Book Title: Anekantjaipataka Part 02
Author(s): Bhavyasundarvijay, Yashratnavijay
Publisher: Jingun Aradhak Trust

View full book text
Previous | Next

Page 352
________________ ( તૃતીયઃ (૨૨૨) આા-ત્તિ પુનયંથોત્તબુદ્ધિ-શયપ્રવૃત્તિનિવન્ધનમિત્તિ ? ઉઘ્યતેअनेकधर्मात्मकानां वस्तूनां तथाविधः समानपरिणाम इति । न चात्र सामान्यवृत्तिपरीक्षोपन्यस्तविकल्पयुगलप्रभवदोषसम्भवः, समानपरिणामस्य तद्विलक्षणत्वात्, तुल्य ५६७ अनेकान्तजयपताका * બાળા & तत्केवलग्रहणप्रसङ्ग इति सङ्क्षेपगर्भार्थः । इत्यलं प्रसङ्गेन ॥ આદ-વિ પુનર્વથોત્તબુદ્ધિ-શયપ્રવૃત્તિનિવધનમિતિ ? પુન્યતે-અનેધમાંભાનાં સત્ત્વ-જ્ઞેયત્વાઘપેક્ષયા વસ્તૂનાં-પટ-ગાવો-ષ્ટ્રિો-વચનાવીનાં તથાવિધ:-મૃવૃત્યિभिन्नबुद्धिशब्दद्वयप्रवर्तकः समानपरिणाम इति । न चात्र - समानपरिणामो सामान्यवृत्तिपरीक्षायामुपन्यस्तं च तद् विकल्पयुगलकं च, 'तथाहि - तदेकादिस्वभावं सामान्यमनेकेषु दिग्देशसमयस्वभावभिन्नेषु विशेषेषु सर्वात्मना वा वर्तेत देशेन वा' इत्येतत् तत्प्रभवाश्च ते दोषाश्च सामान्यानन्त्यादय: तेषां सम्भवः । न च कुत इत्याह- समानपरिणामस्य तद्विलक्षण * અનેકાંતરશ્મિ .. (૪) બીજી વાત, વિશેષમાં જો કોઈ સામાન્ય જેવું નિત્ય તત્ત્વ હોય, તો તે વિશેષ પદાર્થ નષ્ટ થયા બાદ, ત્યાં સામાન્ય કેમ દેખાતું નથી ? (સામાન્ય તો નિત્ય હોવાથી તેનો નાશ શક્ય નથી...) આ બધી સચોટ યુક્તિઓ વડે, અન્યત્ર અમે વિસ્તારથી સામાન્યનો નિરાસ કર્યો હોવાથી, અહીં વધુ પ્રયાસ કરતા નથી...... * સમાનપરિણામરૂપ સામાન્યની સિદ્ધિ (૨૨૨) વૈશૈષિક : જો તેવું સામાન્ય ન હોય, તો ‘માટી-માટી’ એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દની પ્રવૃત્તિનું કારણ કોણ ? સ્યાદ્વાદી : ઘટ, શરાવ, ઉષ્ટ્રિકા, ઉદંચન આદિ વસ્તુઓ સત્ત્વ-જ્ઞેયત્વાદિ અનેકધર્માત્મક છે... આવી વસ્તુઓનો ‘સમાનપરિણામ' (=એકબીજાને સમાનરૂપે રહેવાનો સ્વભાવ-પરિણામ) તે જ સામાન્ય છે અને તે જ ‘માટી-માટી’ એવી સમાનબુદ્ધિ અને સમાનશબ્દની પ્રવૃત્તિનું કારણ છે... પ્રશ્ન ઃ સામાન્યની વૃત્તિની પરીક્ષા વખતે, તમે જે બે વિકલ્પો કર્યા હતાં કે – “એકાદિસ્વભાવવાળા સામાન્યનું રહેઠાણ, દિશા-દેશ-કાળ-સ્વભાવથી ભિન્ન-ભિન્ન વિશેષોમાં (૧) સંપૂર્ણપણે, કે (૨) એકદેશથી ?’ - તે વિકલ્પો દ્વારા જે દોષો આવ્યા હતાં કે – “અનંત સામાન્ય માનવા પડશે... ઇત્યાદિ” - તે દોષો, સમાનપરિણામરૂપ સામાન્યમાં પણ આવશે જ ને ? - ઉત્તર : ના, બિલકુલ નહીં, કારણ કે એકાદિરૂપ સામાન્ય કરતાં, સમાનપરિણામરૂપ સામાન્ય સાવ જ વિલક્ષણ છે... પ્રશ્ન ઃ તેમાં વિલક્ષણતા શું ? ૧. દ્રĐવ્યું તેમ પૃષ્ઠ | Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410 411 412 413 414 415 416 417 418 419 420 421 422 423 424 425 426 427 428 429 430 431 432 433 434 435 436 437 438