Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 378
________________ अनेकान्तजयपताका ( તૃતીય युक्तम्, वस्तुनिबन्धनस्य तद्व्यतिरेकेण कदाचिदप्यप्रवृत्तेः, तथातदर्शनस्य च तदाभासविषयत्वेनाविरोधात्, अन्यथा प्रत्यक्षस्यापि अविषयत्वापत्तिः । इति समानपरिणाम एव सामान्यम् ॥ यथोक्तं प्रागिति । एतदाशङ्क्याह-नन्वित्यादि । ननु चास्येत्ययुक्तम् । कथमित्याहवस्तुनिबन्धनस्य-समानबुद्धि-शब्दद्वयस्य तद्व्यतिरेकेण-वस्तुव्यतिरेकेण कदाचिदप्यप्रवृत्तेः घट-शरावादिष्विव हिमाङ्गारादिष्वदर्शनादिति भावना । तथातदर्शनस्य च-सङ्केतविप्रलम्भद्वारेण समानबुद्धिशब्दद्वयदर्शनस्य च प्रधानेश्वरादिकार्यत्वादौ तदाभासविषयत्वेन-समानबुद्धिशब्दद्वयाभासविषयत्वेन अविरोधात् । इत्थं चैतदङ्गीकर्तव्यमित्याह-अन्यथा-एवमनभ्युपगमे प्रत्यक्षस्यापि निर्विकल्पकस्य किमित्याह-अविषयत्वापत्तिः अविगानेन तथाऽनुभवादेरधिकृत અનેકાંતરશ્મિ .. પણ પ્રધાનનું કાર્ય - એવી સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ કેમ થાય છે? એ પરથી જણાય છે કે, સમાનપરિણામની કારણતા વ્યંતિરેકવ્યભિચારગ્રસિત છે... સ્યાદ્વાદી : પ્રધાનકાર્ય આદિમાં (ચ=) સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ થાય છે, એ જ વાત અયુક્ત છે... કારણ કે એક વાત સ્પષ્ટ છે કે, સમાન શબ્દ બુદ્ધિ બંને વસ્તુમૂલક છે, તેથી જો વસ્તુ હશે તો જ તે બેની પ્રવૃત્તિ દેખાશે, તે વિના નહીં.. એટલે જ તો માટી-માટી' એવી સમાન શબ્દબુદ્ધિ, ઘટ-શરાવાદિ વસ્તુ વિશે જ થાય છે, હિમ-અંગારાદિ વિશે નહીં... તેથી અસત્ શાસ્ત્રગત સંકેતના વિપ્રલંભને (=ઠગાઈને) કારણે, પ્રધાન-ઈશ્વરકાર્યરૂપ પદાર્થ વિશે જે સમાન શબ્દ બુદ્ધિની પ્રવૃત્તિ દેખાય છે, તે સમાન શબ્દ બુદ્ધિ આભાસરૂપ જ માનવા જોઈએ, વાસ્તવિક નહીં, કારણ કે પ્રધાન-ઈશ્વરકાર્યરૂપ કોઈ વસ્તુ જ ન હોવાથી, તે શબ્દ બુદ્ધિ નિર્વિષયક છે... (એટલે સમાનપરિણામ વિના પણ, જો આવા આભાસરૂપ સમાન શબ્દ/બુદ્ધિની પ્રવૃત્તિ થાય, તો પણ અમારી કારણતામાં કોઈ વ્યભિચાર નથી, કારણ કે અમારું કહેવું એટલું જ છે કે, સમાનપરિણામ હોય તો જ વાસ્તવિક સમાન શબ્દ બુદ્ધિ પ્રવૃત્તિ થાય..). - સાર + ફલિતાર્થ તેથી સમાનાકારબુદ્ધિને વસ્તુમૂલક જ માનવી જોઈએ, (અન્યથા=ો નહીંતર જો એને નિર્વિષયક માનો, તો તેની જેમ નિર્વિકલ્પબુદ્ધિને પણ નિર્વિષયક માનવી પડશે. હવે જો એમ કહેશો કે – નિર્વિકલ્પમાં તો વિષયનો અબાધિત અનુભવ થાય છે - તો એવું કથન તો, અધિકૃત બુદ્ધિઆકાર વિશે પણ શક્ય છે, કારણ કે અહીં પણ વિષયનો અબાધિત અનુભવ થાય છે *कारणाभावेऽपि कार्यस्य सत्त्वम् - प्रस्तुते समानपरिणामस्याभावेऽपि समानबुद्धि-शब्दद्वयप्रवृत्तिरूपस्य कार्यस्य सत्त्वम्, तेन व्यतिरेकव्यभिचारः । Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438