Book Title: Agam Jyot 1980 Varsh 16
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala

View full book text
Previous | Next

Page 11
________________ તેનું આ સેલમું વાર્ષિક પ્રકાશન દેવ-ગુરુ કૃપાએ સકળ શ્રી સંધ સમત રજુ કરતાં ખૂબ આનંદની લાગણી સાથે જ્ઞાન પ્રતિ અપૂર્વ ભક્તિ સમુલ્લાસ લહેરાઈ રહ્યો છે. - દેવ-ગુરુ-કૃપાએ મારી શક્તિ બહારનું પણ આ કામ હોવા છતાં પૂ. આગમસમ્રાટ શ્રી દેવસૂર તપાગસામાચારી સંહિતાસંરક્ષક, આગદ્દારક આચાર્યદેવશ્રીની અજેડ. તભક્તિ અને આજીવન એકલા હાથે કરેલ આગમવાથના આદિ કરવા દ્વારા આખા સંઘમાં આગામે પ્રતિ જે અપૂર્વ ભક્તિ- ' બહુમાનભર્યું વાતાવરણ ઉભું કર્યું, તેનાથી ઉપજેલી અપૂર્વ શ્રતભક્તિના આધારે આ કાર્યમાં કંઈક સફળતા મળવા પામી છે. જો કે આ સંપાદનમાં વડીલોની કૃપા, સહયોગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણેએ જ મહત્ત્વનો ભાગ ભજવ્યે છે. અર્થા-પૂ. આગમતિધર આગમેદ્ધારક શ્રી તથા પૂ. ગચ્છાધિપતિશ્રીને વરદ કૃપાભયે આશીર્વાદ તે મુખ્ય છે જ ! એ નિઃશંક બીના છે. : આ ઉપરાંત મારા જીવનને મય થી તે સુધી ઘડવામાં અજબને ફાળો આપનાર મારા તારકવર્ય પ. પરમારાધ્ય પરમેપકારી ગુરુદેવ કી શાસન જ્યોતિધર ઉપાધ્યાય ભગવંતની. - કરુણાને વિશિષ્ટ મરણીય ફળો છે કે જેના પ્રતાપે યત્કિંચિત્ પણ સર્વતમુખી જીવન-શક્તિઓની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક્યો છું. આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુ ભાવના ભાવ કરૂણભર્યો ધમ–સહગની નોંધ નમ્રાતિનમ્ર ભાવે - કૃતજ્ઞતાપૂર્વક લઉં છું. - પરમ પૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મે.-- . જેઓએ નિવ્યજી–ધમત્તેહ અને અંતરની લાગણી સાથે પૂ. આગામોદ્ધારકશ્રીની શ્રી તત્વાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસકોપી સાદર મને આપી.

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 166