઘટથી પણ શીતત્રાણાદિરૂપ અર્થક્રિયા... ઈત્યાદિ માનવું પડે, જે કદી દેખાતું નંથી... તેથી માનવું જ રહ્યું કે, અર્થક્રિયા માત્ર નિત્યતા કે અનિત્યતાદિથી નહીં, પણ અર્થક્રિયા કરવાના સ્વભાવથી થાય છે. તેથી જે પદાર્થનો જે અર્થક્રિયા કરવાનો સ્વભાવ છે, તે પદાર્થ તે જ અર્થક્રિયા કરે છે... એથી જ ગ્રંથકારશ્રી કહે છે - અર્થક્રિયા કરવાનો સ્વભાવ જ અર્થક્રિયામાં પ્રયોજક છે, કારણ કે તે પદાર્થની અર્થક્રિયા તે સ્વભાવ પર જ નિર્ભર છે. તો હવે તેમાં અનિત્યાદિ માનવાથી શું? કારણ કે અનિત્યતાદિ હોવા છતાં પણ તેઓ બધી જ અર્થક્રિયા કરે એવું તો સિદ્ધ નથી... એટલે અર્થક્રિયાકરણસ્વભાવ જો નિત્યમાં હોય, તો તે નિત્ય પદાર્થ પણ અર્થક્રિયા કરશે જ... બીજી વાત, તે અર્થક્રિયાકરણ સ્વભાવ વિચિત્રરૂપ હોવાથી, તમે જે કહ્યું હતું કે તે “ક્રમ કે યુગપદ્ એક રીતે તેમાં અર્થક્રિયા ઘટતી નથી” - તે દોષ પણ નહીં આવે, કારણ કે તે નિત્ય પદાર્થનો ક્રમસાધ્ય અર્થક્રિયાને ક્રમથી કરવાનો અને યુગપસાધ્ય અર્થક્રિયાને યુગપતરૂપે કરવાનો સ્વભાવ જ છે... બૌદ્ધ પણ પહેલા તો એ કહો કે, તે પદાર્થનો આવો (=ક્રમ/યુગપત્ રૂપે અર્થક્રિયા કરવાનો) જ સ્વભાવ કેમ? સ્યાદ્વાદીઃ જુઓ ભાઈ, સ્વભાવ અંગે કોઈ જ પ્રશ્ન ન થઈ શકે, નહીંતર તો એવો પણ પ્રશ્ન જ આવો દોષ, અર્થક્રિયાના પ્રયોજક તરીકે નિત્યતાને માનવામાં પણ સમજી લેવો.. ૨. “ભાવસ્થ વારિવાન્વિત' તિ વ-પતિ: | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438