________________
તેનું આ સેલમું વાર્ષિક પ્રકાશન દેવ-ગુરુ કૃપાએ સકળ શ્રી સંધ સમત રજુ કરતાં ખૂબ આનંદની લાગણી સાથે જ્ઞાન પ્રતિ અપૂર્વ ભક્તિ સમુલ્લાસ લહેરાઈ રહ્યો છે.
- દેવ-ગુરુ-કૃપાએ મારી શક્તિ બહારનું પણ આ કામ હોવા છતાં પૂ. આગમસમ્રાટ શ્રી દેવસૂર તપાગસામાચારી સંહિતાસંરક્ષક, આગદ્દારક આચાર્યદેવશ્રીની અજેડ. તભક્તિ અને આજીવન એકલા હાથે કરેલ આગમવાથના આદિ કરવા દ્વારા આખા સંઘમાં આગામે પ્રતિ જે અપૂર્વ ભક્તિ- ' બહુમાનભર્યું વાતાવરણ ઉભું કર્યું, તેનાથી ઉપજેલી અપૂર્વ શ્રતભક્તિના આધારે આ કાર્યમાં કંઈક સફળતા મળવા પામી છે.
જો કે આ સંપાદનમાં વડીલોની કૃપા, સહયોગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણેએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યે છે.
અર્થા-પૂ. આગમતિધર આગમેદ્ધારક શ્રી તથા પૂ. ગચ્છાધિપતિશ્રીને વરદ કૃપાભયે આશીર્વાદ તે મુખ્ય છે જ ! એ નિઃશંક બીના છે.
: આ ઉપરાંત મારા જીવનને મય થી તે સુધી ઘડવામાં અજબને ફાળો આપનાર મારા તારકવર્ય પ. પરમારાધ્ય પરમેપકારી ગુરુદેવ કી શાસન જ્યોતિધર ઉપાધ્યાય ભગવંતની. - કરુણાને વિશિષ્ટ મરણીય ફળો છે કે જેના પ્રતાપે યત્કિંચિત્ પણ સર્વતમુખી જીવન-શક્તિઓની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું.
આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુ ભાવના ભાવ કરૂણભર્યો ધમ–સહગની નોંધ નમ્રાતિનમ્ર ભાવે - કૃતજ્ઞતાપૂર્વક લઉં છું.
- પરમ પૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મે.-- .
જેઓએ નિવ્યજી–ધમત્તેહ અને અંતરની લાગણી સાથે પૂ. આગામોદ્ધારકશ્રીની શ્રી તત્વાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસકોપી સાદર મને આપી.